SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. (માદા....વિઘ્નો) ‘માહળ’નો અર્થ છે—બ્રાહ્મણ. આ કુળના આધારે ક૨વામાં આવેલું નામકરણ છે. વિત્ર તે હોય છે જે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થઈને અધ્યયન-અધ્યાપન તથા આચાર-વ્યવહારમાં રત રહે છે. એક પ્રસિદ્ધ શ્લોક છે— વિપ્રની વ્યાખ્યા માટે જુઓ—શ્લોક નું ટિપ્પણ. ૨. યજનશીલ (નાયાર્ં) આનું સંસ્કૃત રૂપ છે—યાયાની. જે યજનશીલ હોય છે, યજ્ઞ કરવામાં અવશ્ય પ્રવૃત્ત હોય છે, તે યાયાજી કહેવાય છે. ૩. યમયજ્ઞ (નમનÁમિ) ટિપ્પણ અધ્યયન ૨૫ : યશીય ચૂર્ણિકારે આનો અર્થ યમયજ્ઞયમતુલ્ય યજ્ઞ એવો કર્યો છે, કેમ કે તેમાં જીવવધ થતો હોય છે. · વૃત્તિકારે આને વૈકલ્પિક અર્થ માનીને આનો મૂળ અર્થ યમયજ્ઞ—વ્રતયજ્ઞ કર્યો છે.' ગૃહસ્થાવસ્થાની અપેક્ષાએ યમયજ્ઞનો ચૂર્ણિસંમત અર્થ કરી શકાય છે અને મુનિ અવસ્થાની અપેક્ષાએ વૃત્તિકારનો મૂળ અર્થ કરી શકાય છે. વૈદિક પરંપરામાં પાંચ યજ્ઞો માનવામાં આવ્યા છે—ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ. યમયજ્ઞની તુલના ભૂતયજ્ઞ સાથે કરી શકાય છે. ૪. માર્ગગામી (મમ્મી) આના બે અર્થ મળે છે— (૧) સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર–આ ત્રિપદી માર્ગનો અનુગામી.૫ (૨) મુક્તિ પથનો અનુગામી. ૧. बृहद्वृत्ति, पत्र ५२२ । ૨. जन्मना ब्राह्मणो ज्ञेयः, संस्कारैर्द्विज उच्यते । विद्यया याति विप्रत्वं, त्रिभिः श्रोत्रिय उच्यते ॥ ૫. યજ્ઞ (નન્ન) યજ્ઞ વૈદિક પરંપરાનો આધાર છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞને સૌથી શ્રેષ્ઠ કર્મ કહેવામાં આવેલ છે. 3. ૪. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ર૬૮: નાયારૂં—યનનશીલઃ । (4) बृहद्वृत्ति, पत्र ५२२ : जायाइ त्ति अवश्यं यायजीति यायाजी । ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૨૬૮ : નયનન્નતિ ( યમ ) સુલ્યો यमयज्ञ: मारणात्मकः । Jain Education International बृहद्वृत्ति, पत्र ५२२ : यमाः - प्राणातिपातविरत्यादिरूपाः पञ्च त एव यज्ञो - भावपूजात्मकत्वात् विवक्षितपूजां प्रति ૫. ૬. ૭. यमयज्ञस्तस्मिन्... गार्हस्थ्यापेक्षया वैतद् व्याख्यायते ... तथ यम इव प्राण्युपसंहारकारितया यमः स चासौ यज्ञश्च यमयज्ञ अर्थाद् द्रव्ययज्ञस्तस्मिन् । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६८ : सम्यग्दर्शनादिमार्गगामी । बृहद्वृत्ति, पत्र ५२२ : मार्गगामी - मुक्तिपथयायी । शतपथ ब्राह्मण १।७।४।५ : यज्ञौ वै श्रेष्ठतमं कर्म । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy