________________
સમ્યક્ત-પરાક્રમ
૭૩૫
અધ્યયન-૨૯: ટિપ્પણ ૨૮-૩૦
ભગવાને કહ્યું–‘ગૌતમ! અહંતુ તીર્થ નથી હોતા, તેઓ તીર્થકર હોય છે. ચતુર્વર્ણ શ્રમણસંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનો સંઘતીર્થ કહેવાય છે.”
આવશ્યક નિર્યુક્તિમાં પ્રવચનનું એક નામ તીર્થ છે. આ રીતે તીર્થના ત્રણ અર્થ થયા. તેમના આધારે તીર્થ-ધર્મના ત્રણ અર્થ થાય છે –
(૧) ગણધરનો ધર્મ– શાસ્ત્ર-પરંપરાને અવિચ્છિન્ન રાખવી. (૨) પ્રવચનનો ધર્મ– સ્વાધ્યાય કરવો.’ (૩) શ્રમણ-સંઘનો ધર્મ. અહીં અધ્યાપનના પ્રકરણમાં પ્રથમ અર્થ જ યોગ્ય લાગે છે.
તીર્થ શબ્દની વિશેષ જાણકારી માટે જુઓ–વિશેષ આવશ્યક ભાષ્ય, ગાથા ૧૦૩૨ -૧૦૫૧. ૨૮. કર્મો અને સંસારનો અંત કરનાર (મહાનિ મહાવસાને)
આ વાક્યાંશ આત્માની પ્રકૃષ્ટ વિશુદ્ધિનો દ્યોતક છે. કર્મોનું વિપુલ માત્રામાં ક્ષીણ થવું મહાનિર્જરા છે. મહાપર્યવસાનના બે અર્થ છે—સમાધિમરણ અને અપુનર્મરણ. જે વ્યક્તિને મહાનિર્જરા થાય છે, તે સમાધિમરણ પ્રાપ્ત કરે છે. જો સંપૂર્ણ કર્મોની નિર્જરા થઈ જાય છે તો તે અપુનર્મરણ પ્રાપ્ત કરે છે, જન્મ-મરણના ચક્રમાંથી છૂટી જાય છે.
સ્થાનાંગ સૂત્રમાં અનેક પ્રસંગોમાં આનો પ્રયોગ મળી આવે છે– ૧. મનોરથત્રયી કરનાર શ્રમણ તથા શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો હોય છે.
(ઠાણું ૩૪૯૬, ૪૯૭) ૨. અગ્લાનવૃત્તિથી સેવા કરનાર શ્રમણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો હોય છે.
(ઠાણું પા૪૪, ૪૫) ૨૯. સૂત્ર, અર્થ અને તે બંને સાથે સંબંધીત (સુત્તસ્થ તમારું)
આગમ ત્રણ પ્રકારના હોય છે–સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ. આ ત્રીજો પ્રકાર સૂત્રાગમ અને અર્થાગમનું સંયુક્ત ઉચ્ચારણ માત્ર છે. જે આગમની રચનામાં સૂત્ર અને વૃત્તિ-બંનેનો સમાવેશ થતો હોય છે, તે આગમને તદુભયાગમ કહેવામાં આવેલ છે. ૩૦. કાંક્ષા મોહનીય કર્મ (વંશવાનં વેH)
શાજ્યાચાર્યે કાંક્ષા મોહનીયનો અર્થ “અનાભિગ્રહિક મિથ્યાત્વ' કર્યો છે." અભયદેવસૂરિ અનુસાર આનો અર્થ છેમિથ્યાત્વ-મોહનીય." ૧. પીવડું, ૨૦ ૭૪ : તિર્થં પરે !તિë ? તિસ્થાતિર્થ ? ૪. એજન, પત્ર ૫૮૪ : ય િવ તીર્થ–પ્રવને શ્રમિચર્થगोयमा ! अरहा ताव नियमं तित्थकरे, तित्थं पुण चाउवण्णे
ત:-સ્વાધ્યાય: समणसंघे, तं जहा-समणा समणीओ सावया ૫. વૃદત્તા, પત્ર ૧૮૪: ક્ષાદિનીયં મfમહિલ્સसावियाओ।
मिथ्यात्वरूपम्। आवश्यक नियुक्ति, गाथा १२४ :
भगवती, १।३ वृत्ति : मोहयतीति मोहनीयं कर्म, तच्च सुय धम्म तित्थ मग्गो, पावयणं पवयणं च एगट्ठा ।
चारित्रमोहनीयमपि भवतीति विशेष्यते-काक्षा-अन्यान्यसुत्तं तंतं गंधो, पाढो सत्थं च एगट्ठा ॥
दर्शनग्रहः उपलक्षणत्वाच्चास्य शंकादिपरिग्रहः, ततः 3. बृहद्वृत्ति, पत्र ५८४ : तीर्थमिह गणधरस्तस्य धर्म:-आचारः
काक्षाया मोहनीयं काक्षामोहनीयम्-मिथ्यात्वमोहनीश्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः ।
यमित्यर्थः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org