________________
ટિપ્પણ અધ્યયન ૨૭: ખલુંકીય
૧. ગગંગોત્રીય (m)
આનાં બે સંસ્કૃત રૂપ છે–“Tr’ અને ‘ય’. ગર્ગ વ્યક્તિવાચી શબ્દ છે અને ગાય્ ગોત્રસંબંધી, શાન્તાચાર્યો આનું સંસ્કૃત રૂપ “ITઆપીને તેનો અર્થ “Trfસત્ર:' કર્યો છે. નેમિચન્દ્ર આને “શબ્દ માનીને “નામ' એવો અર્થ કર્યો છે.' સ્થાનાંગસૂત્રમાં ગૌતમ-ગોત્ર અંતર્ગત ગર્ગ-ગોત્રનો ઉલ્લેખ થયો છે. એટલા માટે શાત્ત્વાચાર્યવાળો અર્થ જ સંગત જણાય છે. સરપેન્ટિયરે લખ્યું છે–આ ‘’ શબ્દ અતિ પ્રાચીન છે અને વૈદિક સાહિત્યમાં તેનો પ્રયોગ થયો છે. તેના નિકટના શબ્દો ગાર્ગી અને ગાર્ગ્યુ પણ બ્રાહ્મણ યુગમાં સુવિદિત હતા. સંભવ છે કે તે સમયમાં ગર્ગ નામવાળો કોઈ બ્રાહ્મણ મુનિ થઈ ગયો હોય અને જૈનોએ તે નામનું અનુકરણ કરી પોતાના સાહિત્યમાં તેનો પ્રયોગ કર્યો હોય. ઉત્તરાધ્યયનમાં આવેલા કપિલ” વગેરે શબ્દના વિષયમાં પણ આમ જ બન્યું છે. પરંતુ બ્રાહ્મણ લોકો જૈન-શાસનમાં પ્રવ્રજિત થતા હતા. એટલા માટે બ્રાહ્મણ મુનિના નામનું અનુકરણ કરી આ અધ્યયન લખવામાં આવ્યું. આ અનુમાન માટે કોઈ પુષ્ટ આધાર મળતો નથી. ૨. સ્થવિર (ર)
શાન્તાચાર્યે fથરારા પુપ થરો’ના આધારે આનો અર્થ “ધર્મમાં અસ્થિર વ્યક્તિઓને સ્થિર કરનાર’ કર્યો છે. દશવૈકાલિક (ા ૪ ૧)ની ચૂર્ણિમાં વિરનો અર્થ ‘ગણધર' કરવામાં આવ્યો છે. પરંતુ અહીં તે અર્થ નથી. કેમ કે આની પહેલાંનો શબ્દ Tળ છે. સાધારણ રીતે જે મુનિ પ્રવ્રયા અને વયમાં વૃદ્ધ હોય છે તેમને “સ્થવિરકહેવામાં આવે છે. મુનિને માટે ‘સ્થવિર-કલ્પ' નામે આચાર-વિશેષનો પણ ઉલ્લેખ મળે છે જેનો અર્થ છે “ગચ્છમાં રહેનારા મુનિઓનો આચાર'. ૩. ગણધર (m)
આના મુખ્યત્વે બે અર્થ છે-તિર્થંકરના પ્રમુખ શિષ્ય અને અનુપમ જ્ઞાન આદિના ધારક આચાર્ય." ૪. વિશારદ (વિસાર)
ચૂર્ણિકાર અનુસાર આનો અર્થ છે-ઉપકરણોનો સંગ્રહ અને પરસ્પર ઉપગ્રહ કરવામાં કુશળ વ્યક્તિ છે
બૃહદ્રવૃત્તિમાં આનો મૂળ અર્થ છે-બધાં શાસ્ત્રોમાં કુશળ, બહુશ્રુત તથા વૈકલ્પિક અર્થ ચૂર્ણિની સમાન છે. પ. તે ગુણોથી આકીર્ણ, ગણીપદ પર સ્થિત (માફvo fભાવHિ)
ચૂર્ણિકારે “આજે નિભાવનિનો સમન્વિત અર્થ કર્યો છે–ગણિભાવ પ્રત્યે આકીર્ણ. તાત્પર્યાર્થ છે-આચાર્યના ગુણોથી
યુક્ત.
વૃત્તિકારે બંનેને સ્વતંત્ર માની આકર્ણનો અર્થ–આચારસંપદા, શ્રુતસંપદા વગેરે આચાર્યના ગુણોથી પરિપૂર્ણ એવો કર્યો
૧. (ક) વૃત્તિ , પત્ર ૨૫૦: “પાર્થ:' સપત્ર:
(ખ) સુવવધા, પત્ર રદ્દ : : નામ | ૨. ठाणं ७। ३२ : जे गोयमा ते सत्तविधा पं.तं.-ते
गोयमा, ते गग्गा, ते भारदा, ते अंगिरसा,ते सक्कराभा,
ते भक्खराभा, ते उदत्ताभा। 3. The Uttaradhyayana Sutra, p. 372. ૪. વૃત્તિ , પત્ર ૫૫૦I ૫. ૩માર્યવૂળ : થેરો પુOT Tદો 1
૬. બૃવૃત્તિ, પત્ર ૫૫૦ : TU-TUTHપૂર્દ ધારત
आत्मन्यवस्थापयतीति गणधरः । उत्तराध्ययन चूर्णि, पृ. २७० : विशारदहेतोः, संग्रहोपग्रहकुशल: રૂત્યર્થ: . बृहद्वृत्ति, पत्र ५५० : विशारद:-कुशलः सर्वशास्त्रेषु संग्रहोपग्रहयो । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २७० : गणिभावं प्रति आकीर्णः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org