SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ પપર અધ્યયન-૨૨ : ટિ. ૧૭-૨૨ ૧૭. માંસાહાર માટે (કંસટ્ટા) (૧) માંસને માટે અથવા (૨) માંસ વડે માંસનો ઉપચાર થાય છે એટલા માટે પોતાનું માંસ વધારવા માટે–આ બંને સા'ના અર્થ થઈ શકે છે.' ૧૮. મહાપ્રજ્ઞ (મહીપન્ન) આનો પ્રકરણગત અર્થ છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વડે સંપન્ન.” ૧૯. સારથિને (સાહિં) -અરિષ્ટનેમિ રાજભવનથી ગંધહસ્તિ પર સવાર થઈ નીકળ્યા હતા. પરંતુ સંભવ છે કે વિવાહ-મંડપ પાસે પહોંચીને તેઓ રથ પર સવાર થયા આ વાત આ સાથ’ શબ્દથી સુચિત થાય છે અથવા મહાવતના અર્થમાં જ સારથિ શબ્દ પ્રયોજાયો છે. ૨૦. આ (રે.) આ શબ્દોનો ઉહાપોહ કરતાં વૃત્તિકારે બે વિકલ્પો રજૂ કર્યા છે ૧. ‘’નો અર્થ છે–આ બધા. આવી સ્થિતિમાં ‘Ug' શબ્દ નિરર્થક બની જાય છે. પરંતુ તેનું પુનઃકથન અરિષ્ટનેમિના કરુણાÁ હૃદયમાં તે પ્રાણીઓ વારંવાર ઊમટી રહ્યાં છે–એમ બતાવવા માટે છે.’ આચાર્ય નેમિચન્દ્રનું કથન છે કે આનો પ્રયોગ ગભરાટ બતાવવા માટે થયો છે.” ૨. ‘’નો અર્થ છે–પ્રત્યક્ષ નજરે પડનારાં અને “'નો અર્થ છે-નિકટવર્તીએ કહ્યું પણ છે કે રૂમ: પ્રત્યક્ષત સમીપતિવત્ત વૈતવો પણ્ ". ૨૧. ભદ્ર (મા) તે પ્રાણીઓ શ્રેષ્ઠ' અથવા ‘નિરપરાધ' હતાં એટલા માટે તેમને અહીં ‘ભદ્ર' કહેવામાં આવ્યાં છે. કૂતરાં, શિયાળ વગેરે અભદ્ર મનાય છે.? ૨૨. પરલોકમાં (પરત્નો) ભગવાન અરિષ્ટનેમિ ચરમ-શરીરી અને વિશિષ્ટ-જ્ઞાની હતા. છતાં પણ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય—આમ જે કહ્યું તેનું તાત્પર્ય એવું છે કે આ પાપકારી પ્રવૃત્તિ છે. કોઈપણ પાપકારી પ્રવૃત્તિ માટે-“આ પરલોકમાં શ્રેયસ્કર નહીં થાય' –એવી સામાન્ય ઉક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. ૧. बृहवृत्ति, पत्र ४९०-४९१ : मांसार्थ' मांसनिमित्तं च भक्षयितव्यान् मांसस्यैवातिगद्धिहेतु त्वेन तद्भक्षण-निमित्तत्वादेवमुक्तं, यदि वा 'मांसेनैव मांसमुपचीयते' इति प्रवादतो मांसमुपचितं स्यादिति मांसार्थम् । એજન, પત્ર ૪૨૨ : મદત પ્રજ્ઞા-પ્રશ્નાતश्रुतावधिज्ञानत्रयात्मिका यस्यासौ महाप्रज्ञः । बृहद्वृत्ति, पत्र ४९१ : 'सारथिं' प्रवर्त्तयितारं प्रक्रमाद्गन्धहस्तिनो हस्तिपकमितियावत् यद्वाऽत एव तदा रथारोहणमनुमीयत इति स्थप्रवर्त्तयितारम् । એજન, પત્ર ૪૨૨ : તે ત્તિ પુfપ્રધાનતાहृदयतया पुनः पुनस्त एव भगवतो हदि विपरिवर्तन्त इति ख्यापनार्थम्। ૫. સુવવધા, પત્ર ૨૨ : તે રૂતિ પુનાથાનં 25મ ख्यापनार्थम् । ૬. વૃત્તિ , પત્ર ૪૨૨ . એજન, પત્ર ૪૨૨: ‘મ ૩' fa‘પદ્ વ' ન્યા एव न तु श्वश्रृगालादयः एव कुत्सिताः, अनपराधतया વા મદ્રા: बृहद्वृत्ति, पत्र ४९१-४९२ : नैव 'निस्सेसं' त्ति ‘નિઃશ્રેય' ન્યા, પત્ની પવિષ્યતિ, પરંતુत्वादस्येति भावः, भवान्तरेषु परलोकभीरुत्वस्यात्यन्तसभ्यस्ततयैवमभिधानमन्यथा चरमशरीरत्वादतिशयज्ञानित्वाच्च भगवतः कुत एवंविधचिन्तावसरः? ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy