Book Title: Mahabharat Katha Part 01
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 358
________________ જે સર્વને માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય છે, અને તે જ ધર્મ છે” – આવા વિશુદ્ધ અને કલ્યાણકારી મંત્રને ભારતે જ સૌથી પહેલે પ્રચાર કર્યો છે અને સૌથી પ્રથમ ભારતે જ એને અમલ કર્યો છે. જે દિવસથી ભારતના લેકેએ ભૂતકાળની એ શિક્ષાને વિસારે પાડી, હિતવાદને ત્યાગ કર્યો, સ્વતંત્ર વિચાર શકિતને રજા આપી અને વિવેકબુદ્ધિ ઉપર ચોકડી મારી તે દિવસથી તેમનું ક્રમશઃ અધ:પતન થવા માંડયું છે. બંકિમચંદ્ર લાહિડી શ્રી ન્યાલચંદભાઈ મેણશીના સૌજન્યથી. ૧ ભોઈવાડે. મુંબઈ - ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370