________________
ગાયને ઉપાડી જવાથી હાથ આવી જાય ! બિચારા દેવા ! એટલું ય સમજતા નથી કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હેાય તે સાધના કરવી પડે ! એકની સાધના ખીજાતે ફળતી નથી. આ આઠે આર્દ્ર ભાઇઓ, આમ, નામે તેા દેવા છે, પણ એમની સમજ, એમની વૃત્તિ અને પ્રવૃત્તિ બધી સાધારણ મનુષ્યે! જેવી જ છે !
સિદ્ધના મનમાં આ વિચાર ઉદ્ભવ્યા કે તરત ભાઇઓને લાગ્યું કે મહર્ષિએ એમને શાપ આપ્યા ! ચેરા હોય છે. ઋષિના પગ પકડીને તેએ ઊભા રહી ગયા ઃ
ક્ષમા કરે, ભગવન્ !
..
૧૭
પણ
“ દેવ નવું હાય તેા દેવત્વ કેળવા,'' ઋષિએ આગ્રહ કર્યા તમે આટલે અશુભ સંકલ્પ થાડીક વાર પણ સેવ્યા, એનું ફળ મળ્યા વગર તે! નહિ જ રહે. તમે આઠેય આ પૃથ્વી પર ગંગાને પેટે અવતરશે, અને તમને અત્યારથી જ પશ્ચાત્તાપ થઇ રહ્યો છે એ જોતાં, ગંગા તમને જન્મતાંવેંત પાğં અમરત્વ આપશે. એમાં અપવાદ એક જ : તમારામાંથી જે એક જણે પેાતાની પત્નીના તરંગને વશ થને મારી સુરભિ ઉપર પહેલી કુ-દૃષ્ટિ કરી, તેને પૃથ્વી ઉપર લાખે। વખત રહેવું પડશે.'
,,
આ આ આઠ હંમેશા બીકણુ
re
46
વસુએ ( એ આડે દેવે, તે ખીજા કાષ્ટ નહીં પણ આઠ વસુએ હતા) તા આભા જ બની ગયા. શુ અમારે એક ભાઇ સદાને માટે પૃથ્વીવાસી બનશે ? શું પૃથ્વી પર તેના વાવેલા પથરાશે ? શું એક ભૂલને ખાતર, તેને પૃથ્વી ઉપર એક સામાન્ય માણસના જેવું જીવતર જીવવું પડશે ?
.
ચિન્તા ન કરો. સાતેય વસુએના મનની ગડમથલ સમજી જઇને વસિષ્ઠે તેમને આશ્વાસન આપ્યું: “ પૃથ્વી પર લાંખે। વખત રહ્યા હતાં તમારે! આ ભાઈ
भविष्यति च धर्मात्मा सर्वशास्त्रविशारदः ।
पितुः प्रियो हिते युक्तः स्त्रीभोगान् वर्जयिष्यति ॥
“ ધર્માત્મા, સ-શાસ્ત્ર-વિશારદ, પિતાનું પ્રિય અને હિત કરવાવાળા અને બ્રહ્મચારી બનશે.”
આ આમે! વસુ તે જ મહાભારતના ભીષ્મ, શાંતનુને અને ગંગાના આઠમા પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com