________________
ચરણ-વિધિ
૮૦૭
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૬-૧૯
૧૬. દસ પ્રકારના ભિક્ષુ-ધર્મમાં (fઅવસ્થામiષ રવિ)
જુઓ– ૨/૨નું ટિપ્પણ. ૧૭. ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ (કવીસTUi fમાણુ) ઉપાસક – શ્રાવકની પ્રતિમાઓ અગિયાર છે – (૧) દર્શન-શ્રાવક,
(૭) સચિત્ત-પરિત્યાગી, (૨) કૃત-વ્રત શ્રાવક,
(૮) આરંભ-પરિત્યાગી, (૩) કૃત-સામાયિક,
(૯) પ્રેષ્ય-પરિત્યાગી. (૪) પોષધોપવાસ નિરત,
(૧૦) ઉદિષ્ટ-ભક્ત-પરિત્યાગી, (૫) દિવસે બ્રહ્મચારી અને રાત્રીએ પરિમાણ કરનાર, (૧૧) શ્રમણ-ભૂત. (૬) દિવસે બ્રહ્મચારી, સ્નાન ન કરનાર, દિવસે ભોજન
કરનાર અને કચ્છ ન બાંધનાર, જુઓ– સમવાઓ, સમવાય ૧૧, ૧૮. ભિક્ષુઓની બાર પ્રતિમાઓમાં (fઅવqui પરમાણુ) ભિક્ષુની પ્રતિમાઓ બાર છે – (૧) એક માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૨) બે માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૩) ત્રણ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૪) ચાર માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૫) પાંચ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૬) છ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૭) સાત માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૮) ત્યારબાદ પ્રથમ સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૯) બીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૦) ત્રીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૧) એક અહોરાત્રિકી ભિક્ષુ-પ્રતિમા, (૧૨) એકરાત્રિની ભિક્ષુ-પ્રતિમા, જુઓ– સમવાઓ, સમવાય ૧૨. ૧૯. તેર ક્રિયાઓ....માં (િિરયાણું) કર્મ-બંધની હેતુભૂત ચેષ્ટાને ‘ક્રિયા' કહેવામાં આવે છે. તે તેર છે – (૧) અર્થ-દંડ – શરીર, સ્વજન, ધર્મ વગેરે પ્રયોજનો માટે કરવામાં આવતી હિંસા. (૨) અનર્થ-દંડ – પ્રયોજન વિના મોજ-શોખને માટે કરવામાં આવતી હિંસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org