SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યયન ૨૨ : રથનેમીય ૧. સોરિયપુર (નોરિયપુfમ) આ કુશાવર્ત જનપદની રાજધાની હતી. વિશેષ વિવરણ માટે જુઓ–પરિશિષ્ટ ૧, ભૌગોલિક પરિચય. ૨. રાજ-લક્ષણોથી યુક્ત (રયત્નમigg) સામુદ્રિક શાસ્ત્ર અનુસાર રાજાનાં લક્ષણો ચક્ર, સ્વસ્તિક, અંકુશ વગેરે હોય છે અને યોગ્યતાની દૃષ્ટિએ ત્યાગ, સત્ય, શૌર્ય વગેરે ગુણો.' ત્રીજા શ્લોકની વૃત્તિમાં રાજાનાં લક્ષણો છત્ર, ચામર, સિંહાસન વગેરે રાજચિહ્નો બતાવવામાં આવ્યાં છે.' ૩. સ્વર-લક્ષણો.. (7+gUરૂર..). શાન્તાચાર્યમાં સૌદર્ય, ગાંભીર્ય વગેરેને સ્વર-લક્ષણ માનવામાં આવ્યાં છે. આર્ષ પ્રાકૃત અનુસાર અહીં ‘સર’ અને “નgl’નો વ્યત્યય છે. “અર79'ના સ્થાને ‘ ક્ષર' એવો પ્રયોગ થયેલો છે.* ૪. એક હજાર આઠ શુભ લક્ષણોનો ધારક (અટ્ટહસ્સવનgઘરો) શરીરની સાથે-સાથે ઉત્પન્ન થનારા છત્ર, ચક્ર, અંકુશ વગેરે રેખા-જનિત આકારોને ‘લક્ષણ' કહેવામાં આવે છે.” સાધારણ મનુષ્યના શરીરમાં ૩૨, બળદેવ તથા વાસુદેવના ૧૦૮, ચક્રવર્તી અને તીર્થકરનાં ૧૦૦૮ લક્ષણ હોય છે.” ૫. વજઋષભ સંહનન ( વરસહસંયો ) સંહનનનો અર્થ છે–અસ્થિ-બંધન–હાડકાઓનું બંધારણ. તેના છ પ્રકાર છે– (૧) વજઋષભ-નારાચ | (૩) નારાચ (૫) કીલિકા (૨) ઋષભ-નારાચ (૪) અર્ધનારાજ (૬) અસંપ્રાપ્તસૃપાટિકા. જેમાં સંધિના બંને હાડકાં એકબીજામાં આંટી લગાવેલાં હોય, તેના પર ત્રીજા હાડકાનું વેપ્ટન હોય, ચોથા હાડકાંની ખીલી તે ત્રણેને ભેદીને રહેલી હોય, તેવા સુદઢતમ અસ્થિ-બંધનનું નામ ‘વજઋષભ-નારાચ સંહનન’ છે. ૬. સમચતુરગ્ન સંસ્થાનવાળો (સમરસ) સંસ્થાનનો અર્થ છે–શરીરની આકૃતિ. તેના છ પ્રકાર છે(૧) સમચતુરગ્ન (૩) સ્વાતિ (સાદિ) (૨) ન્યગ્રોધ પરિમંડલ (૪) વામન १. बृहद्वृत्ति, पत्र ४८९ : राजेव राजा तस्य એજન, પત્ર ૪૮૬ I लक्षणानि-चक्र स्वस्तिकाङ्कशादीनि ५. प्रवचनसारोद्धार, वृत्ति, पत्र ४१० : जं सरीरेण सह समुप्पन्नं त्यागसत्यशौर्यादीनि वा। तं लक्खणं। એજન, પત્ર ૪૮૬ : નનક્ષન એજન, વૃત્તિ પત્ર ૪૬૦-૪૨૨ ! छत्रचामरसिंहासनादीन्यपि गृह्यन्ते । પUાવ, ૨૩ / ૪૬ ! ૩. એજન, પત્ર ૪૮૬ : નક્ષન– सौन्दर्यगाम्भीर्यादीनि। (૫) કુન્જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy