________________
ઉત્તરજ્જયણાણિ
૮૧૦
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૫-૨૭
૨૫. ઓગણીસ જ્ઞાતા અધ્યયનો....માં (રાય )
જ્ઞાતાના ૧૯ અધ્યયનો આ પ્રમાણે છે – (૧) ઉલ્લિત-જ્ઞાત (૯) તુંબ
(૧૧) દાવદ્રવ (૧૬) અવરકંકા (૨) સંઘાટ (૭) રોહિણી
(૧૨) ઉદક જ્ઞાત (૧૭) આકીર્ણ (૩) અંડ (૮) મલ્લી
(૧૩) મંડૂક (૧૮) સુંસમાં (૯) માકંદી (૧૪) તેલી (૧૯) પુંડરીક-જ્ઞાત. (૫) સેલક (૧૦) ચંદ્રિકા (૧૫) નંદીકલ જુઓ– સમવાઓ, સમવાય ૧૯. ૨૬. વીસ અસમાધિ-સ્થાનોમાં (કાજુ ય સમાgિu) વીસ અસમાધિ-સ્થાન આ પ્રમાણે છે – (૧) ધમ ધમ કરતાં ચાલવું.
(૧૧) વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. (૨) પ્રમાર્જન કર્યા વિના ચાલવું. (૧૨) અનુત્પન્ન નવા નવા કલહો ઉત્પન્ન કરવા. (૩) અવિધિપૂર્વક પ્રમાર્જન કરી ચાલવું. (૧૩) અપશમિત અને ક્ષમિત જૂના કલહોની ઉદીરણા કરવી. (૪) પ્રમાણથી વધુ શવ્યા, આસન વગેરે રાખવાં. (૧૪) સરસ્ક હાથ-પગનો ઉપયોગ કરવો. (૫) રાત્મિક સાધુઓનો પરાભવ – તિરસ્કાર (૧૫) અકાળે સ્વાધ્યાય કરવો.
કરવો, તેમની સામે મર્યાદા-રહિત બોલવું. (૧૬) કલહ કરવો. (૬) સ્થવિરોનો ઉપઘાત કરવો. (૧૭) રાત્રીએ જોરથી બોલવું. (૭) પ્રાણીઓનો ઉપઘાત કરવો. (૧૮) ઝંઝા (ખટપટ) કરવી. (૮) પ્રતિક્ષણ ક્રોધ કરવો.
(૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ભોજન કરવું. (૯) અત્યંત ક્રોધ કરવો.
(૨૦) એષણા-સમિતિ રહિત હોવું. (૧૦) પરોક્ષે અવર્ણવાદ બોલવો.
જુઓ– સમવાઓ, સમવાય ૨૦; દશાશ્રુતસ્કંધ, દશા ૧. ૨૭. એકવીસ પ્રકારના શબલ દોષો..માં (વીસ સબન્ને) શબલ (ચારિત્રને કલંકયુક્ત કરનાર) દોષો એકવીસ છે–
(૧) હસ્ત-કર્મ કરવું. (૨) મૈથુનનું પ્રતિસેવન કરવું. (૩) રાત્રિભોજન કરવું. (૪) આધા-કર્મ આહાર કરવો. (૫) સાગારિક (શયાતર) પિંડ ખાવો. (૬) દેશિક, ક્રીત કે સામે લાવીને આપવામાં આવનાર ભોજન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org