________________
ઉત્તરઝયણાણિ
२२. निर्द्धधसपरिणामो
निस्संसो अजिइंदिओ । जोगमा
किहलेसं तु परिणमे ||
२३. इस्साअमरिसअतवो
अविज्जमाया अहीरिया । द्धी ओसे य सढे पमत्ते रसलोलुए सायगवेसए य ॥
२४. आरंभाओ अविरओ खुद्द साहस्सिओ नरो । जोगसमाउत्त
नीले तु परिणमे ॥
२५. वंके वंकसमायारे
नियडिले अणुज्जुए। पलिउंचग ओहिए मिच्छदिट्ठी अणारिए ||
२६. उप्फालगदुद्रुवाई य
तेणे यावि य मच्छरी । एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे ॥
२७. नीयावित्ती अचवले
अमाई अकुहले । विणीयविणए दंते । जोगवं उवहाणवं ॥
२८. पियधम्मे दढधम्मे
वज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो ते तु परिणमे ॥
२९. पयणुक्कोहमागे य
मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ॥
Jain Education International
निश्शङ्कपरिणाम: नृशंसोऽजितेन्द्रियः । एतद्योगसमायुक्तः
कृष्णलेश्यां तु परिणमेत् ॥
ईर्ष्याऽमर्षातपः
अविद्या मायाऽड्रीकता च । द्धिः प्रदोषश्च शठः प्रमत्तो रसलोलुपः सातगवेषकश्च ॥
आरम्भादविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तो नीललेश्यां तु परिणमेत् ॥
वक्रो वक्रसमाचारः निकृतिमान् अनृजुकः । परिकुंचक औषधिकः मिथ्यादृष्टिरनार्यः ॥
८६८
उत्प्रादुष्टवादीच स्तेनश्चापि च मत्सरी । एतद्योगसमायुक्तः कापोतलेश्यां तु परिणमेत् ॥
नीर्वृत्तिरचपल:
अमायी अकुतूहल: । विनीतविनयः दान्तः योगवानुपधानवान् ॥
प्रियधर्मा दृढधर्मा वर्ण्य भीरुर्हितैषकः ।
एतद्योगसमायुक्तः तेजोलेश्यां तु परिणमेत् ॥
प्रतनुको धमानश्च मायालोभश्च प्रतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा
योगवानुपधानवान् ॥
अध्ययन-३४ : लो २३-२८
૨૨.લૌકિક અને પારલૌકિક દોષોની શંકાથી રહિત मनवाणी होय, नृशंस", अभितेन्द्रिय होय - ४ भा બધાથી યુક્ત હોય, તે કૃષ્ણ લેશ્યામાં પરિણત થાય छे.
૨૩.જે મનુષ્ય ઈર્ષ્યાળુ હોય, કદાગ્રહી હોય, અતપસ્વી होय, अज्ञानी होय, मायावी होय, निर्स४४ होय, गृद्ध होय, प्रद्वेष पुरनार होय, शठ होय, प्रमत्त होय, रस- सोलुप होय, सुजनो गवेष होय,
૨૪.આરંભમાં અવિરત હોય, ક્ષુદ્ર હોય, વગર વિચાર્યું કાર્ય કરનાર હોય— જે આ બધાંથી યુક્ત હોય, તે નીલ
લેશ્યામાં પરિણત થાય છે.
૨૫.જે મનુષ્ય વચનમાં વક્ર હોય, આચરણમાં વક્ર હોય, માયાવી હોય, સરળતા રહિત હોય, પોતાના દોષો છુપાવતો હોય, છદ્મનું આચરણ કરતો હોય, भिध्यादृष्टि होय, अनार्य होय,
૨૬.હાંસી કરનારો હોય, દુષ્ટ વચન બોલનારો હોય, ચોર હોય, મત્સરી હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે કાપોત લેશ્યામાં પરિણત થાય છે.
૨૭.જે મનુષ્ય નમ્ર વર્તાવ કરતો હોય, અચપળ હોય, માયારહિત હોય, કુતૂહલ વિનાનો હોય, વિનય-નિપુણ होय, छान्त होय, समाधि-युक्त होय, उपधान (श्रुत 'અધ્યયન કરતી વેળાએ તપ કરનાર હોય),
૧૨
૨૮.ધર્મમાં પ્રેમ રાખતો હોય, ધર્મમાં દઢ હોય, પાપભીરુ होय, ' ૧૩ હિત ઈચ્છનારો હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે તેજોલેશ્યામાં પરિણત થાય छे.
૨૯.જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, જે પ્રશાંત ચિત્તવાળો હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, સમાધિ-યુક્ત હોય, ઉપધાન કરનાર
होय,
For Private & Personal Use Only
www.jainelibrary.org