________________
તપો-માર્ગ-ગતિ
૭૭૩
અધ્યયન-૩૦: ટિપ્પણ ૪
નવમું અને દશમું વર્ષ – એકાન્તર ઉપવાસ અને પારણામાં આચાર્મ્સ. અગિયારમા વર્ષના પ્રથમ છ માસ – ઉપવાસ કે છઠ્ઠ. અગિયારમા વર્ષના બીજા છ માસ – વિકૃષ્ટ તપ – અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે. સમગ્ર અગિયારમા વર્ષના પારણાના દિવસે – આચાર્લી, પ્રથમ છ માસમાં આચામ્સના દિવસે ઊણોદરી કરવામાં આવે છે અને બીજા છ માસમાં તે દિવસે પેટ ભરીને ભોજન કરવામાં આવે છે.
બારમા વર્ષમાં – કોટિ-સહિત આચામ્ય અર્થાત્ નિરંતર આચામ્સ અથવા પ્રથમ દિવસે આચાડુ, બીજા દિવસે કોઈ બીજું તપ અને ત્રીજા દિવસે ફરી આચાર્મ્સ.
બાર વર્ષના અંતે – અર્ધ-માસિક કે માસિક અનશન, ભક્ત-પરિજ્ઞા વગેરે." નિશીથ ચૂર્ણિ અનુસાર બારમા વર્ષમાં ક્રમે ક્રમે આહાર એવી રીતે ઓછો કરતો જવાનો હોય છે કે જેથી આહાર અને આયુષ્ય એક સાથે જ સમાપ્ત થાય. તે વર્ષના અંતિમ ચાર માસમાં મોમાં તેલ ભરી રાખવામાં આવે છે. મુખયંત્ર વિસંવાદી ન બની જાય – નમસ્કાર મંત્ર વગેરેના ઉચ્ચારણ માટે અસમર્થ ન બની જાય – એ તેનું પ્રયોજન છે.*
સંલેખનાનો અર્થ છે છોલવું – કૃશ કરવું. શરીરને કૃશ કરવું –એ દ્રવ્ય (બાહ્ય) સંલેખના છે. કષાયોને કૃશ કરવા – એ ભાવ (આંતરિક) સંલેખના છે.
આચાર્ય શિવકોટિએ છ પ્રકારના બાહ્ય-તપને બાહ્ય-સંલેખનાનું સાધન માનેલ છે. સંલેખનાનો બીજો ક્રમ એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે વૃત્તિ-પરિસંખ્યાન તપ છે. બાર ભિક્ષુ-પ્રતિમાઓને પણ સંલેખનાનું સાધન માનેલ છે. શરીરસંખનાના આ અનેક વિકલ્પોમાં આચાર્મ્સ તપ ઉત્કૃષ્ટ સાધન છે. સંલેખના કરનાર અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ વગેરે તપ કરીને પારણમાં મિત અને હળવો આહાર (મોટા ભાગે આચામ્સ અર્થાત કાંજીનો આહાર- ‘માવિનં-wifનદાર' મૂલારાધના ૩/૨૫૧, મૂલારાધના દર્પણ) કરે છે.૧૧
ભક્ત-પરિજ્ઞાનો ઉત્કૃષ્ટ કાળ ૧૨ વર્ષનો છે. તેનો ક્રમ આ પ્રમાણે છે –
-
૩.
प्रवचनसारोद्धार, वृत्ति पत्र २५४ : विकृष्ट-अष्टमदशमद्वादशादिकं तपःकर्म भवति । એજન, વૃત્તિ પત્ર ૨૪ : પરા તુ પffiकिंचिदूनोदरतासम्पन्नमाचाम्लं करोति। એજન, ર પત્ર ર૧૪ : પાર તુ પ્રખેવ પર यासिषमितिकृत्वा परिपूर्णध्राण्या आचाम्लं करोति, न पुनरूनोदरतयेति । बृहद्वृत्ति, पत्र ७०६ : कोट्या-अग्रे प्रत्याख्यानाद्यन्तकोणरूपे सहिते-मिलिते यस्मिस्तकोटीसहितं, किमुक्तं भवति ?-विवक्षितदिने प्रातराचाम्लं प्रत्याख्याय तच्चाहोरात्रं प्रतिपाल्यं, पुद्धितीयेऽह्नि आचाम्लमेव प्रत्याचष्टे, ततो द्वितीयस्यारम्भकोटिराद्यस्य तु पर्यन्तकोटिरुभे अपि मिलिते भवत इति तत्कोटीसहितमुच्यते, अन्ये त्वाहुः-आचाम्लमेकस्मिन् दिने कृत्वा द्वितीयदिने च तपोऽन्तरमनुष्ठाय पुनस्तृतीयदिने आचाम्लमेव कुर्वत: कोटीसहितमुच्यते। એજન, પત્ર ૭૦૬ -૭૦૭ : *સંવત્સર' વર્ષે મા તારણે
‘નિઃ'સાધુઃ 'મા'ત્તિ મૂત્રત્વ પૂતો સિત્તેરૈવमार्द्धमासिकेन 'आहारेणन्ति' उपलक्षणत्वादाहारत्यागेन, पाठान्तरतश्च क्षपणेन 'तपः' इति प्रस्तावाद्भक्तपरिज्ञा
नादिकमनशनं 'चरेत् ।' ૬. સમગ્ર નિશીથવ્f, મા રૂ, પૃ. ૨૨૪T . (७) बृहद्वृत्ति, पत्र ७०६ : संलेखनं-द्रव्यतः शरीरस्य
भावतः कषायाणां कृशताऽऽपादनं संलेखा, संलेख
નેતા (ખ) મૂના રાધના, રૂારદ્દ ૮. (ક) મૂનારાધના, રૂાર૦૮
(ખ) મૂના રાધના , રૂાર૦૮, પૃ. ૪રૂ I (ગ) મૂનારાથના, રૂાર૪૬ /
એજન, રૂાર૪૭T ૧૦. એજન, રૂાર૪૬ / ૧૧. એજન, રૂાર૬૦-૨૫૨ ૧૨. એજન, રૂારકરે !
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org