SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજઝયણાણિ ૮૧૪ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૨-૩૩ (૨૪) મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં રસનેન્દ્રિય રાગોપરતિ મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં સમભાવ સમભાવ (૨૫) મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિય રાગોપરતિ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સમભાવ સમભાવ ૩૨. ( સુ સારૂur) અહીં દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર – આ ત્રણે સૂત્રોના ૨૬ ઉદ્દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ‘ઉદ્દેશ' શબ્દ ઉદ્દેશન-કાળનો સૂચક છે. એક દિવસમાં જેટલાં શ્રુતની વાચના (અધ્યયન) આપવામાં આવે છે. તેને “એક ઉદેશનકાળ' કહેવામાં આવે છે. આ ત્રણ સૂત્રોના ૨૬ ઉદ્દેશન-કાળ છે. દશાશ્રુતસ્કંધના ૧૦ ઉદ્દેશન-કાળ. કલ્પ (બૃહત્કલ્પ)ના ૬ ઉદ્દેશન-કાળ. વ્યવહાર-સૂત્રના ૧૦ ઉદ્દેશન-કાળ. ૩૩. સાધુના સત્યાવીસ ગુણો...માં (TVT Tré) સાધુના ૨૭ ગુણો છે. જેવા કે– (૧) પ્રાણાતિપાતથી વિરમણ (૧૦) સ્પર્શનેન્દ્રિયનિગ્રહ (૧૯) વિરાગતા (૨) મૃષાવાદથી વિરમણ (૧૧) ક્રોધ-વિવેક (૨૦) મન-સમાધારણતા (૩) અદત્તાદાનથી વિરમણ (૧૨) માન-વિવેક (૨૧) વચન-સમાધારણતા (૪) મૈથુનથી વિરમણ (૧૩) માયા-વિવેક (૨૨) કાય-સમાધારણતા (૫) પરિગ્રહથી વિરમણ (૧૪) લોભ-વિવેક (૨૩) જ્ઞાન-સંપન્નતા (૬) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૧૫) ભાવ-સત્ય (૨૪) દર્શન-સંપન્નતા (૭) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ (૧૬) કરણ-સત્ય (૨૫) ચારિત્ર-સંપન્નતા (૮) ધ્રાણેન્દ્રિય-નિગ્રહ (૧૭) યોગસત્ય (૨૬) વેદના-અધિસહન (૯) રસનેન્દ્રિય-નિગ્રહ (૧૮) ક્ષમા (૨૭) મારણાન્તિક-અધિસહન જુઓ– સમવાઓ, સમવાય ૨૭. વૃત્તિકારે ૨૭ ગુણો જુદી રીતે માન્યા છે – (૧) અહિંસા (૬) રાત્રિભોજન-વિરતિ (૧૧) સ્પર્શેન્દ્રિય-નિગ્રહ (૧૬) મનો-નિરોધ (૨) સત્ય (૭) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૧૨) ભાવ-સત્ય (૧૭) વચન-નિરોધ (૩) અચૌર્ય (૮) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ (૧૩) કરણ-સત્ય (૧૮) કામ-નિરોધ (૪) બ્રહ્મચર્ય (૯) પ્રાણેન્દ્રિય-નિગ્રહ (૧૪) ક્ષમા (૧૯) પૃથ્વીકાય-સંયમ (૫) અપરિગ્રહ (૧૦) રસનેન્દ્રિય-નિગ્રહ (૧૫) વિરાગતા (૨૦) અષ્કાય-સંયમ ૧. ગૃહવૃત્તિ, પત્ર ૬૬ : 'ષ્યિ' યુપત્નક્ષત્વિાકુન कालेषु दशादीनां-दशाश्रुतस्कन्धकल्पव्यवहाराणां પદ્વતિષ્યિતિ શેષ:, ૩ દિ "दस उद्देसणकाला दसाण कप्पस्स हॉति छच्चेव । दस चेव य ववहारस्स हुंति सव्वेऽवि छव्वीसं ।।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy