________________
ઉત્તરષ્નયણાણિ
अध्ययन-२६ : दो ६-११
६. छंदणा दव्वजाएणं
इच्छाकारो य सारणे। मिच्छाकारो य निंदाए तहक्कारो य पडिस्सुए।
छन्दना द्रव्यजातेन इच्छाकारश्च सारणे। मिथ्याकारच निन्दायां तथाकारश्च प्रतिश्रुते ।।
६. (५) पूर्व-yeीत द्रव्यो 43 छन। ४३-१२ वगैरेने
निमंत्रित ३. (૬) સારસા (ઔચિત્યપૂર્વક પોતાનું કાર્ય કરવું અને કરાવવું)માં ઈચ્છાકારનો પ્રયોગ કરે–આપની ઈચ્છા હોય તો હું આપનું અમુક કાર્ય કર્યું. આપની ઈચ્છા હોય તો કૃપા કરી મારું અમુક કાર્ય કરો. (૭) અનાચારિતની નિંદા માટે મિથ્યાકારનો પ્રયોગ १२. (८) प्रतिश्रवः (१२ वा. प्रा. ७५द्देशनी स्वीकृति) માટે તથાકાર (આ આમ જ છે)નો પ્રયોગ કરે.
७. अब्भुट्ठाणं गुरुपूया
अच्छणे उवसंपदा। एवं दुपंचसंजुत्ता सामायारी पवेइया ॥
अभ्युत्थानं गुरुपूजायां आसने उपसम्पद् । एवं द्विपंचसंयुक्ता सामाचारी प्रवेदिता ।।
७. () गुरु-पू (यार्थ, दान, पावगेरे सापुमो)
માટે અભ્યત્થાન કરે–આહાર વગેરે લાવે. (૧૦) બીજા ગણના આચાર્ય વગેરેની પાસે રહેવા માટે ઉપસંપદા લે-મર્યાદિત કાળ સુધી તેમનું શિષ્યત્વ સ્વીકારે–આ પ્રમાણે દસવિધ સમાચારીનું નિરૂપણ કરવામાં આવ્યું છે.'
८. पुव्विल्लंमि चउब्भाए
आइच्चमि समुट्ठिए। भंडयं पडिलेहित्ता वंदित्ता य तओ गुरुं॥
पूर्वस्मिन् चतुर्भागे आदित्ये समुत्थिते। भाण्डकं प्रतिलिख्य वन्दित्वा च ततो गुरुम् ।।
૮. સૂર્યનો ઉદય થતાં દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ
ભાગમાં ૨ ભાંડ-ઉપકરણોની પ્રતિલેખના કરે ત્યારબાદ ગુરુની વંદના કરીને–
९. पुच्छेज्जा पंजलिउडो
किं कायव्वं मए इहं ?। इच्छं निओइउं भंते ! वेयावच्चे य सज्झाए।
पृच्छेत् प्रांजलिपुटः किं कर्त्तव्यं मया इह?। इच्छामि नियोजयितुं भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये।।
૯. હાથ જોડીને પૂછે – હવે મારે શું કરવું જોઈએ ? ભંતે
! હું ઈચ્છું છું કે આપ મને વૈયાવચે કે સ્વાધ્યાયમાંથી કોઈ એક કાર્યમાં નિયુક્ત કરો.
१०. वेयावच्चे निउत्तेण
कायव्वं अगिलायओ। सज्झाए वा निउत्तेणं सव्वदुक्खविमोक्खणे॥
वैयावृत्त्ये नियुक्तेन कर्त्तव्यमग्लान्या स्वाध्याये वा नियुक्तेन सर्वदुःखविमोक्षणे।।
૧૦.વૈયાવૃજ્યમાં નિયુક્ત કરવામાં આવે ત્યારે અંગ્લાન
ભાવથી વૈયાવૃજ્ય કરે અથવા સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવે ત્યારે અગ્લાનભાવથી સ્વાધ્યાય કરે.
११. दिवसस्स चउरो भागे दिवसस्य चतुरो भागान्
कुज्जा भिक्खू वियक्खणो। कुर्याद् भिक्षुर्विचक्षणः । तओ उत्तरगुणे कुज्जा तत उत्तरगुणान् कुर्यात् दिणभागेसु चउसु वि॥ दिनभागेषु चतुर्ध्वपि ।।
૧૧.વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારેય
ભાગોમાં ઉત્તર-ગુણો (સ્વાધ્યાય વગેરે)ની આરાધના ७३.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org