________________
ઉત્તરઝયણાણિ
૯૪૦
અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૦-૨૧
(૫) આલાત-સળગતું ઠુંઠું
(૯) નિર્ધાત (૬) શુદ્ધાગ્નિ
(૧૦) સંઘર્ષ સમુસ્થિત (૩) ઉલ્કા
(૧૧) સૂર્યકાન્ત મણિ નિસ્તૃત (૮) અશનિ-વજપાતથી પેદા થયેલ અગ્નિ ૨૦. (શ્લોક ૧૧૧-૧૧૯)
અહીં વાયુના પાંચ પ્રકારોનો નિર્દેશ છે અને અન્ય પ્રકારોનો સંકેત કરવામાં આપ્યો છે. પ્રજ્ઞાપના (પદ ૧)માં તેના ઓગણીસ પ્રકારો મળે છે – ઉત્તરાધ્યયન (૧) ઉત્કલિકાવાત – મિશ્રિત પવન
(૪) ગુંજાવાત – ગુંજતો પવન (૨) મંડલિકાવાત – વંટોળ
(૫) શુદ્ધવાત – મંદ પવન (૩) ઘનવાત-નક્કર પવન
(૬) સંવર્તકવાત – પ્રલયકારી પવન પ્રજ્ઞાપના (૧) પ્રાચીનવાત – પૂર્વનો પવન
(૧૧) વાતમંડલી – અનિર્ધાર્ય પવન (૨) પ્રતીચીનવાત – પશ્ચિમી પવન
(૧૨) ઉત્કલિકાવાતા (૩) દક્ષિણવાત – દક્ષિણી પવન
(૧૩) મંડલિકાવાત (૪) ઉદીચીનવાત – ઉત્તરી પવન
(૧૪) ગુંજાવાત " (પ) ઉર્ધ્વવાત – ઉપરિ દિશાનો પવન
(૧૫) ઝંઝાવાત-વર્ષાયુક્ત પવન (૬) અધોવાત – અધોમુખી પવન
(૧૬) સંવર્તક વાત (૭) તિર્યગવાત - ક્ષીતિજનો પવન
(૧૭) ઘનવાત (૮) વિદિગ્વાત –
(૧૮) તનુવાત-વિરલ પવન (૯) વાતોદ્ગમ – અનિયમિત પવન
(૧૯) શુદ્ધવાત (૧૦) વાતોત્કલિકા - સમુદ્રી પવન ૨૧. (શ્લોક ૧૨૭-૧૪૯)
સૂત્રકારે આ શ્લોકોમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવોના અનેક ઉદાહરણો આપ્યાં છે. વૃત્તિકારે કેટલાક શબ્દોનો પરિચય આપ્યો છે. બાકીના માટે તેમણે લખ્યું છે – “વાસ્તુ યથાસવાર્થ વાક્ય :૧, “વમfપ યથાપ્રાયે વાચા: - આનો ફલિતાર્થ એવો છે કે વૃત્તિકારના સમયમાં આ શબ્દો પોતાનો અર્થબોધ ખોઈ ચૂક્યા હતા.
ચતુરિન્દ્રિયના ભેદ-પ્રભેદો વિષયમાં વૃત્તિકારનું કથન છે કે કેટલાક જીવોનો અર્થ અજ્ઞાત છે. તેઓ બીજા બીજા દેશોમાં જાણીતા હોઈ શકે છે. તેમના દ્વારા તેમનો અર્થબોધ કરી શકાય છે તથા વિશિષ્ટ પરંપરા દ્વારા પણ તેમને જાણી શકાય છે.
૧. વૃદવૃત્તિ, પત્ર દ્વા ૨. એજન, પત્ર ૬૬૬ ા
૩. એજન, પત્ર૬૨૬ તલાશ વિઠ્યપ્રતીતાવ, મચે
तु तत् तद् देशप्रसिद्धितो विशिष्टसम्प्रदायाच्च अभिधेयाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org