________________
સામાચારી
१२. पढमं पोरिसिं सज्झायं झझियायई । तइयाए भिक्खायरियं
पुणो थीए सज्झायं ॥
१३. आसाढे मासे दुपया
पोसे मासे चउप्पया । चित्तासोएस मासेसु तिपया हवड़ पोरिसी ||
१४. अंगुलं सत्तरत्तेणं
पक्खेण यदुअंगुलं । ड्ड हाय वा
मासेणं चउरंगुलं ॥
१५. आसाढबहुलक्खे
भद्दवए कत्तिए य पोसे य । वा
नायव्वा ओमरत्ताओ ॥
१६. जेट्ठामूले आसाढसावणे छहिं अंगुलेहिं पडिलेहा । अहं बीयतियंमी तइए दस अट्ठहिं चउत्थे ॥
१७. रतिं पि चउरो भागे
भिक्खू कुज्जा विक्खणो । ओ उत्तरगुणे कुज्जा राइभासु चउसु वि ॥
१८. पढमं पोरिसिं सज्झायं
झझियायई । तइयाए निद्दमोक्खं तु
उत्थी भुज्जो वि सज्झायं ॥
१९. जं नेइ जया रतिं
नक्खत्तं तंमि नहचउब्भाए । संपत्ते विरमेज्जा सज्झायं पओसकालम्मि ॥
Jain Education International
प्रथमां पौरुष स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति ।
तृतीयायां भिक्षाच पुनश्चतुर्थ्यां स्वाध्यायम् ।।
आषाढ़े मासे द्विपदा
पौषे मासे चतुष्पदा । चैत्राश्विनयोर्मासयोः
त्रिपदा भवति पौरुषी ।।
૬૨૩
अंगुलं सप्तरात्रेण
पक्षेण च द्वयंगुलम् ।
वर्धते ते वाप
मासेन चतुरंगुलम् ।।
आषाढबहुल क्षे भाद्रपदे कार्तिके च पौषे च । फाल्गुनवैशाखयोश्च
ज्ञातव्या अवम- रात्रयः । ।
ज्येष्ठामूले आषाढ श्रावणे षड्भिरंगुलैः प्रतिलेखा । अष्टाभिद्वितीयत्रिके तृतीये दशभिरष्टभिश्चतुर्थे ।
रात्रिमपि चतुरो भागान् भिक्षुः कुर्याद् विचक्षणः । तत उत्तरगुणान् कुर्यात् रात्रिभागेषु चतुर्ष्वपि ।।
प्रथमां पौरुषीं स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु चतुर्थ्यां भूयोपि स्वाध्यायम् ।।
यन्नयति यदा रात्रि नक्षत्रं तस्मिन् नभश्चतुर्भागे । सम्प्राप्ते विरमते स्वाध्यायात् प्रदोषकाले । ।
અધ્યયન-૨૬ : શ્લોક ૧૨-૧૮
૧૨.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
૧૩.અષાઢ માસમાં બે પાદ પ્રમાણ, પોષ માસમાં ચાર પાદ પ્રમાણ, ચૈત્ર તથા આસો માસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરુષી હોય છે.
૧૪.સાત દિવસ-રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ અને એક માસમાં ચાર અંગુલ વૃદ્ધિ અને હાનિ (पौरुषीना अणमानमां) थाय छे. श्रावण मासथी पोष માસ સુધી વૃદ્ધિ અને મહાથી અષાઢ સુધી હાનિ થાય छे.
१५. अषाढ, भावो, अरत, पोष, झगा अने વૈશાખ—એમના કૃષ્ણ પક્ષમાં એક-એક અહોરાત્ર (तिथि) नो क्षय थाय छे.
१६.४४, अषाढ, श्रावण - प्रथम त्रिमाछ; भारवो, खासो, भरत - द्वितीय त्रिभां आठ; भागशर, पोष, महा-खा तृतीय त्रिभां हस जने झगरा, चैत्र, વૈશાખ—આ ચતુર્થ ત્રિકમાં આઠ અંગુલની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનાનો સમય થાય છે.૧૯૧૧
૧૭.વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચારેય ભાગોમાં ઉત્તર ગુણોની આરાધના કરે.
૧૮.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
૧૯.જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરતું હોય, તે (નક્ષત્ર) જયારે આકાશના ચતુર્થ ભાગમાં આવે (પ્રથમ પ્રહર સમાપ્ત થાય) ત્યારે પ્રદોષકાળ (રાત્રિનો આરંભ)માં આરંભેલા સ્વાધ્યાયથી વિરત બને.
For Private & Personal Use Only
www.jainelibrary.org