________________
રથનેમીય
૫૪૯
અધ્યયન-૨૨ : ટિ. ૭-૧૦
પલાંઠી મારીને બેઠેલ વ્યક્તિના ચારે ખૂણા સમ હોય છે, તે સમચતુરગ્ન સંસ્થાન છે.' ૭. ચમકતી વીજળી જેવી પ્રભાવાળી હતી (વિનુસોયાMિAT)
શાન્તાચાર્યું ‘વિઘત સૌદામિની'નો અર્થ “ચમકતી વીજળી” અથવા “અગ્નિ ને વીજળી’ એવો કર્યો છે. મતાંતરથી સૌદામિનીનો અર્થ ‘પ્રધાનમણિ” થાય છે.” ૮. પિતા ઉગ્રસેન ( ) રાજીમતીના પિતાનું નામ ઉગ્રસેન હતું. ઉત્તર પુરાણ અનુસાર ઉગ્રસેનનો વંશ આ પ્રમાણે છે?—
શૂરસેન
શૂરવીર
અંધકવૃષ્ટિ (વૃષ્ણિ)
નરવૃષ્ટિ (વૃષ્ણિ)
સમુદ્રવિજય વગેરે દસ પુત્રો
ઉગ્રસેન, દેવસેન, મહાસેન (જુઓ–શ્લોક ૧૧નું ટિપ્પણ)
અને બે પુત્રીઓ-કુંતી, માદ્રી. વિષ્ણુપુરાણ અનુસાર ઉગ્રસેનને નવ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. પુત્રોના નામ હતાં–કંશ, ન્યગ્રોધ, સુનામ, આનકાહૂ, શંકુ, સભૂમિ, રાષ્ટ્રપાલ, યુદ્ધતુષ્ટિ અને સુતુષ્ટિમાન. પુત્રીઓના નામ હતાં–કંસા, કંસવતી, સુતનું અને રાષ્ટ્રપાલિકા.
સુતનું રાજીમતીનું બીજું નામ છે. જુઓ–શ્લોક ૩૭નું ટિપ્પણ. ૯. બધી ઔષધિઓનાં જળથી (સવ્યો હીદ)
શાન્તાચાર્યે સ્નાનમાં પ્રયુક્ત થનારી કેટલીક વનસ્પતિઓ બતાવી છે—જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ વગેરે." ૧૦. કૌતુક અને મંગલ કરેલો (યો થiાતો)
વિવાહ પૂર્વે વરના કપાળમાં મૂશળનો સ્પર્શ કરાવવો વગેરે કાર્યો કૌતુક કહેવાય છે અને દહીં, અક્ષત, દૂર્વા, ચંદન વગેરે દ્રવ્યો “મંગલ' કહેવાય છે. આ બધાનો વિવાહ વગેરે મંગળ કાર્યોમાં ઉપયોગ થાય છે. વાલ્મીકીય રામાયણ અનુસાર સમારોહ વેળાએ ઘરની સજાવટ કરવામાં આવતી હતી, જેને “કૌતુક-મંગલ' કહેતા. પUવUT, ૨૩ / ૪૭૩
૪. ઉત્તરપુરા, ૭૦ ૨૩-૨૦૦I २. बृहद्वृत्ति, पत्र ४९० : विज्जुसोयामणिप्पह त्ति
વિMલુપુરા, ૪ 18ા ૨૦-૨૧. विशेषेण द्योतते-दीप्यत इति विद्युत् सा चासौ
बृहद्वृत्ति, पत्र ४९० : सर्वाश्च ता औषधयश्चसौदामिनी च विद्युत्सौदामिनी, अथवा विद्युदग्निः
जयाविजयार्द्धवृद्ध्यादयः सर्वोषधयस्ताभिः । सौदामिनी च तडित्, अन्ये तु सौदामिनी
૭. એજન, પત્ર ૪૨૦ : કૌતુવાન્નિનાદ મુશનસ્પप्रधानमणिरित्याहुः।
नादीनि मंगलानि च-दध्यक्षतर्वाचन्दनादीनि । ૩. એજન, પત્ર ૪૨૦ : ગન તથા:- રાગીયા
रामायणकालीन संस्कृति, पृ. ३२ । उग्रसेन इत्युक्तम्।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org