________________
પ્રમાદસ્થાન
९४. भावे अतित्ते य परिग्गहे य
सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अट्ठदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥
९५. तहाभिभूयस्स अदत्तहारिणो भावे अतित्तस्स परिग्गहे य । मायामुखं वड्डइ लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥
९६. मोसस्स पच्छा य पुरत्थओ य ओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो भावे अतित्तो दुहिओ अणिस्सो ॥
९७. भावाणुरत्तस्स नरस्स एवं कत्तो सुहोज्ज क्याइ किंचि ? | तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कण दुक्खं ॥
९८. एमेव भावम्मि गओ पओसं वे दुक्खोहपरंपराओ । चित्तोय चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥
९९. भावे विरत्तो मणुओ विसोगे एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥
१००. एविंदियत्था य मणस्स अत्था दुक्खरस हेडं मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्खं न वीयरागस्स करेंति किंचि ॥
१०१. न कामभोगा समयं उर्वेति न यावि भोगा विगई उवेंति । जे तप्पओसी य परिग्गही य सो तेसु मोहा विगई उवे ॥
Jain Education International
૮૩૯
भावे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ॥
तृष्णाभिभूतस्य अदत्तहारिणः भावे अतृप्तश्च परिग्रहे च । मायामृषा वर्धते लोभदोषात् तत्रापि दुःखान्न विमुच्यते सः ॥
मृषा पश्चाच्च पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः भावे अतृप्तो दुःखितोऽनिश्रः ॥
भावानुरक्तस्य नरस्यैवं कुतः सुखं भवेत् कदापि किंचित् ? तत्रोपभोगेऽपि क्लेशदुःखं निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥
एवमेव भावे गतः प्रदोषम् उपैति दुःखौघपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥
भावे विरक्तो मनुजो विशोकः एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्करिणीपलाशम् ॥
एवमिन्द्रियार्थाश्च मनसोऽर्थाः दुःखस्य हेतवो मनुजस्य रागिणः । ते चैव स्तोकमपि कदापि दुःखं न वीतरागस्य कुर्वन्ति किंचित् ॥
न कामभोगाः समतामुपयन्ति न चापि भोगा विकृतिमुपयन्ति । यस्तत्प्रदोषी च परिग्रही च स तेषु मोहाद् विकृतिमुपैति ॥
अध्ययन- ३२ : सोड ७९-८४
૯૪.જે ભાવમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહમાં खासत - उपसत होय छे, तेने संतुष्टि भणती नथी. તે અસંતુષ્ટિ દોષથી દુ:ખી અને લોભ-ગ્રસ્ત બની બીજાની વસ્તુઓ ચોરી લે છે.
૯૫.તે તૃષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ભાવપરિગ્રહણમાં અતૃપ્ત બને છે. અતૃપ્તિ-દોષના કારણે તેના માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવાથી પણ તે દુઃખમાંથી મુક્ત થતો નથી.
૯૬.અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે ભાવમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુઃખી અને આશ્રયહીન બની જાય છે.
૯૭.ભાવમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર ક્યારેય કશુંય સુખ ક્યાંથી મળશે ? જે ઉપભોગને માટે તે દુઃખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશ-દુઃખ (અતૃપ્તિનું दुःख) असुं ४ रहे छे.
૯૮.આ રીતે જે ભાવમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખો પામે છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે, તે જ પરિણામ-કાળે તેને માટે દુઃખનું કારણ जने छे.
૯૯.ભાવમાં વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવીરીતે કમલિનીનું પત્ર જળમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી લિપ્ત થતો નથી.
૧૦૦.આ રીતે ઇન્દ્રિય અને મનના વિષયો રાગી મનુષ્ય માટે દુ:ખના હેતુ બને છે, તે વીતરાગને ક્યારેય સહેજ પણ દુ:ખદાયી થતા નથી.
૧૦૧.કામ-ભોગો સમતાના હેતુ પણ નથી હોતા અને વિકારના હેતુ પણ હોતા નથી. જે પુરુષ તેમના પ્રત્યે દ્વેષ અને રાગ કરે છે, તે તદ્વિષયક મોહના કારણે વિકારને પ્રાપ્ત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org