________________
લેશ્યા-અધ્યયન
८६८
अध्ययन-३४ : 415 30-38
३०. तहा पयणुवाई य
उवसंते जिइंदिए। एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ॥
तथा प्रतनुवादी च उपशान्तो जितेन्द्रियः। एतद्योगसमायुक्तः पद्मलेश्यां तु परिणमेत् ॥
૩૦.અત્યંત અલ્પભાષી હોય, ઉપશાંત હોય, જિતેન્દ્રિય
હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે પાલેશ્યામાં પરિણત થાય છે.
३१. अट्टरुद्दाणि वज्जित्ता
धम्मसुक्काणि झायए। पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिहिं॥
आर्त्तरौद्रे वर्जयित्वा धर्म्यशुक्ले ध्यायेत् । प्रशान्तचित्तो दान्तात्मा समितो गुप्तश्च गुप्तिभिः ॥
૩૧.જે મનુષ્ય આ અને રૌદ્ર – આ બન્ને ધ્યાનોને છોડીને ધર્મ અને શુક્લ- આ બે ધ્યાનમાં લીન રહેતો હોય, પ્રશાંત-ચિત્ત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, સમિતિઓ વડે સમિત હોય, ગુપ્તિઓ વડે ગુપ્ત होय,
३२. सरागे वीयरागे वा
उवसंते जिइंदिए। एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ॥
सरागो वीतरागो वा उपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः शुक्ललेश्यां तु परिणमेत् ।।
૩૨ ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય – જે આ બધી
પ્રવૃત્તિઓથી યુક્ત હોય તે સરાગ હોય કે વીતરાગ. શુક્લ લેગ્યામાં પરિણત થાય છે.
३३. असंखिज्जाणोसप्पिणीण
उस्सप्पिणीण जे समया। संखाईया लोगा लेसाण हुंति ठाणाइं॥
असंख्येयानामवसर्पिणीनां उत्सर्पिणीनां ये समयाः । संख्यातीता लोका लेश्यानां भवन्ति स्थानानि ।।
૩૩.અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય
હોય છે, અસંખ્યાત લોકના જેટલા આકાશ-પ્રદેશ હોય છે, એટલા જ વેશ્યાઓના સ્થાન (અધ્યવસાયपरिएम) होय.
૩૪.કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક" તેત્રીસ સાગરની હોય છે.
३४. मुहुत्तद्धं तु जहन्ना
तेत्तीसं सागरा मुहुत्तहिया। उक्कोसा होइ ठिई नायव्वा किण्हलेसाए।
मुहूर्ता) तु जघन्या त्रयस्त्रिंशत्सागरा मुहूर्त्ताधिकाः । उत्कृष्टा भवति स्थितिः ज्ञातव्या कृष्णलेश्यायाः ॥
३५. मुहुत्तद्धं तु जहन्ना दस उदही मुहूर्ताधं तु जघन्या
पलियमसंखभागमब्भहिया। दशोदधिपल्यासंख्यभागाधिका। उक्कोसा होइ ठिई
उत्कृष्टा भवति स्थितिः नायव्वा नीललेसाए ॥ ज्ञातव्या नीललेश्थायाः ॥
૩૫,નીલ લેગ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક દસ સાગરની હોય છે.
३६. मुहुत्तद्धं तु जहन्ना तिण्णुदही मुहूर्तार्धं तु जघन्या
पलियमसंखभागमब्भहिया। युदधिपल्यासंख्यभागाधिका । उक्कोसा होइ ठिई उत्कृष्टा भवति स्थितिः नायव्वा काउलेसाए॥ ज्ञातव्या कापोतलेश्यायाः ॥
૩૬ કાપોત વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરની હોય છે.
३७. मुहत्तद्धं तु जहन्ना दोउदही मुहूर्तार्धं तु जघन्या
पलियमसंखभागमब्भहिया। द्वयुदधिपल्यासङ्ख्यभागधिका। उक्कोसा होइ ठिई
उत्कृष्टा भवति स्थिति: नायव्वा तेउलेसाए॥ ज्ञातव्या तेजोलेश्यायाः ॥
૩૭. તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org