________________
ઉત્તરજઝયણાણિ
૮૧૪
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૨-૩૩
(૨૪) મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં રસનેન્દ્રિય રાગોપરતિ
મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં સમભાવ
સમભાવ (૨૫) મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિય રાગોપરતિ
મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સમભાવ
સમભાવ ૩૨. ( સુ સારૂur)
અહીં દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર – આ ત્રણે સૂત્રોના ૨૬ ઉદ્દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ‘ઉદ્દેશ' શબ્દ ઉદ્દેશન-કાળનો સૂચક છે. એક દિવસમાં જેટલાં શ્રુતની વાચના (અધ્યયન) આપવામાં આવે છે. તેને “એક ઉદેશનકાળ' કહેવામાં આવે છે. આ ત્રણ સૂત્રોના ૨૬ ઉદ્દેશન-કાળ છે.
દશાશ્રુતસ્કંધના ૧૦ ઉદ્દેશન-કાળ. કલ્પ (બૃહત્કલ્પ)ના ૬ ઉદ્દેશન-કાળ.
વ્યવહાર-સૂત્રના ૧૦ ઉદ્દેશન-કાળ. ૩૩. સાધુના સત્યાવીસ ગુણો...માં (TVT Tré)
સાધુના ૨૭ ગુણો છે. જેવા કે– (૧) પ્રાણાતિપાતથી વિરમણ (૧૦) સ્પર્શનેન્દ્રિયનિગ્રહ (૧૯) વિરાગતા (૨) મૃષાવાદથી વિરમણ
(૧૧) ક્રોધ-વિવેક (૨૦) મન-સમાધારણતા (૩) અદત્તાદાનથી વિરમણ (૧૨) માન-વિવેક (૨૧) વચન-સમાધારણતા (૪) મૈથુનથી વિરમણ
(૧૩) માયા-વિવેક (૨૨) કાય-સમાધારણતા (૫) પરિગ્રહથી વિરમણ
(૧૪) લોભ-વિવેક (૨૩) જ્ઞાન-સંપન્નતા (૬) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ
(૧૫) ભાવ-સત્ય (૨૪) દર્શન-સંપન્નતા (૭) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ
(૧૬) કરણ-સત્ય (૨૫) ચારિત્ર-સંપન્નતા (૮) ધ્રાણેન્દ્રિય-નિગ્રહ
(૧૭) યોગસત્ય
(૨૬) વેદના-અધિસહન (૯) રસનેન્દ્રિય-નિગ્રહ
(૧૮) ક્ષમા
(૨૭) મારણાન્તિક-અધિસહન જુઓ– સમવાઓ, સમવાય ૨૭. વૃત્તિકારે ૨૭ ગુણો જુદી રીતે માન્યા છે – (૧) અહિંસા (૬) રાત્રિભોજન-વિરતિ (૧૧) સ્પર્શેન્દ્રિય-નિગ્રહ (૧૬) મનો-નિરોધ (૨) સત્ય (૭) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૧૨) ભાવ-સત્ય (૧૭) વચન-નિરોધ (૩) અચૌર્ય (૮) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ (૧૩) કરણ-સત્ય (૧૮) કામ-નિરોધ (૪) બ્રહ્મચર્ય (૯) પ્રાણેન્દ્રિય-નિગ્રહ (૧૪) ક્ષમા (૧૯) પૃથ્વીકાય-સંયમ (૫) અપરિગ્રહ (૧૦) રસનેન્દ્રિય-નિગ્રહ (૧૫) વિરાગતા (૨૦) અષ્કાય-સંયમ
૧. ગૃહવૃત્તિ, પત્ર ૬૬ : 'ષ્યિ' યુપત્નક્ષત્વિાકુન
कालेषु दशादीनां-दशाश्रुतस्कन्धकल्पव्यवहाराणां પદ્વતિષ્યિતિ શેષ:, ૩ દિ
"दस उद्देसणकाला दसाण कप्पस्स हॉति छच्चेव । दस चेव य ववहारस्स हुंति सव्वेऽवि छव्वीसं ।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org