SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ જ્ઞાનાર્ણવ, (૨૮ । ૧૦) પર્યંકાસન, અર્રુપર્યંકાસન, વજ્રાસન, વીરાસન, સુખાસન, પદ્માસન અને કાયોત્સર્ગ. યોગશાસ્ત્ર (૪૪૧૨૪) પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટુકાસન, ગોદોહિકાસન અને કાર્યોત્સર્ગ. પ્રવચનસારોદ્વાર, (૫૮૩-૫૮૫) ઉત્તાનશયન, પાર્શ્વશયન, નિષદ્યા, કાયોત્સર્ગ, ઉત્કટુક, લગંડશયન, દંડાયતાસન, ગોદોહિકાસન, વીરાસન અને આમકુબ્જે. અમિતગતિ શ્રાવકાચાર (૮) ૪૫-૪૮) પદ્માસન, પર્યંકાસન, વીરાસન, ઉત્કટુકાસન અને ગવાસન. નિષદ્યાના ભેદ નીચે મુજબ પ્રાપ્ત છે : સ્થાનાંગ (૫) ૫૦) ઉત્કટુકા ગો-દોહિકા ૧૮૩ નિષ્પન્ન આતાપના બૃહત્કલ્પ ભાષ્ય (ગાથા ૫૯૫૩) સમપાદપુતા ગો-નિષધિકા સમપાદપુતા હસ્તિડિકા પર્યંકા પર્યંકા અર્ધપર્યંકા અર્ધપર્યંકા ઔપાતિક (સૂત્ર ૩૬, વૃત્તિ પૃ. ૭૫, ૭૬)માં આતાપનાસનના ભેદ-પ્રભેદ આ પ્રકારે મળે છે ઃ આતાપનાસન Jain Education International અનિષ્પન્ન આતાપના અધોમુખશયન પાર્શ્વશયન ઉત્તાનશયન ગો-દોહિકાસન ઉત્કટુંકાસન પર્યંકાસન ૧૦. (શ્લોક ૨૮) ओवाइयं, सूत्र ३७ : से किं तं पडिसंलीणया ? पड़िसंलीणया चडव्विहा पण्णत्ता, तंजहा- इंदिय पंडिस लीणया અધ્યયન-૩૦ : ટિપ્પણ ૧૦ આશ્લોકમાંછટ્ઠા બાહ્ય-તપની પરિભાષા કરવામાં આવી છે. આઠમા શ્લોકમાં બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર ‘સંલીનતા’ કહેવામાં આવ્યો છે અને આ શ્લોકમાં તેનું નામ ‘વિવિક્ત-શયનાસન’ છે. ભગવતી (૨૫/૫૫૮)માં છઠ્ઠો પ્રકાર ‘પ્રતિસંલીનતા’ છે. તત્ત્વાર્થસૂત્ર (૯-૧૯)માં વિવિક્ત-શયનાસન બાહ્ય-તપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્યતપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર છે. આ રીતે કેટલાક ગ્રંથોમાં સંલીનતા કે પ્રતિસંલીનતા અને કેટલાક ગ્રંથોમાં વિવિક્ત-શય્યાસન કે વિવિક્ત-શય્યાનો પ્રયોગ થયેલો જોવા મળે છે. પરંતુ ઔપપાતિકના આધારે એમ કહી શકાય કે મૂળ શબ્દ ‘પ્રતિસંલીનતા’ છે. વિવિક્ત-શયનાસન તેનો જ એક અવાંતર ભેદ છે. પ્રતિસંલીનતા ચાર પ્રકારની હોય છે – (૧) ઇન્દ્રિય-પ્રતિસંલીનતા, (૨) કષાય-પ્રતિસંલીનતા, (૩) યોગ-પ્રતિસંલીનતા અને (૪) વિવિક્ત-શયનાસન-સેવન. ૧. ઊર્ધ્વસ્થિત આતાપના For Private & Personal Use Only હસ્તિફ્રિકા એકપાદિકા સમપાદિકા कसायपडिसंलीणया जोगपडि-संलीणया विवित्तसयणासणसेवणया । www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy