________________
રથનેમીય
૫૪૩
अध्ययन-२२ : यो १५-२१
१५. जीवियंतं तु संपत्ते
मंसट्ठा भक्खियव्वए। पासेत्ता से महापन्ने सारहिं इणमब्बवी॥
जीवितान्तं तु सम्प्राप्तान् मांसार्थं भक्षयितव्यान्। दृष्ट्वा स महाप्रज्ञः सारथिमिदमब्रवीत् ।।
૧૫.તેઓ મરણાસન્ન દશાને પ્રાપ્ત હતાં અને માંસાહારી
માટે ૧૭ ખાવા માટે રાખેલા હતાં. તેમને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ટનેમિએ સારથિને આ પ્રમાણે धु
૧૬ ‘સુખની ચાહના રાખનારા આ સર્વ પ્રાણીઓ શા
માટે આ વડા અને પાંજરામાં રંધાયેલાં છે?”
१६.कस्स अट्ठा इमे पाणा
एए सव्वे सुहेसिणो। वाडेहिं पंजरेहिं च सन्निरुद्धा य अच्छहिं?॥
कस्यार्थादिमे प्राणा एते सर्वे सुखैषिणः। वाटैः पञ्जरैश्च सनिरुद्धाश्च आसते?॥
१७. अह सारही तओ भणइ
एए भद्दा उ पाणिणो। तुझं विवाहकज्जंमि भोयावेउं बहुं जणं॥
अथ सारथिस्ततो भणति एते भद्रास्तु प्राणिनः। तव विवाहकार्ये भोजयितुं बहुं जनम् ॥
૧૭, સારથિએ કહ્યું-“આ ભદ્ર૧ પ્રાણીઓ તમારા
વિવાહકાર્યમાં ઘણા લોકોને ખવડાવવા માટે અહીં રુધી. રાખવામાં આવ્યા છે.'
१८. सोऊण तस्स वयणं
बहुपाणिविणासणं चिंतेड़ से महापन्ने साणुक्कोसे जिएहि उ॥
श्रुत्वा तस्य वचनं बहुप्राणिविनाशनम्। चिन्तयति स महाप्रज्ञः सानुक्रोशो जीवेषु तु ॥
૧૮.સારથિનું ઘણાં જીવોના વધનું પ્રતિપાદક વચન સાંભળી
જીવો પ્રત્યે કરુણાધારી તે મહાપ્રજ્ઞ અરિષ્ટનેમિએ वियाथु
૧૯. “જો મારા નિમિત્તે આ ઘણાં બધાં જીવોનો વધ થવાનો
હોય તો તે પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય.'
१९. जइ मज्झ कारणा एए
हम्मिहिंति बहू जिया। न मे एयं तु निस्सेसं परलोगे भविस्सई॥
यदि मम कारणादेते हनिष्यन्ते बहवो जीवाः। न मे एतत्तु निःश्रेयसं परलोके भविष्यति ॥
૨૦.તે મહાયશસ્વી અરિષ્ટનેમિએ બે કુંડળ, કંદોરો અને
બધાં આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં. ૨૪
२०. सो कुंडलाण जुयलं
सुत्तगं च महायसो। आभरणाणि य सव्वाणि सारहिस्स पणामए ।।
स कुण्डलयोयुगलं सूत्रकं च महायशाः। आभरणानि च सर्वाणि सारथये अर्पयति ॥
२१. मणपरिणामे य कए
देवा य जहोइयं समोइण्णा। सव्वड्डीए सपरिसा निक्खमणं तस्स काउंजे॥
मनःपरिणामश्च कृतः देवाश्य यथाचितं समवतीर्णाः । सर्वा सपरिषदः निष्क्रमणं तस्य कर्तुं 'जे' ॥
૨૧. અરિષ્ટનેમિના મનમાં જેવી નિષ્ક્રમણ (દીક્ષા)ની
ભાવના થઈ કે તરત જ તેમનો નિષ્ક્રમણ-મહોત્સવ કરવા માટે ઔચિત્ય અનુસાર દેવતાઓ આવ્યા. તેમનો સમસ્ત વૈભવ અને તેમની પરિષદો તેમની સાથે હતી.
२२. देवमणुस्सपरिवुडो देवमनुष्यपरिवृतः
सीयारयणं तओ समारूढो।। शिबिकारनं ततः समारूढः । निक्खमिय बारगाओ निष्कम्य द्वारकात: वययंमि ट्रिओ भगवं॥ रैवतके स्थितो भगवान् ॥
૨૨.દેવો અને મનુષ્યોથી ઘેરાયેલા ભગવાન અરિષ્ટનેમિ
શિબિકા-રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી તેઓ રૈવતક (ગિરનાર) પર્વત પર સ્થિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org