________________
ઉત્તરઋયણાણિ
અધ્યયન-૨૮ : ટિ. ૨૫
ગયું. તે ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્ર-યુક્ત બની ગયા. વ્યાખ્યાનો આ એક નય છે. આ નયની અપેક્ષાએ સમ્યક્ત્વ અને ચારિત્રના યુગપત્ ઉત્પાદ અથવા સહભાવને સમજી શકાય છે.
૨૫. (શ્લોક ૩૧)
સમ્યગ્-દર્શનનો અર્થ છે—સત્યની આસ્થા, સત્યની રુચિ. તે બે પ્રકારનું હોય છે—(૧) નૈૠયિક અને (૨) વ્યાવહારિક. નૈયિક-સમ્યગ્-દર્શનનો સંબંધ માત્ર આત્માની આંતરિક શુદ્ધિ અથવા સત્યની આસ્થા સાથે હોય છે. વ્યાવહારિક-સમ્યગ્સત્યનો સંબંધ સંઘ, ગણ અને સંપ્રદાય સાથે પણ હોય છે.
સમ્યગ્-દર્શનના આઠ અંગોનું નિરૂપણ આ બંને દૃષ્ટિઓ સામે રાખીને કરવામાં આવેલ છે. સમ્યગ્-દર્શનના આઠ અંગો આ છે—(૧) નિઃશંક્તિ, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ-દષ્ટિ, (૫) ઉપબૃહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.
સમ્યગ્-દર્શનના પાંચ અતિચારો છે—(૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) પરપાખંડ-પ્રશંસા અને (૫) પરપાખંડ
023
સંસ્તવ.
આચારનું ઉલ્લંઘન અતિચાર કહેવાય છે અને અતિચારનું વર્ઝન આચાર. આચારના આઠ અંગો છે અને અતિચારના પાંચ. આ સંખ્યાભેદ વિશે સ્વાભાવિક જ પ્રશ્ન થાય છે.
શ્રુતસાગરસૂરિએ તેનું સમાધાન કર્યું છે. તેમના અનુસાર વ્રત અને શીલોના પાંચ-પાંચ અતિચાર બતાવાયા છે. આથી અતિચારોના વર્ણનમાં સમ્યગ્-દર્શનના પાંચ જ અતિચાર બતાવાયા છે. બાકીના ત્રણ અતિચારોનો મિથ્યાદષ્ટિ-પ્રશંસા અને મિથ્યાર્દષ્ટિ-સંસ્તવમાં અંતર્ભાવ થઈ જાય છે. જે મિથ્યાદષ્ટિઓની પ્રશંસા અને સ્તુતિ કરે છે, તે મૂઢદૃષ્ટિ તો છે જ. તે ઉપબૃહણ નથી કરતો, સ્થિરીકરણ નથી કરતો. તેને વાત્સલ્ય અને પ્રભાવના પણ સંભવતા નથી. આ ભાવના પ્રમાણે સમ્યગ્-દર્શનના આઠ આચારાત્મક અને આઠ અતિચારાત્મક અંગો હોય છે—
(૧) નિઃશંકિત અને શંકા
શંકાનો અર્થ સંદેહ પણ થાય છે અને ભય પણ. આ બંને અર્થોના આધારે તેની વ્યાખ્યા કરાઈછે. શાન્તાચાર્ય, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, હેમચન્દ્રાચાર્ય, નેમિચન્દ્રાચાર્ય, સ્વામી સમંતભદ્ર અને શિવકોટ્યાચાર્યે શંકાનો અર્થ ‘સંદેહ’ કર્યોછે. આચાર્ય કુંદકુંદે શંકાનો અર્થ ‘ભય' કર્યો છે.' શ્રુતસાગરસૂરિએ બંને અર્થો આપ્યા છે.પ સંક્ષેપમાં—
૧.
૨.
૩.
ઉત્તરાધ્યયનની જોડ, ૨૮।૨૯નું વાર્તિક
इहां कह्यो, पहिला सम्यक्त्व आवै अने पछै चारित्र पावै एतो प्रत्यक्ष दीसेज छै । पिण सम्यक्त्व चारित्र साथै आवै को किम । तेहनों उत्तर । एक मुनि छठे गुणठाणें हुंतो । तिणनै किणही बोलनीं शंका पडी । तिवारे समकित चारित्र दोनूं ही गया। पहिलै गुणठा आयो । पछै अन्तर्मुहूर्त्त में शंका मिट्ट्यां पाछे छठे गुणठाणे आयो सम्यक्त्व चारित्र सहित थयो । इम सम्यक्त्व चारित्र साथै आवै। एवं न्याय संभवै ।
તત્ત્વાર્થ, ૭૫ ૨૩, શ્રુતસાગરીય વૃત્તિ, પૃ. ૨૪૮ ।
(५) बृहद्वृत्ति, पत्र ५६७: शङ्कनं शङ्कितं-देशसर्वशङ्कात्मकं तस्याभावो निःशङ्कितम् ।
(५) श्रावकधर्मप्रकरण, वृत्ति पत्र २० : भगवदर्हत्प्रणीतेषु धर्माधर्माकाशादिष्वत्यन्तगहनेषु मतिमान्द्यादिभ्यो ऽनवधार्यमाणेषु संशय इत्यर्थः किमेवं स्यात् ? नैवम् इति ।
Jain Education International
૪.
૫.
(ગ) ઢાળ, ૩।૧૨૨ વૃત્તિ પત્ર ૬૬ : તિો-રેશત: सर्वतो वा संशयवान् ।
(ઘ) યોગશાસ્ત્ર, ૨૫ ૨૭ ।
(ડ) પ્રવઘનસારોદ્વાર, પત્ર ૬૧ ।
(ચ) તાંડ શ્રાવાવાર, ? । o ।
(છ) મૂનારાધના, । ૪૪ વિનયોવા : શંજાसंशयप्रत्ययः किंस्विदित्यनवधारणात्मकः ।
સમયસાર, ગાથા ૨૨૮ :
सम्मदिट्ठी जीवा, णिस्संका होंति णिब्भया तेण । सत्तभयविप्यमुक्का जम्हा तम्हा हु णिस्संका ॥
તત્ત્વાર્થ, ૭ । ૨૩, વૃત્તિ : તંત્ર ગંજા—યથા નિર્પ્રસ્થાનાં मुक्तिरक्ता तथा सग्रन्थानामपि गृहस्थादीनां किं मुक्तिर्भवति કૃતિ ાંળા । અથવા, મયપ્રકૃતિ: સંજા ।
For Private & Personal Use Only
www.jainelibrary.org