________________
પ્રશ્નોત્તર સા શતક ગુજરાતી અનુવાદ
પ્ર—(ર) ભગવાન્ ધર્મદેશનાના આરંભમાં કને નમસ્કાર કરે છે ?
ઉ—સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને-ચતુર્વિધ સંઘરૂપ તીને નમો તિત્ત્વસ્ત્ર એ પદથી નમસ્કાર કરે છે। ૨ । પ્ર૦—(૩) ભગવાન્ દીક્ષા ગ્રહણ સમયે કેને નમસ્કાર કરે છે ?
3
—ભગવાન્ દીક્ષા ગ્રહણ કરે તે સમયે સિદ્ધ ભગવાને નમસ્કાર કરે છે તે સમયે તેમને તે જ ચાગ્ય હોય છે. આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યચનમાં કહ્યું છે કે—
तण से समणे भगवं महावीरे पंचमुट्ठियं लोय करेत्ता सिद्धाणं नमोक्कारं करेह इत्यादि ||
ત્યારપછી તે શ્રમણુ ભગવાન્ મહાવીર પચમુષ્ટિ લેાચ કરીને સિદ્ધને નમસ્કાર કરે છે. ॥ ૩॥
પ્ર—(૪) વીરપ્રભુની પ્રથમ દેશનામાં કોઈપણ પ્રતિઆપ ન પામ્યા તે તે દેશનામાં ચાર નિકાયના દેવા જ હતા કે મનુષ્યા વિગેરે પણ હતા ?
ઉ—શ્રી કલ્પવૃત્તિ, શ્રીસ્થાનાંગવૃત્તિ, શ્રી પ્રવચનસારાદ્ધારગૃહવૃત્તિનાં અભિપ્રાય પ્રમાણે તે મનુષ્ય અને તિયા પણ હતા. કેવલ દેવતા જ ન હતાં.
तथा च तद्वृत्तिपाठः - दशाश्चर्यद्वारे, श्रूयते हि भगवतः वर्धमान स्वामिनो जृम्भिकग्रामाद्बहिः समुत्पन्न -