SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝણાણિ ૯૨૪ अध्ययन-36 : Rs २४७-२५४ ૨૪૭,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. २४७. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्सओ॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ २४८. संसारत्था य सिद्धा य इइ जीवा वियाहिया। रूविणो चेवरूवी य अजीवा दुविहा वि य॥ संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः। रूपिणश्चैव अरूपिणश्च अजीवा द्विविधा अपि च ॥ ૨૪૮.સંસારી અને સિદ્ધ – આ બન્ને પ્રકારના જીવોની વ્યાખ્યા કરવામાં આવી છે. એ જ રીતે રૂપી અને અરૂપી – આ બન્ને પ્રકારના અજીવોની વ્યાખ્યા કરવામાં આવી २४९. इइ जीवमजीवे य सोच्चा सद्दहिऊण य। सव्वनयाण अणुमए रमेज्जा संजमे मुणी ॥ इति जीवानजीवांश्च श्रुत्वा श्रद्धाय च। सर्वनयानामनुमते रमेत संयमे मुनिः॥ ૨૪૯ આ રીતે જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને, તેમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીને મુનિ જ્ઞાન-ક્રિયા વગેરે બધા નયો દ્વારા અનુમત સંયમમાં રમણા કરે. ૨૫૦.મુનિ અનેક વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરી આ ક્રમિક પ્રયત્ન વડે આત્માને કસે – સંલેખના કરે. ૨૫ २५०. तओ बहूणि वासाणि सामण्णमणुपालिया। इमेण कमजोगेण अप्पाणं संलिहे मुणी॥ ततो बहूनि वर्षाणि श्रामण्यमनुपाल्य । अनेन क्रमयोगेन आत्मानं संलिखेन् मुनिः ॥ ૨૫૧ સંલેખના ઉત્કૃષ્ટપણે – બાર વર્ષ, મધ્યમપણે એક વર્ષ અને જઘન્યપણે છ માસની થાય છે. २५१. बारसेव उ वासाई संलेहुक्कोसिया भवे। संवच्छरं मज्झिमिया छम्मासा य जहन्निया ॥ द्वादशैव तु वर्षाणि संलेखोत्कर्षिता भवेत् । संवत्सरं मध्यमिका षण्मासा च जघन्यका ॥ २५२. पढमे वासचउक्तम्मि विगईनिज्जूहणं करे। बिइए वासचउक्कम्मि विचित्तं तु तवं चरे॥ प्रथमे वर्षचतुष्के विकृतिनि!हणं कुर्यात् । द्वितीये वर्षचतुष्के विचित्रं तु तपश्चरेत् ॥ ૨પર સંલેખના કરનાર મુનિ પહેલા ચાર વર્ષમાં વિકૃતિઓ (રસો) નો પરિત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિચિત્ર त५ (64वास, ७४, मम)नुमाय२९. ४३. २५३. एगंतरमायाम कट्ट संवच्छरे दुवे। तओ संवच्छरद्धं तु नाइविगिटुं तवं चरे॥ एकान्तरमायाम कृत्वा संवत्सरौ द्वौ। ततः संवत्सरार्द्ध तु नातिविकृष्टं तपश्चरेत् ॥ ર૫૩.પછી બે વર્ષ સુધી એકાન્તર તપ(એક દિવસ ઉપવાસ અને એક દિવસ ભોજન) કરે. ભોજનના દિવસે આચાર્લી (આયંબિલ) કરે. અગ્યારમાં વર્ષના પહેલા છ મહિના સુધી કોઈ પણ વિકૃષ્ટ તપ (અટ્ટમ, ચાર 34वास वगे३) न ४३. २५४. तओ संवच्छरद्धं तु विगिटुं तु तवं चरे। परिमियं चेव आयाम तमि संवच्छरे करे। तत: संवत्सरार्द्ध तु विकृष्टं तु तपश्चरेत् । परिमितश्चैवायाम तस्मिन् संवत्सरे कुर्यात् ॥ ૨૫૪.અગિયારમા વર્ષના પાછલા છ મહિનામાં વિકૃષ્ટતા કરે. આ આખા વર્ષમાં પરિમિત (પારણાના દિવસે) આચાર્મ્સ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy