________________
ઉત્તરઝયણાણિ
५४४
अध्ययन-२२ : दो २२-२८
२३. उज्जाणं संपत्तो
उद्यानं सम्प्राप्तः ओइण्णो उत्तिमाओसीयाओ। अवतीर्णः उत्तमाया: शिबिकातः । साहस्सीए परिवुडो साहस्रया परिवृतः अह निक्खमई उचित्ताहिं॥ अथ निष्कामति तु चित्रायाम् ।।
૨૩.અરિષ્ટનેમિ સહસ્રામ્રવન ઉદ્યાનમાં પહોચી ઉત્તમ
શિબિકામાંથી નીચે ઉતર્યા. તેમણે એક હજાર મનુષ્યો સાથે ચિત્રા નક્ષત્રમાં નિષ્ક્રમણ કર્યું.
२४.अह से सुगंधगंधिए
तुरियं मउयकंचिए। सयमेव लुचई केसे पंचमट्टीहिं समाहिओ॥
अथ स सुगन्धिगन्धिकान् त्वरितं मृदुककुंचितान्। स्वयमेव लुंचति केशान् पंचमुष्टिभिः समाहितः ॥
૨૪.સમાહિત અરિષ્ટનેમિએ સુગંધથી સુવાસિત સુકોમળ
અને વાંકડિયા કેશનો પંચમુષ્ટિ વડે પોતાની જાતે જ તરત લોચ કર્યો.
२५. वासुदेवो च णं भणइ
लुत्तकेसं जिइंदियं। इच्छियमणोरहे तुरियं पावसू तं दमीसरा !॥
वासुदेवश्चमं भणति लुप्तकेशं जितेन्द्रियम्। ईप्सितमनोरथं त्वरितं प्राप्नुहि त्वं दमीश्वर ! ।।
૨૫.વાસુદેવે કુંચિત કેશ અને જીતેન્દ્રિય એવા અરિષ્ટનેમિને
કહ્યું–‘દમીશ્વર ! તમે પોતાના ઈચ્છિત મનોરથો શીઘ प्रात रो.
२६.तमे शान., शन, यारित्र, शान्ति भने मुतिमा १५ो.'
२६. नाणेणं दंसणेणं च
चरित्तेण तहेव य। खंतीए मुत्तीए वड्डमाणो भवाहि य॥
ज्ञानेन दर्शनेन च चारित्रेण तथैव च। क्षान्त्या मुक्त्या वर्धमानो भव च ॥
૨૭.આ રીતે રામ, કેશવ, દસાર તથા બીજા ઘણા લોકો
અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરીમાં પાછા ફર્યા.
२७. एवं ते रामकेसवा
दसारा य बहू जणा। अरिटुणेमि वंदित्ता अइगया बारगापुरिं॥
एवं तौ रामकेशवौ दशाराश्च बहवो जनाः। अरिष्टनेमि वन्दित्वा अतिगता द्वारकापुरीम् ॥
२८. सोऊण रायकन्ना
पव्वज्जं सा जिणस्स उ। नीहासा य निराणंदा सोगेण उसमुत्थया ।
श्रुत्वा राजकन्या प्रव्रज्यां सा जिनस्य तु। निर्हासा च निरानन्दा शोकेन तु समवस्तृता ॥
૨૮.અરિષ્ટનેમિની પ્રવ્રજયાની વાત સાંભળી રાજકન્યા
રાજીમતી પોતાનાં હાસ્ય અને આનંદને ખોઈ બેઠી. તે શોકથી સ્તબ્ધ બની ગઈ.
२९. राईमई विचिंतेइ धिरत्थु मम जीवियं । जा हं तेण परिच्चत्ता सेयं पव्वइउं मम ॥
राजीमती विचिन्तयति धिगस्तु मम जीवितम्। याऽहं तेन परित्यक्ता श्रेयः प्रव्रजितुं मम॥
ર૯.રાજીમતીએ વિચાર્યું–મારા જીવનને ધિક્કાર છે, કે જે
હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્ત છું. હવે મારા માટે પ્રવ્રજિત થવું એ જ શ્રેયસ્કર છે.
३०. अह सा भमरसन्निभे
कुच्चफणगपसाहिए। सयमेव लुचई केसे धिइमंता ववस्सिया॥
अथ सा भ्रमरसन्निभान् कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुंचति केशान् धृतिमती व्यवसिता॥
30.धीर तथा इत-निश्चयरामतीमे सने इस વડે સમારેલા ભ્રમર જેવા કાળા કેશોનો પોતાની જાતે ४ सोयो .२८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org