________________
ઉત્તરઝયણાણિ
૭૭૮
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૮
(૧) દ્રવ્યાભિગ્રહચરક
(૧૬) અસંસૃષ્ટચરક (૨) ક્ષેત્રાભિગ્રહશ્ચરક
(૧૭) તજ્જાતસંસૃષ્ટચરક (૩) કાલાભિગ્રહચરક
(૧૮) અજ્ઞાતચરક (૪) ભાવાભિગ્રહચરક
(૧૯) મીન ચરક (૫) ઉક્ષિપ્તચરક
(૨૦) દખલાભિક (૬) નિક્ષિપ્તચરક
(૨૧) અદેખલાભિક (૭) ઉત્સિત-નિક્ષિપ્તચરક
(૨૨) પૃષ્ઠલાભિક (૮) નિક્ષિપ્ત-ઉલ્લિતચરક
(૨૩) અષ્ટલાભિક (૯) પરિવેષમાણચરક
(૨૪) ભિક્ષાલાભિક (૧૦) સંહિયમાણચરક
(૨૫) અભિક્ષાલાભિક (૧૧) ઉપનીતચરક
(૨૬) અન્નગ્લાયક (૧૨) અપનીતચરક
(૨૭) ઔપનિધિક (૧૩) ઉપનીત-અપનીતચરક
(૨૮) પરિમિતપિંડપાતક (૧૪) અપનીત-ઉપનીતચરક
(૨૯) શુદ્ધ એષણિક (૧૫) સંસૃષ્ટચરક
(૩૦) સંખ્યાદત્તિક મૂલારાધનામાં પાટક, નિવસન, ભિક્ષા-પરિમાણ અને દાતૃ-પરિમાણ પણ વૃત્તિ-સંક્ષેપના પ્રકારો તરીકે બતાવાયા
૮. રસ-વિવર્જન તપ (રવિવ7)
રસ-વિવર્જન કે રસ-પરિત્યાગ બાહ્ય-તપનો ચોથો પ્રકાર છે. મુલારાધનામાં વૃત્તિ-પરિસંખ્યા ચોથો અને રસ-પરિત્યાગ ત્રીજો પ્રકાર છે. ઉત્તરાધ્યયનમાં રસ-વિવર્જનનો અર્થ છે – દૂધ, દહીં, ઘી વગેરેનો ત્યાગ અને પ્રણીત (સ્નિગ્ધ) પાનભોજનનો ત્યાગ.
ઔપપાતિકમાં આનો વિસ્તાર મળે છે. ત્યાં આના નીચે લખેલા પ્રકારો મળે છે – (૧) નિર્વિકૃતિ – વિકૃતિનો ત્યાગ. (૨) પ્રણીત રસ-પરિત્યાગ – સ્નિગ્ધ અને ભારે આહારનો ત્યાગ. (૩) આચાડુ– અમ્સ-રસ મિશ્રિત અન્નનો આહાર. (૪) આયામ-સિક્ય-ભોજન – ઓસામણ મિશ્રિત અન્નનો આહાર. (૫) અરસ આહાર – હીંગ વગેરેથી સંસ્કારાયા વિનાનો આહાર. (૬) વિરસ આહાર – જૂના અનાજનો આહાર. (૭) અંત્ય આહાર-વાલ વગેરે હલકા અનાજનો આહાર, (૮) પ્રાજ્ય આહાર – ઠંડો આહાર. મૂતારાધના, રૂ. ૨૨૧
૨. એજન, રૂાર૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org