________________
ચરણ-વિધિ
૮૦૯
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૩-૨૪
૨૩. સત્તર પ્રકારના અસંયમમાં (સંગમ) અસંયમના ૧૭ પ્રકાર આ પ્રમાણે છે – (૧) પૃથ્વીકાય - અસંયમ
(૧૨) ઉપેક્ષા-અસંયમ – સંયમની ઉપેક્ષા અને (૨) અકાય - અસંયમ
અસંયમમાં વ્યાપાર. (૩) તેજસકાય – અસંયમ
(૧૩) અપહૃત્ય-અસંયમ – ઉચ્ચાર વગેરેનું અવિધિપૂર્વક (૪) વાયુકાય – અસંયમ
પરિષ્ઠાન કરવાથી થનાર અસંયમ, (૫) વનસ્પતિકાય – અસંયમ
(૧૪) અપ્રમાર્જન-અસંયમ – પાત્ર વગેરેનું અપ્રમાર્જન કે (૬) કીન્દ્રિય - અસંયમ
અવિધિપૂર્વક પ્રમાર્જન કરવાથી થનાર અસંયમ. (૭) ત્રીન્દ્રિય - અસંયમ
(૧૫) મન-અસંયમ – અકુશળ મનની ઉદીરણા. (૮) ચતુરિન્દ્રિય - અસંયમ
(૧૬) વચન-અસંયમ – અકુશળ વચનની ઉદીરણા. (૯) પંચેન્દ્રિય - અસંયમ
(૧૭) કાય-અસંયમ – અકુશળ કાયાની ઉદીરણા. (૧૦) અજીવકાય – અસંયમ (૧૧) પ્રેક્ષા-અસંયમ – અપ્રતિલેખન કે
અવિધિ પ્રતિલેખનથી થનાર અસંયમ, જુઓ– સમવાઓ, સમવાય ૧૭. ૨૪. અઢાર પ્રકારના બ્રહ્મચર્ય..માં (વંધ્ય) બ્રહ્મચર્યના અઢાર પ્રકાર આ પ્રમાણે છે –
દારિક (મનુષ્ય, તિર્યંચ સંબંધી) કામ-ભોગોનું (૧) મનથી સેવન ન કરે, (૨) મનથી સેવન ન કરાવે અને (૩) સેવન કરનારનું મનથી અનુમોદન પણ ન કરે.
દારિક કામ-ભોગોનું (૪) વચનથી સેવન ન કરે, (૫) વચનથી સેવન ન કરાવે અને (૬) સેવન કરનારનું વચનથી અનુમોદન પણ ન કરે.
ઔદારિક કામ-ભોગોનું (૭) કાયાથી સેવન ન કરે (૮) કાયાથી સેવન ન કરાવે અને (૯) સેવન કરનારનું કાયાથી અનુમોદન પણ ન કરે.
| દિવ્ય (દેવ-સંબંધી) કામ-ભોગોનું (૧૦) મનથી સેવન ન કરે, (૧૧) મનથી સેવન ન કરાવે અને (૧૨) સેવન કરનારનું મનથી અનુમોદન પણ ન કરે. | દિવ્ય કામ-ભોગોનું (૧૩) વચનથી સેવન ન કરે, (૧૪) વચનથી સેવન ન કરાવે અને (૧૫) સેવન કરનારનું વચનથી અનુમોદન પણ ન કરે.
દિવ્ય કામ-ભોગોનું (૧૬) કાયાથી સેવન ન કરે, (૧૭) કાયાથી સેવન ન કરાવે અને (૧૮) સેવન કરનારનું કાયાથી અનુમોદન પણ ન કરે.
જુઓ– સમવાઓ, સમવાય ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org