________________
મોક્ષ-માર્ગ-ગતિ
अध्ययन-२८ : शो 30-36
३०. नादंसणिस्स नाणं
नाऽदर्शनिनो ज्ञानं नाणेण विणा न हंति चरणगुणा। ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगणिस्स नत्थि मोक्खो अगुणिनो नास्ति मोक्षः नस्थि अमोक्खस्स निव्वाणं॥ नास्ति अमोक्षस्य निर्वाणम् ।।
30.मशनी (असभ्य जवा)ने शान (सभ्य शान) नथी હોતું, જ્ઞાન વિના ચારિત્રગુણ નથી હોતા. ગુણહીન વ્યક્તિની મુક્તિ નથી હોતી. અમુતનું નિર્વાણ નથી थतुं.
३१. निस्संकिय निक्कंखिय निःशङ्कितं निष्काक्षितं
निन्वितिगिच्छा अमूढदिट्टी य। निर्विचिकित्सा अमूढदृष्टिश्च ।। उववूह थिरीकरणे उपबृंहा स्थिरीकरणं वच्छल्ल पभावणे अट्ठ॥ वात्सल्यं प्रभावनमष्ट ।।
उ१.नि:, निष्ठा, निर्वियित्सिा , अभूदृष्टि,
(34 (सभ्य शननी पुष्टि), स्थिरी४२५, વાત્સલ્ય અને પ્રભાવના–આ સમ્યક્તના આઠ અંગો
३२.सामाइयत्थ पढम
छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥
सामायिकमत्र प्रथम छेदोपस्थापनं भवेद् द्वितीयम् । परिहारविशुद्धिकं सूक्ष्म तथा सम्परायं च ॥
૩૨.ચારિત્ર પાંચ પ્રકારનાં હોય છે–પહેલું સામાયિક,
जी-छोपस्थापनीय, त्री©-परिसर-विशुद्धि, ચોથું–સૂકમ સં૫રાય અને
३३. अकसायं अहक्खायं
छउमत्थस्स जिणस्स वा एयं चयरित्तकरं चारित्तं होइ आहियं ॥
अकषायं यथाख्यातं छास्थस्य जिनस्य वा। एतत् चयरिक्तकरं चारित्रं भवत्याख्यातम् ॥
૩૩.પાંચમું–થાખ્યાત-ચારિત્ર. આ કષાય રહિત હોય છે.
તે છદ્મસ્થ અને કેવલી બંનેને હોય છે. તે બધાં ચારિત્રો કર્મ-સંચયને ખાલી કરે છે, એટલા માટે તેમને ચારિત્ર
वाम सापेछ.२६
३४. तवो य दुविहो वुत्तो
बाहिरब्भंतरो तहा। बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो ॥
तपश्च द्विविधमुक्तं बाह्यमाभ्यन्तरं तथा। बाह्यं षड्विधमुक्तं एवमाभ्यन्तरं तपः ।।
३४.तपणे प्रा२नु छ-बाह्य भने मान्यत२. पाय
તપ છે પ્રકારનું કહ્યું છે. એ જ રીતે આવ્યંતર-તપના પણ છ પ્રકાર છે.
૩પ જીવ જ્ઞાન વડે પદાર્થોને જાણે છે, દર્શન વડે શ્રદ્ધા કરે
છે, ચારિત્ર વડે નિગ્રહ કરે છે અને તપ વડે શુદ્ધ બને
३५. नाणेण जाणई भावे दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई॥
ज्ञानेन जानाति भावान् दर्शनेन च श्रद्धत्ते। चरित्रेण निगृह्णाति तपसा परिशुध्यति ।।
३६. खवेत्ता पुव्वकम्माई
संजमेण तवेण य । सव्वदुक्खप्पहाणट्ठा पक्कमंति महेसिणो॥
क्षपयित्वा पूर्वकर्माणि संयमेन तपसा च। सर्वदुःखप्रहाणार्थाः प्रक्रामन्ति महर्षयः ।।
૩૬ સર્વ દુઃખોમાંથી મુક્તિ પામવાનું લક્ષ્ય રાખનારા
મહર્ષિઓ સંયમ અને તપ વડે પૂર્વ-કર્મોનો ક્ષય કરી સિદ્ધિને પ્રાપ્ત થાય છે.
-त्ति बेमि।
-इति ब्रवीमि।
-माम हुं हुं हुं.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org