SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ८३८ अध्ययन-3२ : ॥ ७२-७८ ८७. मणस्स भावं गहणं वयंति मनसो भावं ग्रहणं वदन्ति तं रागहेउं तु मणुण्णमाहु। तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोसहेउं तु अमणुण्णमाहु तं दोषहेतुममनोज्ञमाहुः समो य जो तेसुस वीयरागो॥ समश्च यस्तेषु स वीतरागः ।। ८७.भाव भननोर याय - विषय छे.४ भाव रागनी હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ ભાવોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય છે. ८८.भावस्स मणं गहणं वयंति भावस्य मनो ग्रहणं वदन्ति मणस्स भावं गहणं वयंति। मनसः भावं ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहुरागस्य हेतुं समनोज्ञमाहुः दोसस्स हेउं अमणुण्णमाहु॥ दोषस्य हेतुममनोज्ञमाहुः ॥ ૮૮ મન ભાવનું ગ્રહણ કરે છે. ભાવ મનનો ગ્રાહ્ય છે. જે ભાવ રાગનો હેતુ હોય છે તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે તેને અમનોજ્ઞ કહેવામાં આવે ८९ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विणासं। रागाउरे कामगुणेसु गिद्धे करेणुमग्गावहिए व नागे॥ भावेषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः कामगुणेषु गृद्धः करेणुमार्गापहत इव नागः ॥ ૮૯ જે મનોજ્ઞ ભાવોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જ વિનાશ પામે છે, જેવી રીતે હાથણીના માર્ગમાં આકૃષ્ટ કામ-ગુણોમાં વૃદ્ધ બનેલ રાગાતુર હાથી. ९०. जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीव्र तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचि भावं अवरज्झई से॥ न किंचिद् भावोऽपराध्यति तस्य॥ ૯૦.જે મનોજ્ઞ ભાવમાં તીવ્ર ઠેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષથી તે જ ક્ષણે દુઃખ પ્રાપ્ત કરે છે. ભાવ તેનો કોઈ અપરાધ કરતો નથી. ९१. एगंतरत्ते रुइरंसि भावे एकान्तरक्तो रुचिरे भावे अतालिसे से कुणइ पओसं। अतादृशे स कुरुते प्रदोषम्। दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बालः न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। ૯૧.જે મનોહર ભાવમાં એકાત્ત અનુરક્ત બને છે અને અમનોહર ભાવમાં શ્રેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. ९२. भावाणुगासाणुगए य जीवे भावानुगाशानुगतश्च जीवः चराचरे हिंसइणेगरूवे। चराचरान् हिनस्त्यनेकरूपान्। चित्तेहि ते परितावेइ बाले चित्रैस्तान् परितापयति बालः पीलेइ अत्तद्वगुरू किलिटे॥ पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।। ૯૨ મનોહર ભાવની અભિલાષા પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનારો તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતત અને પીડિત કરે છે, ९३. भावाणुवाएण परिग्गहेण भावानुपातेन परिग्रहेण उप्पायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यय वियोगे च क्व सुखं तस्य? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥ ૯૩,ભાવમાં અનુરક્ત અને મમત્વનો ભાવ હોવાને કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો व्यय अने वियोगाय छे. सावधामा तने सुपस्या છે? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને તૃપ્તિ थती नथी. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy