________________
ચરણ-વિધિ
૮૧૧
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૮-૨૯
(૭) વારંવાર પ્રત્યાખ્યાન કરી ખાવું. (૮) એક મહિનાની અંદર એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. (૯) એક મહિનાની અંદર ત્રણ ઉદક-લેપ લગાવવા. (૧૦) એક મહિનામાં ત્રણ વાર માયાનું સેવન કરવું. (૧૧) રાજ-પિંડનું ભોજન કરવું. (૧૨) જાણી જોઈને પ્રાણાતિપાત કરવો. (૧૩) જાણી જોઈને મૃષાવાદ બોલવો. (૧૪) જાણી જોઈને અદત્તાદાન લેવું. (૧૫) જાણી જોઈને અંતર-રહિત (સચિત્ત) પૃથ્વી ઉપર સ્થાન કે નિષઘા કરવી. (૧૬) જાણી જોઇને સચિત્ત પૃથ્વી પર તથા સચિત્ત શિલા પર, ઉધઈવાળા લાકડા પર, શયા કે નિષઘા કરવી. (૧૭) જીવ સહિત, પ્રાણ સહિત, બીજ સહિત, હરિત સહિત, ઉસિંગ સહિત, લીલ-ફૂલ, કીચડ તથા
કરોળિયાના જાળાવાળી કે એવા જ પ્રકારની અન્ય જમીન ઉપર બેસવું, સૂવું અને સ્વાધ્યાય કરવો.
છાલનું ભોજન, પ્રવાળનું ભોજન, પુષ્પનું ભોજન, ફૂલનું ભોજન કરવું. (૧૮) જાણીજોઇને મૂળનું ભોજન, કંદનું ભોજન, હરિતનું ભોજન કરવું. (૧૯) એક વર્ષમાં દસ ઉદક-લેપ કરવા. (૨૦) એક વર્ષમાં દસ વાર માયા-સ્થાનનું સેવન કરવું.
(૨૧) સચિત્ત જળથી લિપ્ત હાથો વડે વારંવાર અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય લેવું તથા ખાવું. જુઓ – સમવાઓ, સમવાય ૨૧; દશાશ્રુતસ્કંધ, દશા ૨. ૨૮. બાવીસ પરીષહો (વાવીયા, પરીસ)
જુઓ– અધ્યયન ૨. ૨૯. સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયન....માં (વીસ સૂયા)
સૂત્રકૃતાંગના બે વિભાગ છે – (૧) પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે અને (૨) બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે. ત્રેવીસ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે – (૧) સમય (૭) કુશીલ-પરિભાષિત (૧૩) યથાતથ્ય (૧૯) આહાર-પરિજ્ઞા (૨) વૈતાલિક (2) વીર્ય
(૧૪) ગ્રન્થ (૨૦) અપ્રત્યાખ્યાન-પરિજ્ઞા (૩) ઉપસર્ગ-પરિજ્ઞા (૯) ધર્મ
(૧૫) યમક
(૨૧) અનગાર-શ્રુત (૪) સ્ત્રી-પરિજ્ઞા (૧૦) સમાધિ (૧૬) ગાથા (૨૨) આદ્રકુમારીય (૫) નરક-વિભક્તિ (૧૧) માર્ગ (૧૭) પુંડરીક (૨૩) નાલંદીય (૬) મહાવીર-સ્તુતિ (૧૨) સમવસરણ (૧૮) ક્રિયા-સ્થાન જુઓ–સમવાઓ, સમવાય ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org