________________
ઉત્તરઝયણાણિ
३९. दट्ठूण रहनेमिं तं भगुज्जोयपराइयं । राईमई असंभंता
अप्पाणं संवरे तहिं ||
४०. अह सा रायवरकन्ना
सुट्टिया नियमव्वए ।
जाई कुलं च सीलं च
रक्खमाणी तयं वए ॥
४१. जड़ सि रूवेण वेसमणो
ललिएण नलकूबरो ।
तहा वि ते न इच्छामि
जहसि सक्खं पुरंदरो ॥
(पक्खंदे जलियं जोइं धूमकेडं दुरासवं ।
च्छंति वंतयं भोक्तुं कुले जाया अगंधणे ॥ )
४२. धिरत्थु ते जसोकामी ! जो तं जीवियकारणा । वतं इच्छसि आवेडं सेयं ते मरणं भवे ॥
४३. अहं च भोयरायस्स
तं च सि अंधगवहिणो । माकुगंधणा होमो संजम निहुओ च ॥
४४. जड़ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ । वायाविद्धो व्व ढो अट्ठअप्पा भविस्ससि ||
४५. गोवालो भंडवालो वा जहा तद्दव्वऽणिस्सरो । एवं अणिस्स तं पि सामण्णस्स भविस्ससि ॥
Jain Education International
दृष्ट्वा रथनेमिं तं भग्नोद्योतपराजितम् । राजीमत्यसम्भ्रान्ता
आत्मानं समवारीत् तत्र ॥
अथ सा राजवरकन्या सुस्थिता नियमव्रते ।
जातिं कुलं च शीलं च
रक्षन्ती तकमवदत् ॥
૫૪૬
यद्यसि रूपेण वैश्रमणः ललितेन नलकूबरः । तथापि त्वां नेच्छामि
यद्यसि साक्षात् पुरन्दरः ॥
(प्रस्कन्दन्ति ज्वलितं ज्योतिषं धूमकेतुं दुरासदम् । नेच्छन्ति वान्तकं भोक्तुं कुले जाता अगन्धने ||
धिगस्तु त्वां यशस्कामिन् ! यस्त्वं जीवितकारणात् । वान्तमिच्छस्यापातुं श्रेयस्ते मरणं भवेत् ॥
अहं च भोजराजस्य
त्वं चाऽसि अन्धकवृष्णेः । मा कुले गन्धनौ भूव संयमं निभृतश्च ॥
यदि त्वं करिष्यसि भावं या या द्रक्ष्यसि नारीः । वाताविद्धः इव हट: । अस्थितात्मा भविष्यसि ॥
गोपालो भाण्डपालो वा यथा तद् द्रव्यानीश्वरः । एवमनीश्वरस्त्वमपि श्रामण्यस्य भविष्यसि ॥
अध्ययन- २२ : सोड ३८-४४
૩૯.૨થનેમિને સંયમમાં ઉત્સાહહીન અને ભોગો વડે પરાજિત જોઈને રાજીમતી સંભ્રાન્ત ન બની. તેણે ત્યાં જ પોતાના શરીરને વસ્ત્રોથી ઢાંકી દીધું.
૪૦.નિયમ અને વ્રતમાં સુસ્થિત રાજવર-કન્યા રાજીમતીએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતાં રથનેમિને કહ્યું–
૪૧.‘જો તું રૂપમાં વૈશ્રમણ હો, લાલિત્યમાં નલકૂબર હો, બીજું તો ઠીક, જો તું સાક્ષાત ઈન્દ્ર હો, તો પણ હું તને थाहती नथी. '
(गंधन द्रुणमा उत्पन्न सर्यो भ्वलित, विश्राण, ધૂમશિખ-અગ્નિમાં પ્રવેશ કરી લે છે પરંતુ (જીવવા માટે) વમન કરેલાં વિષને ફરી પીવાની ઈચ્છા કરતાં नथी.)
४२. 'हे यशडाभी ! अधिकार छे तने. तुं लोगी वन માટે વમન કરેલી વસ્તુને પીવાની ઈચ્છા કરે છે. કે આનાથી તો તારું મરવું શ્રેયસ્કર છે.’
૪૩.‘હું ભોજરાજાની પુત્રી છું અને તું અંધક વૃષ્ણિનો પુત્ર. આપણે કુળમાં ગંધન સર્પમ્પ જેવાં ન બનીએ. તું નિભૃત બન—સ્થિર મનવાળો થા—સંયમનું પાલન કર.'
૪૪.જો તું જે જે સ્ત્રીને જોઈ આ રીતે રાગભાવ દર્શાવીશ તો વાયુથી આહત હઠ (પાણીની એક વનસ્પતિ−) ની જેમ અસ્થિતાત્મા બની જઈશ.
૪૫.જેવી રીતે ગોપાલ અને ભાંડપાલ ગાયો અને કરિયાણાના માલિક નથી હોતા એ જ રીતે તું પણ શ્રામણ્યનો સ્વામી નહિ થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org