SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ૯૨૫ અધ્યયન-૩૬ : શ્લોક ૨૫૫-૨૬૨ ૨૫૫. બારમા વર્ષે મુનિ કોટિ-સહિત(નિરંતર) આચાર્મ્સ ४२. ५छी ५६ 3 भासनी माहा२-त्याग(अनशन) २५५. कोडीसहियमायाम कट्ट संवच्छरे मुणी। मासद्धमासिएणं तु आहारेण तवं चरे॥ कोटिसहितमायाम कृत्वा संवत्सरे मुनिः। मासिकेनार्द्धमासिकेन तु आहारेण तपश्चरेत् ।। २५६. कंदप्पमाभिओगं कान्दी आभियोगी किब्बिसियं मोहमासुरत्तं च। किल्बिषिकी मोही आसुरत्वं च। एयाओ दुग्गईओ एता दुर्गतयः मरणम्मि विराहिया होंति ॥ मरणे विराधिका भवन्ति ।। ૨૫૬ કાંદર્પ ભાવના, આભિયોગી ભાવના, કિલ્વિષિકી ભાવના, મોહી ભાવના તથા આસુરી ભાવના – આ પાંચ ભાવનાઓ દુર્ગતિની હેતુભૂત છે. મૃત્યુના સમયે તે સમ્યગદર્શન વગેરેની વિરાધના કરે છે. ૨૭ २५७. मिच्छादंसणरत्ता सनियाणा हु हिंसगा। इय जे मरंति जीवा तेसिं पुण दुल्लहा बोही ॥ मिथ्यादर्शनरक्ताः सनिदानाः खलु हिंसकाः। इति ये म्रियन्ते जीवाः तेषां पुनर्दुर्लभा बोधिः ।। ૨૫૭.મિથ્યા-દર્શનમાં રક્ત, સનિદાન અને હિંસક દશામાં જે મરે છે, તેમના માટે પછી બોધિ ખૂબ દુર્લભ બની य छे. २५८. सम्मइंसणरत्ता सम्यग्दर्शनरताः अणियाणा सुक्लेसमोगाढा। अनिदाना: शुक्ललेश्यामवगाहाः। इय जे मरंति जीवा इति ये म्रियन्ते जीवाः सुलहा तेसिं भवे बोही ॥ सुलभा तेषां भवेद् बोधिः ॥ ૨૫૮. સમ્યગુ-દર્શનમાં રક્ત, અનિદાન અને શુક્લ લેશ્યામાં વર્તનારા જે જીવો મરે છે, તેમના માટે બોધિ સુલભ છે. २५९. मिच्छादसणरत्ता मिथ्यादर्शनरक्ताः सनियाणा कण्हलेसमोगाढा। सनिदानाः कृष्णलेश्यामवगाढाः । इय जे मरंति जीवा इति ये नियन्ते जीवाः तेसिं पुण दुल्लहा बोही ॥ तेषां पुनर्दुर्लभा बोधिः ॥ ૨ ૫૯ મિથ્યાદર્શનમાં રક્ત, સનિદાન અને કૃષ્ણ-લેશ્યામાં વર્તનાર જે જીવો મરે છે, તેમના માટે બોધિબહુ દુર્લભ બની જાય છે. २६०. जिणवयणे अणुरत्ता जिनवचने अनुरक्ताः जिणवयणंजे केंति भावेण। जिनवचनं ये कुर्वन्ति भावेन। अमला असंकिलिट्ठा अमला असंक्लिष्टा: ते होंति परित्तसंसारी ॥ ते भवन्ति परीतसंसारिणः॥ ૨૬).જે જિનવચનોમાં અનુરક્ત છે તથા જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને અસંક્લિષ્ટ બની પરીત-સંસારી (અલ્પ જન્મમરણવાળા) બની જાય છે. २६१. बालमरणाणि बहुसो बालमरणानि बहुशः अकाममरणाणिचेवयबहूण। अकाममरणानि चैव च बहूनि। मरिहिंति ते वराया मरिष्यन्ति ते वराकाः जिणवयणं जे न जाणंति॥ जिनवचनं ये न जानन्ति ।। ૨૬૧ જે પ્રાણી જિનવચનોથી પરિચિત નથી, તેઓ બિચારા मने पार पास-भ२९ तथा सम-भ२९५ ४२ता रहेशे. २६२. बहुआगमविण्णाणा बह्वागमविज्ञानाः समाहिउप्पायगा य गुणगाही। समाध्युत्पादकाश्च गुणग्राहिणः । एएण कारणेणं एतेन कारणेन अरिहा आलोयणं सोउं॥ अर्हा आलोचनां श्रोतुम् ॥ ૨૬ ૨.જે અનેક શાસ્ત્રોના વિજ્ઞાતા, આલોચના કરનારાના મનમાં સમાધિ ઉત્પન્ન કરનારા અને ગુણગ્રાહી હોય છે, તેઓ પોતાના આ જ ગુણોના કારણે આલોચના સાંભળવાના અધિકારી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy