________________
જીવાજીવવિભક્તિ
(૧૦) અહિચ્છત્રક- ફીકા રંગનો.
(૧૧) કૂર્મ – ખરબચડો – જેની ઉપર નાની નાની ટપકી ઊઠી હોય.
(૧૨) પ્રતિકૂર્ય – ડાઘી — જેના પર ધાબા પડ્યા હોય. (૧૩) સુગંધિકૂર્ત – મગ જેવા રંગનો.
(૧૪) ક્ષી૨૫ક – દૂધ જેવા રંગનો.
-
(૧૫) શુક્તિસૂર્ણક – ચિત્રિત – ઘણા રંગોના મિશ્રણવાળો.
(૧૬) શિલાપ્રવાલક – પ્રવાલક - અર્થાત્ મૂંગા જેવા રંગનો. (૧૭) પુલક – જે વચમાં કાળો હોય.
(૧૮) શુક્રપુલક – જે વચમાં સફેદ હોય.
=
સૌનાધિક્ (સં. સૌન્ધિન) – માણિક્ય. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં માણિક્યની પાંચ જાત બતાવવામાં આવી છે. તેમાં આ પ્રથમ જાતિનો છે. સૌગન્ધિક નામે કમળની જેવા થોડા નીલા રંગની છાયાવાળા લાલરંગનો હોવાથી તેને ‘સૌગન્ધિક’ કહેવામાં આવે છે.૧
ર.
૯૩૭
૧. कौटलीय अर्थशास्त्र, २।११।२९ : सौगन्धिकः पद्मरागोऽनवद्यरागाः पारिजातपुष्पको बालसूर्यकः ।
એજન, ર। શ્। ૨૧ : વૈસૂર્ય ઉત્પન્નવળ: શિરીષપુષ્પ उदकवर्णो वंशरागः शुकपत्रवर्णः पुण्यरागो गोमूत्रको गोमेदकः ।
सिरि रयणपरिक्खा, पयरण ५१ :
૩.
વેનિ—વૈસૂર્ય. આ આઠ પ્રકારનો હોય છે—
(૧) ઉત્પલવર્ણ – લાલ કમળ જેવા રંગવાળો,
(૨) શિરીષપુષ્પક – શિરીષના ફૂલ જેવા રંગવાળો,
(૩) ઉદકવર્ણ – પાણી જેવા સ્વચ્છ રંગવાળો,
'
(૪) વંશરાગ – વાંસના પાંદડા જેવા રંગવાળો,
(૫) શુકપત્રવર્ણ – પોપટની પાંખ જેવા લીલા રંગવાળો,
(૬) પુષ્યરાગ – હળદર જેવા પીળા રંગવાળો,
(૭) ગોમૂત્રક – ગૌમૂત્ર જેવા રંગવાળો,
(૮) ગોમેદક – ગોરોચન જેવા રંગવાળો,
રયણપરિક્ખામાં પણ આની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. પાણિનિ ભાષ્ય અનુસાર આ બાલવાય પર્વતમાં પેદા થતો. વિદૂરનગરમાં મણિયારો તેને ઘડતા, તેથી તે ‘વૈદૂર્ય’ નામે પ્રસિદ્ધ થયો.૪
નત ંતે—જલકાન્ત. આનો અર્થ ‘ઉદક વર્ણ’ છે.૫ કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર આ વૈડૂર્યનો એક પ્રકાર છે.
સૂરજતે-સૂર્યકાન્ત. સૂર્ય-કિરણોનો સ્પર્શ થતાં આગ ઓકવા માંડતો મણિ. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં આને સ્ફટિકનો એક ભેદ માનવામાં આવ્યો છે.
Jain Education International
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫
૪.
૫.
૬.
૩.
रयणायरस मज्झे, कुवियगयनामजण चउतत्थ ।
चइमुरनगे जायइ, वड्डुज्जं वंसपत्तासं ॥
पाणिनि भाष्य, ४ । ३ । ८४ ।
मूलाचार, ५।११।
कौटलीय अर्थशास्त्र, २ । ११ । २९ ।
कौटलीय अर्थशास्त्र, २। ११ । २९ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org