________________
to
બ્રાહ્મણ પેાતાના અતિથિ તરફ મૂંગી કૃતજ્ઞતાની લાગણીથી પળભર જોઈ રહ્યો.
“ ઉપાય અહીં કાઇ શકય જ નથી, મા ! ” કુન્તીને ઉદ્દેશીને તેણે કહ્યું, “મનુષ્ય સરજેલી કાઈ આફત હાય, તેા મનુષ્ય એનુ નિવારણ કરી શકે, પણ આ તેા રાક્ષસી ઉત્પાત છે, મા! એની પાસે તેા શિર ઝુકાવ્ય જ છુટા.
92
r
ં પણ વાત તેા કરી, '' કુન્તીએ આજીજી કરી.
બ્રાહ્મણે વાત કહેવા માંડી.
“બકાસુર નામે એક રાક્ષસ છે.” બ્રાહ્મણે શરૂ કર્યું, આ એકચક્રા નગરી અને નગરીના આસપાસના પ્રદેશને એ સ્વામી છે. એકચક્રા નગરીનું અને આસપાસના પ્રદેશનું એ બકાસુર જ રક્ષણ કરે છે. ’
કાનાથી ? ” ભીમે પૂછ્યું.
cr
ગામ
“ ખીજા રાક્ષસેથી ! ” બ્રાહ્મણે ખુલાસે કર્યા, “ પહેલાં આ પર બધા જ અસુરા મેાજમાં આવે ત્યારે તૂટી પડતા અને મનમાં આવે તે લૂટી જતા અને મનમાં આવે તેને ખાઈ જતા, એટલે અમારી યાતનાએને! પાર નહતા. એ બધી યાતનાએમાંથી આ બકાસુરે અમને છેડાવ્યા. ”
**
પણ તેા પછી આજે આ આપત્તિ શાની છે ?” ભીમે અધીરાઇ બતાવી, “ અત્યારે તમારા માથા પર કાઇ આપત્તિ તેાળાઇ રહી હેાય, તે
kr
તેના નિવારણ માટે એ બકાસુર પાસે જ કેમ નથી જતા ? ’”
""
આપ્યા.
te
66
,,
બકાસુર પાસે જવાની જ ! આ આપત્તિ છે. બ્રાહ્મણે જવાબ
,,
ન સમજાયું, ” કુન્તીએ કહ્યું.
આપ જરા આગળ સાંભળશેા તા તરત સમજાશે. બકાસુરે અમારી
આ એકચક્રા નગરીને અન્ય રાક્ષસેાના ત્રાસમાંથી ઉગારવાનું માથે લીધું છે,, પણ તે એક શરતે......’
r કઈ શરતે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com