________________
अयुध्यमानो मनसापि यस्य जय कृष्ण : पुरुषस्याभिनन्देत् । एवं सर्वान् स व्यतीयादमित्रान्
सेन्द्रान् देवान् मानुषे नास्ति चिन्ता ॥ જે પુરુષને જય શ્રીકૃષ્ણ મને મન અભિનંદે – યુદ્ધથી દૂર રહ્યા રહ્યા પણ,–તે પુરૂષ પિતાના સર્વે શત્રુઓને પરાજિત કરી શકશે, પછી ભલે તે શત્રુઓમાં ઈન્દ્ર સહિત બધા દેવતાઓ સામેલ હોય! મનની તે મગદૂર જ શી !
શ્રી આર. જી. ફિમ્સના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com