________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
___ यावन्मुहूर्तप्रमाणा तिथिस्तावत्प्रमाणा तां प्रतिपादयन्ति अउणत्तीसे पुण्णा उ मुहुत्ता सोमतो तिही होइ ।। भागाय उ वत्तीसं बावद्विकएण छेएणं ॥गाथा१०५॥ टीका-सोमतः चन्द्रमस उपजायते तिथिः, सा च तत उपजायमाना एकोनत्रिंशत् परिपूर्णमुहूर्त्ता एकस्य च मुहूर्तस्य द्वापष्टिकृतेन छेदेन प्रविभक्तस्य सत्का द्वात्रिंशत् भागाः तथाहि-अहोरात्रस्य द्वापष्टिभागीकृतस्य सत्का ये एकषष्टिभागास्तावत्प्रमाणा तिथिरित्युक्तम् ॥
ભાવાર્થ–ચંદ્રની ગતિથી તિથિ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતી તિથિ સંપૂર્ણ ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તને બાસઠીયા બત્રીશ ભાગ જેટલી જ હોય છે, એટલું જ સૂત્રમાં તિથિનું પ્રમાણ કહેલું છે તેથી તિથિની વૃદ્ધિ થઈ શકે નહિ. આ પ્રશ્ન ર–લેકિક વેદાંગ જોતિષમાં તિથિનું પ્રમાણ
ઉત્તર-વેદાંગ જ્યોતિષમાં તિથિનું મા૫ ચંદ્રની ગતિ ઉપર આધાર રાખતું હોવાથી કેઈક વાર ચેપન ઘડીનું અને કઈ વાર છાસઠ ઘડીનું હેય છે, તેથી તે તિથિ બે સૂર્યોદયને સ્પર્શી શકે છે તેથી લૌકિક પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવે છે.
પ્રશ્ન ૩-જૈન સિદ્ધાન્ત પ્રમાણે તિથિને ક્ષય આવે છે?
ઉત્તર-સૂર્યપ્રજ્ઞપ્તિ, તિલકરંડક સૂત્રાનુસાર