________________
ઉત્તરાયણાણિ
८८४
अध्ययन-36 : 415 9-१४
७.
धम्माधम्मे य दोवेए लोगमित्ता वियाहिया। लोगालोगे य आगासे समए समयखेत्तिए॥
धर्माधर्मों च द्वावप्येतो लोकमात्रौ व्याख्यातौ। लोकालोके चाकाशः समयः समय-क्षेत्रिकः॥
૭, ધમસ્તિકાય અને અધમસ્તિકાય – આ બન્ને
લોકપ્રમાણ છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત छ.समय समय-क्षेत्र (मनुष्य सोड)मा ४ सोय छे.
८.
૮. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો અનાદિ-અનંત
અને સર્વકાલીન હોય છે.
धम्माधम्मागासा तिन्नि वि एए अणाइया। अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया ॥
धर्माऽधर्माकाशानि। त्रीण्यप्येतान्यनादीनि। अपर्यवसितानि चैव सर्वाध्वं तु व्याख्यातानि ॥
૯. પ્રવાહની અપેક્ષાએ સમય અનાદિ-અનંત છે. એક એક
ક્ષણની અપેક્ષાએ તે સાદિ-સાંત છે.
समए वि संतइ पप्प एवमेव वियाहिए। आएसं पप्प साईए सपज्जवसिए वि य॥
समयोऽपि संतति प्राप्य एवमेव व्याख्यातः। आदेशं प्राप्य सादिक: सपर्यवसितोऽपि च ॥
१०.३५ पुदालना यार मे होय छ - १.४५, २.
५-देश, 3.२५-प्रदेश भने ४. ५२भाषु
१०. खंधा य खंधदेसा य
तण्यएसा तहेव य। परमाणुणो य बोद्धव्वा रूविणो य चउव्विहा॥
स्कन्धाश्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च। परमाणवश्च बोद्धव्याः रूपिणश्च चतुर्विधा ।
११.
एगत्तेण पुहत्तेण खंधा य परमाणुणो। लोएगदेसे लोए य भइयव्वा ते उखेत्तओ॥
एकत्वेन पृथक्त्वेन स्कन्धाश्च परमाणवः । लोकैकदेशे लोके च भक्तव्यास्ते तु क्षेत्रतः ॥
૧૧ અનેક પરમાણુઓમાં એકત્વથી સ્કંધ બને છે તેનું
પૃથકત્વ થવાથી પરમાણુ બને છે. ક્ષેત્રની અપેક્ષાએ તે(સ્કંધો) લોકના એક દેશ અને સમગ્ર લોકમાં ભાજય छ-मसंन्य वि५-युत छ.'
१२. संतई पप्प तेणाई
अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥
सन्तति प्राप्य ते अनादयः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥
૧૨.તે અંધ અને પરમાણુ) પ્રવાહની અપેક્ષાએ અનાદિ
અનંત છે તથા સ્થિતિ (એક ક્ષેત્રમાં રહેવાની)ની અપેક્ષાએ સાદિ-સાન્ત છે.
૧૩.રૂપી અજીવો (પુદ્ગલો)ની સ્થિતિ જઘન્યપણે એક
સમય અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળની હોય છે.
१३. असंखकालमुक्कोसं
एगं समयं जहन्निया। अजीवाण य रूवीणं ठिई एसा वियाहिया ॥
असङ्ख्यकालमुत्कर्ष एकं समयं जघन्यका। अजीवानां च रूपिणां स्थितिरेषा व्याख्याता ॥
१४. अणंतकालमुक्कोसं
एगं समयं जहन्नयं। अजीवाण य रूवीण अंतरेयं वियाहियं ॥
अनन्तकालमुत्कर्ष एकं समयं जघन्यकम्। अजीवानां च रूपिणां अन्तरमिदं व्याख्यातम् ॥
૧૪.તેમનું અંતર (સ્વસ્થાનમાં અલિત થઈને પાછા ન
આવવા સુધીનો કાળ) જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ણપણે અનંતકાળનું હોય છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org