________________
રથનેમીય
( कहि माणं निगिरिहत्ता
मायं लोभं च सव्वसो । इंदियाई वसे काउं अप्पाणं उवसंहरे || )
४६. तीसे सो वयणं सोच्चा संजयाए सुभासियं । अंकुसेण जहा नागो
धम्मे संपडिवाइओ ||
४७. मगुत्तो वयगुत्तो कायगुत्तो जिइंदियो ।
सामण्णं निच्चलं फासे
जावज्जीवं दढव्वओ |
४८. उग्गं तवं चरित्ताणं
जाया दोण्णि वि केवली । सव्वं कम्मं खवित्ताणं सिद्धि पत्ता अणुत्तरं ॥
४९. एवं करेंति संबुद्धा
पंडिया पवियक्खणा । विणियति भोगे जहा सो पुरिसोत्तमो ॥
Jain Education International
-त्ति बेमि ।
(क्रोधं मानं निगृह्य
मायां लोभं च सर्वशः ।
इन्द्रियाणि वशीकृत्य
आत्मानमुपसंहरेः ॥)
तस्याः स वचनं श्रुत्वा संयतायाः सुभाषितम् । अंकुशेन यथा नागो
धर्मे सम्प्रतिपादितः ॥
मनोगुप्तो वचोगुप्तः
जितेन्द्रियः ।
श्रामण्यं निश्चलमस्प्राक्षीत् यावज्जीवं दृढव्रतः ॥
उग्र तपश्चरित्वा जातौ द्वावपि केवलिनौ । सर्व कर्म क्षपयित्वा सिद्धि प्राप्तावनुत्तराम् ॥
૫૪૭
एवं कुर्वन्ति सम्बुद्धा: पण्डिताः प्रविचक्षणाः ।
विनिवर्तन्ते भोगेभ्यः यथा स पुरुषोत्तमः ॥
- इति ब्रवीमि ।
अध्ययन- २२ : सोड ४५-४८
ક્રોધ અને માનનો નિગ્રહ કર. માયા અને લોભ પર બધી રીતે વિજય મેળવ. ઈન્દ્રિયોને પોતાને અધીન કરે. પોતાના શરીરનો ઉપસંહાર કર-એને અનાચારથી निवृत्त ४२ )
૪૬.સંયમીના આ સુભાષિત-વચનો સાંભળીને રથમિ ધર્મમાં તેવી રીતે સ્થિર બની ગયો જેવી રીતે અંકુશથી હાથી થઈ જાય છે.
૪૭.તે મન, વચન અને કાયા વડે ગુપ્ત, જિતેન્દ્રિય તથા દૃઢવ્રતી બની ગયો. તેણે પછી આજીવન નિશ્ચળભાવે શ્રામણ્યનું પાલન કર્યું.
૪૮.ઉગ્ર તપનું આચરણ કરી તથા બધા કર્મોને ખપાવી તે अंने (रामती तथा रथनेमि ) अनुत्तर सिद्धि पाम्यां
૪૯.સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ પુરુષો એવું જ કરે છે– તેઓ ભોગોથી એવી રીતે દૂર થઈ જાય છે જેવી રીતે પુરુષોત્તમ રથનેમિ થઈ ગયા.
For Private & Personal Use Only
-जाम हुं हुं छु
www.jainelibrary.org