SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ ૭૮૫ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૩ (૩) ચારિત્ર-વિનય – ચારિત્રનું યથાર્થ પ્રરૂપણ અને અનુષ્ઠાન કરવું. (૪) મનો-વિનય – અકુશળ-મનનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૫) વચન-વિનય – અકુશળ-વચનનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૬) કાય-વિનય – અકુશળ-કાયનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૭) લોકોપચાર-વિનય – લોક-વ્યવહાર અનુસાર વિનય કરવો. તત્ત્વાર્થ સૂત્ર (૯ ૨૩)માં વિનયના પ્રકાર ચાર જ બતાવ્યા છે – (૧) જ્ઞાન-વિનય, (૨) દર્શન-વિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચાર-વિનય. ૧૩. (શ્લોક ૩૩) વૈયાવૃત્ય આત્યંતર-તપનો ત્રીજો પ્રકાર છે. સ્થાનાંગ (૧૦/૧૭) ના આધારે તેના દશ પ્રકાર છે – (૧) આચાર્યની વિયાવૃજ્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) સ્થવિરની વૈયાવૃત્ય, (૪) તપસ્વીની વૈયાવૃત્ય, (૫) પ્લાનની વૈયાવૃત્ય, (૬) શૈક્ષ(નવદીક્ષિત)ની વૈયાવૃજ્ય, (૭) કુળની વૈયાવૃત્ય, (૮) ગણની વૈયાવૃત્ય, (૯) સંઘની વૈયાવૃત્ય અને (૧૦) સાધર્મિકની વિયાવૃજ્ય. ભગવતી (૨૫/૫૯૮) અને ઔપપાતિક સૂત્ર ૪૧)નો વર્ગીકરણનો ક્રમ ઉપર્યુક્ત કમથી કંઈક જુદો છે. તે આ પ્રમાણે છે - (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય (૩) શૈક્ષની વૈયાવૃત્ય, (૪) ગ્લાનની વૈયાવૃત્ય, (૫) તપસ્વીની વૈયાવૃજ્ય, (૬) સ્થવિરની વૈયાવૃત્ય, (૭) સાધર્મિકની વૈયાવૃજ્ય, (૮) કુળની વૈયાવૃત્ય, (૯) ગણની વૈયાવૃજ્ય અને (૧૦) સંઘની વૈયાવૃજ્ય. તત્ત્વાર્થ સૂત્ર (૯) ૨૪)માં એ થોડા ફેરફાર સાથે મળે છે – (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) તપસ્વીની વૈયાવૃજ્ય, (૪) શૈક્ષની વૈયાવૃજ્ય, (૫) ગ્લાનની વૈયાવૃત્ય, (૬) ગણની વૈયાવૃજ્ય (ગણ – શ્રુત-વિરોની પરંપરાનું સંસ્થાન), (૭) કુળની વૈયાવૃજ્ય (એક આચાર્યનો સાધુ-સમુદાય ‘ગચ્છ' કહેવાય છે. એક જાતીય અનેક ગચ્છોને ‘કુળ' કહેવામાં આવે છે.), (૮) સંઘની વૈયાવૃજ્ય(સંઘ અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા), (૯) સાધુની વૈયાવૃજ્ય અને (૧૦) સમનોજ્ઞની વૈયાવૃજ્ય (સમાન સમાચારીવાળા તથા એક મંડળીમાં ભોજન કરનારા સાધુઓ ‘સમનોજ્ઞ કહેવાય આ વર્ગીકરણમાં સ્થવિર અને સાધર્મિક – એવા બે પ્રકાર નથી. તેની જગ્યાએ સાધુ અને સમનોજ્ઞ – એવા બે પ્રકાર છે. ગુણ અને કુળની માફક સંઘનો અર્થ પણ સાધુ-પરક જ હોવો જોઈએ. એ દશે પ્રકાર માત્ર સાધુ-સમૂહના વિવિધ પદો કે રૂપો સાથે સંબદ્ધ છે. ૩. ૧. સૌપપતિ, સૂત્ર૪૧ની વૃત્તિમાં નીચેની પરિભાષાઓ છે: ગુ–ગચ્છોનો સમુદાય (નં અચ્છસમુદ્રા :) T-કુલોનો સમુદાય (ા યુનાનાં સમુ:) સંઘ-ગણોનો સમુદાય (સંથો અમુકાય:) સાથfમ-સમાનધર્મા–સમાન ધર્મવાળા સાધુ-સાધ્વીઓ (ાથ: સાધુ: માથ્વી વ) तत्त्वार्थाधिगम सूत्र, ९।२४, भाष्यानुसारीटीका : TUT:-વિન્તતિસંસ્થિતિઃ | વિરહને श्रुतस्थविरपरिग्रहः, न वयसा पर्यायेण वा, तेषां सन्तति: परंपरा तस्याः संस्थानं - वर्तनं अद्यापि भवनं संस्थितिः । એજન, શાર૪ : શનિવાર્યકન્નતિસ્થિતિઃ एकाचार्यप्रणय-साधुसमूहो गच्छः । बहूनां गच्छानां एकजातीयानां समूहः कुलम्। એજન, શાર૪: સ ર્વિઘ:-સાધુ-સાધ્વી-શ્રાવ - श्राविकाः। એજન, શાર૪ઃgવધસલ્મોમા:સમેનોજ્ઞાનવર્શનचारित्राणि मनोज्ञानि सह मनोज्ञैः समनोज्ञाः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy