SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કેશિ-ગૌતમીય પ૭૯ અધ્યયન-૨૩ઃ ટિ. ૧૭-૧૯ શાન્તાચાર્ય અહીં અને ત્રેસઠમા શ્લોકની વ્યાખ્યામાં પાખંડનો અર્થ ‘વ્રતી’ કયો છે. મનુસ્મૃતિમાં પાખંડનો પ્રયોગ નિદાસૂચક અર્થમાં થયો છે. તેનું તાત્પર્ય શ્રમણ-પરંપરાના અર્ચિત શબ્દનો અર્થાપકર્ષ કરવો એ જ હોઈ શકે છે. ૧૭. (શ્લોક ૨૨) ગૌતમે કેશીને પ્રશ્નો પૂછવા માટે કહ્યું. પૂછીને અનુમતિ મેળવીને કેશીએ ગૌતમ સમક્ષ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેનો સંગ્રહ નિર્યુક્તિકારે ત્રણ ગાથાઓમાં આપ્યો છે. તે પ્રશ્નો બાર છે અને તેમનો વિષય આ પ્રમાણે છે – ૧. પાર્વે ચાતુર્યામની વ્યવસ્થા કરી અને મહાવીરે પાંચ મહાવ્રતોની. આ ભેદ શા માટે ? ૨. બંને પરંપરાઓમાં લિંગ-વેષની દ્વિવિધતા કેમ? ૩. આત્મા, કષાય અને ઈન્દ્રિયો–આ શત્રુઓનો પરાજય કેમ થાય ? ૪. પાશ શું છે? તેમનો ઉચ્છેદ કેમ થાય? ૫. ભવતૃષ્ણાનું ઉન્મેલન કેમ થાય? ૬. અગ્નિઓ કયા-કયા છે? તેમનું નિવપન કેવી રીતે થાય ? ૭. મનરૂપી દુષ્ટ અશ્વનો નિગ્રહ કેવી રીતે કરાય? ૮. માર્ગ કોને કહેવાય? ૯. આ જળપ્રવાહમાં દ્વીપ કોને કહેવામાં આવેલ છે ? ૧૦. સંસારરૂપી મહાસમુદ્રનું પારગમન કેવી રીતે થાય ? ૧૧, અંધકાર છે અજ્ઞાન. તેનો વિનાશ કેવી રીતે થાય ? ૧૨. અનાબાધ સ્થાન કયું છે ? ૧૮. ધર્મતત્ત્વ (થí તત્ત) આનો અર્થ છે—ધર્મનો પરમાર્થ. વૃત્તિમાં “ધH' શબ્દના અનુસ્વારને અલાક્ષણિક માનીને ધમ્મતત્ત'ને એક શબ્દ માનવામાં આવ્યો છે.” ૧૯. (૩ળુ, વંગ, 1નુપન્ના) ૩નડ–ઋજુ અને જડ. પ્રથમ તીર્થકરના સાધુઓ “ઝ જુ-જડ’ હોય છે. તેઓ સ્વભાવથી ઋજુ હોય છે, પરંતુ મતિથી જડ હોય છે. આથી તેમને તત્ત્વનો બોધ કરાવવો અત્યંત મુશ્કેલ બને છે. १. बृहद्वृत्ति, पत्र ५०१ : पाषण्डं-व्रतं तद्योगात् पासावगत्तणे चेव, तंतूद्धरणबंधणे।। ‘પSUg:' શેષવૃતિન: अगणिणिव्वावणे चेव, तहा दुगुस्स निग्गहे। એજન, પત્ર ૧૦૮ : પ્રવરનેપુ-કાપાટું तहा पहपरिनाय, महासोअनिवारणे ।। प्ररूपित-कुत्सितदर्शनेषु पाषण्डिनो-व्रतिनः । संसारपारगमणे, तमस्स य विघायणे। મનુસ્મૃતિ, ૪ ૨૦ : ठाणोवसंपया चेव, एवं बारससू कमो ।। पाषण्डिनो विकर्मस्थान्वैडालव्रतिकान् शठान् । ૫. વૃ ત્ત, પત્ર ૯૦૨ : ‘થનું તત્ત' ઉત્ત, વિજુરहैतुकान् बकवृत्तींश्च वाड्मात्रेणापि नार्चयेत् ।। लाक्षणिकस्तत: धर्मतत्त्वं धर्मपरमार्थम् । ૪. ઉત્તરાધ્યયન નિશ, અથા ૪૨-૪૬૪ : निशीथसूत्र चूर्णी, तृतीय भाग पृ. १७ श्लोक २६८० । सिक्खावए अ लिंगे अ, सत्तूणं च पराजए। बृहवृत्ति, पत्र ५०२: उज्जुजड्डे'त्ति, ऋजवश्च प्राञ्जलतया जडाश्च तत एव दुष्प्रतिपाद्यतया ऋजुजडाः । 9. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy