SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ-પરાક્રમ २६. एगग्गमणसंनिवेसणाए णं भंते ! जीवे किं जणयइ ? एगग्गमणसंनिवेसणाए णं चित्तनिरोहं करेइ ॥ २७. संजमेणं भंते ! जीवे किं जणयइ ? संजमेणं अणण्हयत्तं जणयइ ॥ २८. तवेणं भंते! जीवे किं जणयइ ? तवेणं वोदाणं जणयइ ॥ २९. वोदाणेणं भंते ! जीवे किं जणयइ ? वोदाणेणं अकिरियं जणयइ । अकिरिया भवित्ता तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करे ॥ ३०. सुहसाएणं भंते ! जीवे किं जणयइ ? सुहसाएणं अणुस्सुयत्तं जणयइ । अणुस्सुयाए णं जीवे अणुकंपए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्जं कम्मं खवेइ ॥ ३१. अप्पडिबद्धयाए णं भंते ! जीवे किं जणयइ ? rusबद्धयाए णं निस्संगतं जय । निस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया य राओ य असज्जमाणे अप्पडिबद्धे यावि विहरइ ॥ Jain Education International ૭૧૭ एकाग्रमनः संनिवेशनेन भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनः संनिवेशनेन चित्त निरोधं करोति ॥ संयमेन भदन्त ! जीवः किं जनयति ? संयमेन अनास्रवत्वं जनयति ॥ तपसा भदन्त ! जीव: किं जनयति ? तपसा व्यवदानं जनयति ॥ व्यवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेन अक्रियां जनयति । अक्रि-याको भूत्वा तत: पश्चात् सिध्यति, 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति, सर्व - दुःखानामन्तं करोति ॥ सुखशातेन भदन्त ! जीव: किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जनयति । अनुत्सुको जीवोऽनुकम्पकोऽनुद्भटो विगतशोकचरित्रमोहनीयं कर्म क्षपयति ॥ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निस्सङ्गत्वं जनयति । निस्सङ्गत्वेन जीवः एक: एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजन्नाऽप्रतिबद्धश्चापि विहरति ॥ अंते ! खेड अग्र (खालंजन) पर मनने स्थापित કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? એકાગ્ર મનની સ્થાપના વડે તે ચિત્તનો નિરોધ કરે 9.30 अध्ययन- २८ : सूत्र २६-३१ भंते! संयम वडे व शुं प्राप्त हुरे छे ? સંયમ વડે તે આશ્રવનો નિરોધ કરે છે. अंते! तप वडे व शुं प्राप्त उरे छे ? તપ વડે તે વ્યવદાન—પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भंते! व्यवहान वडे व शुं प्राप्त ४२ छे ? વ્યવદાન વડે તે અક્રિયા (મન, વચન અને શરીરની प्रवृत्तिनो पूर्ण निरोध) प्राप्त करे छे, ते अडियावान जनी સિદ્ધ બને છે, પ્રશાંત થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને દુઃખોનો અંત કરે છે. ભંતે ! સુખની સ્પૃહાનું નિવારણ કરવાથી જીવ શું प्राप्त करे छे ? સુખની સ્પૃહાનું નિવારણ કરવાથી તે વિષયો પ્રત્યે અનુત્તુક-ભાવ પ્રાપ્ત કરે છે. વિષયો પ્રત્યે અનુત્સુક જીવ અનુકંપા કરનાર, પ્રશાંત અને શોકમુક્ત બની ચરિત્રને વિકૃત કરનાર મોહ-કર્મનો ક્ષય કરે છે.૩૯ ભંતે ! અપ્રતિબદ્ધતા (મનની અનાસક્તિ) વડે જીવ शुं प्राप्त डरे छे ? For Private & Personal Use Only અપ્રતિબદ્ધતા વડે તે અસંગ બની જાય છે—બાહ્ય સંસર્ગોમાંથી મુક્ત બની જાય છે. અસંગતાથી જીવ એકલો (राग-द्वेष रहित), खेडाय वित्तवाणी, हिवस ने रात બાહ્ય સંસર્ગોને છોડતો પ્રતિબંધરહિત બની વિહાર કરે છે. www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy