________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
એક સુશ્રી ખીજા સૂર્યનું આ અન્તર સૂચીશ્રેણિવડે જાણવું, વલાકયાર ચૂડીના આકારે નહિ.
r
શકા—એમ છે તા મનુષ્યક્ષેત્રની બહાર આઠ લાખ ચેાજનપ્રમાણ પુષ્કરા દ્વીપમાં ચાર દિશામાં ચાર પંક્તિએ રહેલા મહાત્તેર ચંદ્ર અને મહેાંત્તર સૂર્યનું ચંદ્રપ્રતિસૂત્રમાં જે અંતર કહ્યું
चंदाओ सूरस्स य सूरा चंदस्स अंतरं होइ ॥ पाससह स्साईं जो अणाणं अष्णूणाई ॥ १ ॥ सूरस य सूरस्सय ससिणो ससिणो य अंतरं दिहं ॥ बहिया माणुसणगस्स जोयणाणं सयसहस्सं ॥२॥
ભાવાથ —ચંદ્રથી સૂર્યનું અંતર અને સૂર્યથી ચંદ્રતુ. અંતર સંપૂર્ણ પચાસ હજાર ાજનનું હાય છે. એક સૂર્યથી બીજા સૂનુ અને એક ચંદ્રથી ખીજા ચંદ્રનું અંતર માનુષ્યાત્તર પતની બહાર એક લાખ યેાજનનું પડે છે. સૂર્યથી અંતતિ ચંદ્ર અને ચંદ્રથી અંતરિત સૂર્યાં રહ્યા છે તે શી રીતે ઘટી શકે? એમાં યુક્તિ જણાતી નથી તેમજ તેએની અવસ્થિતિ એટલે રહેવાની મર્યાદા પણ જણાવવી જોઈએ જેથી હમણાં કહેલ અંતર સમ્યક્ પ્રકારે કેમ ઘટી શકે ?
-
સમાધાન~મનુષ્યક્ષેત્રની અહાર ચંદ્ર અને સૂર્યો કેવી રીતે રહ્યા છે ? આ વાત સદ્રપ્રપ્તિ આદિમાં કહેલ નથી, પરંતુ માત્ર તેમનુ અંતર કહેલ છે એટલા ઉપરથી