________________
ઉત્તરઝયણાણિ
૫૯૦
अध्ययन-२४ : सो59-१३
७. दव्वओ चक्खुसा पेहे
जुगमित्तं च खेत्तओ। कालओ जाव रीएज्जा उवउत्ते य भावओ॥
द्रव्यतश्चक्षुषा प्रेक्षेत युगमात्रं च क्षेत्रतः। कालतो यावद्रीयेत उपयुक्तश्च भावतः ।।
७. द्रव्यथी-माजी मो. क्षेत्री-युग मात्र (Julनी धूसरी ४26) (भूभिने मो. आगी
જ્યાં સુધી ચાલો ત્યાં સુધી જુઓ. ભાવથીउपयुक्त (मनमा त्तिचित्त बानी) २हो..
८. इंदियत्थे विवज्जित्ता
संज्झायं चेव पंचहा। तम्मुत्ती तप्पुरकारे उवउत्ते इरियं रिए॥
इन्द्रियार्थान् विवM स्वाध्यायं चैव पंचधा। तन्मूत्तिः तत्पुरस्कारः उपयुक्त ईयाँ रीयेत ।।
૮. ઈન્દ્રિયોના વિષયો અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનો
ત્યાગ કરી, ઈર્યામાં તન્મય બની, તેને મુખ્ય બનાવી ઉપયોગપૂર્વક ચાલો."
९. कोहे माणे च मायाए
लोभे य उवउत्तया। हासे भए मोहरिए विगहासु तहेव च ॥
क्रोधे माने च मायायां लोभे चोपयुक्तता। हासे भये मौखर्ये विकथासु तथैव च ।।
८. ५, मान, माया, सोम, हास्य, भय, वायाणता
અને વિકથા પ્રત્યે સાવધાન રહો...તેમનો પ્રયોગ नरो.
૧૦.પ્રજ્ઞાવાન મુનિ આ આઠ સ્થાનોનો ત્યાગ કરી
યથાસમય નિરવદ્ય અને પરિમિત વચનો બોલે.*
१०. एयाइं अट्ठ ठाणाई
परिवज्जित्तु संजए। असावज्जं मियं काले भासं भासेज्ज पन्नवं ॥
एतान्यष्टौ स्थानानि परिवर्त्य संयतः। असावद्यां मितां काले भाषां भाषेत प्रज्ञावान् ।।
११. गवेसणाए गहणे य
परिभोगेसणा य जा। आहारोवहिसेज्जाए एए तिन्नि विसोहए॥
गवेषणायां ग्रहणे च परिभोगैषणा च या। आहारोपधिशय्यायां एतास्तिस्रो विशोधयेत् ।।
૧૧.આહાર, ઉપાધિ અને શયાના વિષયમાં ગવેષણા,
ગ્રહરૈષણા અને પરિભોગેષણા-આ ત્રણે ની विशुद्धि ४३.
१२. उग्गमुप्यायणं पढमे
बीए सोहेज्ज एसणं। परिभोयंमि चउक्कं विसोहेज्ज जयं जई॥
उद्गमोत्पादनं प्रथमायां द्वितीयायां शोधयेदेषणाम्। परिभोगे चतुष्कं विशोधयेद् यतं यतिः ।।
૧૨.યતનાશીલ યતિ પ્રથમ એપણા (ગવેષણા
એષણા)માં ઉદ્ગમ અને ઉત્પાદન બંનેની શુદ્ધિ કરે. બીજી એષણા (ગ્રહણ-એષણા)માં એષણા (ગ્રહણ) સંબંધી દોષોની શુદ્ધિ કરે અને परिभाषामहोप-यतु (संयोना, अप्रभास, अंगार-धूम भने १२९५)नी शुद्धि ४२.
१३. ओहोवहोवग्गहियं
भंडगं दुविहं मुणी। गिण्हंतो निक्खिवंतो य पउंजेज्ज इमं विहिं॥
ओघोपध्यौपग्रहिक भाण्डकं द्विविधं मुनिः। गृह्णन्निक्षिपश्च प्रयुंजीतेमं विधिम् ।।
૧૩.મુનિ ઓઘ-ઉપાધિ (સામાન્ય ઉપકરણ) અને
औप४ि -५पि (विशेष ५४२५५)-ने પ્રકારના ઉપકરણોને લેવા તથા મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે
१४. चक्खुसा पडिलेहित्ता
पमज्जेज्ज जयं जई। आइए निक्खिवेज्जा वा दुहओ वि समिए सया॥
चक्षुषा प्रतिलिख्य प्रमार्जयेद् यतं यतिः। आददीत निक्षिपेद् वा द्वावपि समितः सदा।।
૧૪.સદા સમ્યફ પ્રવૃત્ત યતિ બંને પ્રકારના ઉપકરણોનું
ચક્ષુ વડે પ્રતિલેખન કરી તથા રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરી સંયમપૂર્વક તેમને લે અને મૂકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org