SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ તૂરો હોય છે. આનું તાત્પર્ય છે – તે આસવો કરતાં અત્યધિક મધુર રસવાળું.' આજ વૈજ્ઞાનિકો પ્રત્યેક પદાર્થની સરેરાશ મીઠાશ જાણી લે છે. સૂત્રકારનું કથન છે કે આમાં અનંતગણી મીઠાશ હોય છે. તે કેવી રીતે બને ? આનું સમાધાન એ છે કે અનંતજ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા મીઠાશ જાણી લે છે. તે યંત્રો વડે માપી શકાય નહીં. પ્રજ્ઞાપનામાં અનંતગણાનો અર્થ – અતિ અધિક ક૨વામાં આવ્યો છે. ૯. (શ્લોક ૨૦) પ્રસ્તુત શ્લોકમાં લેશ્યાઓના પરિણામોની ચર્ચા છે. વૃત્તિકા૨ે તારતમ્યની અપેક્ષાએ તેમને આ રીતે ઉલ્લિખિત કરેલ છે. – ૧. o ૨. ૩. o ૪. ૭ છ પ્રજ્ઞાપનામાં જ છયે લેશ્યાઓનાં પરિણામોની આ જ સંખ્યા ઉલ્લિખિત છે. ૧૦. શંકારહિત (નિ ્દ્રંથસ) આ દેશ્ય શબ્દ છે. આનો અર્થ છે – ‘અત્યસેવી’.વૃત્તિમાં આનો અર્થ છે – લૌકિક અને પારલૌકિક અપાયોની શંકાથી અત્યંત વિકલ. આનો વૈકલ્પિક અર્થ છે – હિંસાના અધ્યવસાયોથી અત્યંત અનપેક્ષ. ૧૧. નૃશંસ છે (નિસ્યંો) આનાં સંસ્કૃત રૂપો બે થાય છે—‘નૃશંસ:’ તથા ‘નિ:શંસઃ'. નૃશંસનો અર્થ છે— જીવહિંસા કરવામાં નિઃશંક તથા નિઃશંસનો અર્થ છે – બીજાઓની પ્રશંસાથી રહિત.૭ = ૧૨. ધર્મથી દઢ છે (વયમ્ભે) સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારના પુરુષોનો ઉલ્લેખ છે— (૧) કેટલાક પુરુષો પ્રિયધર્મ હોય છે, દઢધર્મ નહીં. ૮૭૪ ત્રણ પરિણામ – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ઠ નવ પરિણામ – ત્રણેના ત્રણ ત્રણ પ્રકાર (૩ X ૩ = ૯) સત્યાવીસ પરિણામ – નવના ત્રણ-ત્રણ પ્રકાર (૯ × ૩ = ૨૭) એક્યાસી પરિણામ – સત્યાવીશના ત્રણ-ત્રણ પ્રકાર (૨૭૪ ૩ = ૮૧) બસો તેંતાલીસ પરિણામ – એકયાશીના ત્રણ-ત્રણ પ્રકાર (૮૧ ૨ ૩ = ૨૪૩) बृहद्वृत्ति, पत्र ६५४ : परकेणं ति अनन्तानन्तगुणत्वात् तद् अतिक्रमेण वर्तते इति गम्यते । प्रज्ञापना पद १७ । १३४, १३५ । વૃત્તવૃત્તિ, પત્ર ૬૯ : કૃ ૢ = ત્રિવિધ:-નયન્યमध्यमउत्कृष्टभेदेन, नवविधः - यदैषामपि जघन्यादीनां स्वस्थानतारतम्यचिन्तायां प्रत्येकं जघन्यादित्रयेणं गुणना एवं पुनस्त्रिकगुणनया सप्तविंशतिविधत्वमेकाशीतिविधत्वं त्रिचत्वारिंशद् द्विशतविधत्वं च भावनीयम् । आह एवं तारतम्यचिन्तायां कः સંધ્યાનિયમ: ? કન્યતે, વમતત્, પત્નક્ષાં ચૈતન્ । पत्रवणा २० । १३९ : कण्हलेस्सा णं भंते! कतिविधं परिणामं परिणमति ? गोयमा ! तिविहं वा नवविहं वा Jain Education International ૫. અધ્યયન-૩૪ : ટિપ્પણ ૯-૧૨ ૬. ૭. ૮. For Private & Personal Use Only सत्तावीसतिविहं वा एकासीतिविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति । एवं जाव सुक्कलेस्सा। देशीशब्दकोश - णिद्धंधसो - देशीवचनमेतत् अकृत्यं प्रतिसेवमानः (व्यभा १ टीप १२ ) बृहद्वृत्ति, पत्र ६५६ : णिद्धंधस त्ति अत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो ऽत्यन्तं जन्तुबाधानपेक्षो वा । એજન, પત્ર ૬૬ : Éિોત્તિ દૃર્શક: નિમ્નુંશો નીવાન્ विहिंसन् मनागपि न शंकते, निःशंसो वापरप्रशंसारहितः । ठाणं ४। ४२१ । www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy