________________
ઉત્તરઝયણાણિ
900
અધ્યયન-૨૯: આમુખ
૧૪. કાયિક અનુશાસન
કરણ-સત્યતા (પર), કાય-ગુણિ (૫૬), કાય-સમાધારણતા (૫૯) યોગ-સત્ય (૫૩) કષાય-વિજયક્રોધ-વિજય (૬૮), માન-વિજય (૬૯), માયા-વિજય (૭૦), લોભ-વિજય (૭૧), ક્ષત્તિ (૭૭), મુક્તિ
(૪૮), આર્જવ (૪૯), માર્દવ (૫૦), વીતરાગતા (૪૬), રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન-વિજય (૭૨) ૧૭. સમ્પન્નતા
સર્વગુણ-સંપન્નતા (૪૫), જ્ઞાન-સંપન્નતા (૬૦), દર્શન-સંપન્નતા (૬૧), ચારિત્ર-સંપન્નતા (૬૨) ૧૮. ઈન્દ્રિય-નિગ્રહ–
- શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૬૩), ચક્ષુરિન્દ્રિય-નિગ્રહ (૬૪), ધ્રાણેન્દ્રિયનિગ્રહ (૬૫), રસનેન્દ્રિય-નિગ્રહ (૬૬),
સ્પર્શનેન્દ્રિયનિગ્રહ (૬૭) ૧૯. પ્રત્યાખ્યાન
સંભોજ-પ્રત્યાખ્યાન (૩૪), ઉપધિ-પ્રત્યાખ્યાન (૩૫), આહાર-પ્રત્યાખ્યાન (૩૬), કષાય-પ્રત્યાખ્યાન (૩૭), યોગ-પ્રત્યાખ્યાન (૩૮), શરીર-પ્રત્યાખ્યાન (૩૯), સહાય-પ્રત્યાખ્યાન (૪૦), ભક્ત-પ્રત્યાખ્યાન (૪૧), સદ્ભાવ-પ્રત્યાખ્યાન (૪૨)
સંયમ (૨૭) ૨૧. તપ (૨૧) ૨૨. વિશુદ્ધિ (૨૯) ૨૩. સુખાસક્તિનો ત્યાગ (૩૦) ૨૪. અપ્રતિબદ્ધતા (૩૧) ૨૫. વિવિક્તશયનાસન (૩૨) ૨૬, વિનિવર્તના (૩૩) ૨૭. પ્રતિરૂપતા (૪૩)
જે રીતે પાતંજલ યોગદર્શનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતાપ, તપ, ઈશ્વર-પ્રણિધાન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સંયમનાં પરિણામો બતાવવામાં આવ્યાં છે, તે જ રીતે અહીં સંવેગ વગેરેના પરિણામો બતાવવામાં આવ્યાં છે. સંવેગનાં ફળ : (૧) અનુત્તર ધર્મ-શ્રદ્ધાની પ્રાપ્તિ (૨) અનુત્તર ધર્મશ્રદ્ધા વડે તીવ્ર સંવેગની પ્રાપ્તિ (૩) તીવ્રતમ (અનન્તાનુબંધી) ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય (૪) મિથ્યાત્વ-કર્મને અપુનબંધ
૨૦.
સંયમ (૨૦
૧,
પતંગન યોરા-, રારૂપ-૪૩, ૪, ૪૭-૪૬, ૧૩, ૧૫; રૂ. ૧, ૨૬-બી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org