________________
જે સર્વને માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય છે, અને તે જ ધર્મ છે” – આવા વિશુદ્ધ અને કલ્યાણકારી મંત્રને ભારતે જ સૌથી પહેલે પ્રચાર કર્યો છે અને સૌથી પ્રથમ ભારતે જ એને અમલ કર્યો છે. જે દિવસથી ભારતના લેકેએ ભૂતકાળની એ શિક્ષાને વિસારે પાડી, હિતવાદને ત્યાગ કર્યો, સ્વતંત્ર વિચાર શકિતને રજા આપી અને વિવેકબુદ્ધિ ઉપર ચોકડી મારી તે દિવસથી તેમનું ક્રમશઃ અધ:પતન થવા માંડયું છે.
બંકિમચંદ્ર લાહિડી
શ્રી ન્યાલચંદભાઈ મેણશીના સૌજન્યથી.
૧ ભોઈવાડે. મુંબઈ - ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com