Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004996/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રી [ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ]. સંપાદક શાષાીદાસ જીવાભાઈ પટેલ Tછે. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવ્યા& Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જત થમાલા-૧૫ ચોગ શાસ્ત્ર હેમચંદ્રાચાર્ય કૃત] સંપાદક પાલદાસ જીવાભાઈ પટેલ चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । જ્ઞાન-શનિ-વારિત્ર-રૂપ-રત્નત્રયે સ: ચાર પુરુષાર્થોમાં મેક્ષ જ ઉત્તમ છે; તથા જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ યોગ જ તેનું કારણ છે.” [૧-૧૫] વાર્ષિ જ્ઞાન આ નક પછી જા કવિ ગૂજરાત વિદ્યાપીઠ અમદ્દાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ અઢી રૂપિયા પ્રકાશક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૯ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૯ સર્વ હક્ક ગૂજરાત વિદ્યાપીઠને સ્વાધીન છે. પહેલી આવૃત્તિ સન ૧૯૩૮ સુધારેલી-વધારેલી બીજી આવૃત્તિ, પ્રત ૧૫૦ માર્ચ, ૧૯૫૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત ૧ , : આ‘યોગશાસ્ત્ર' ગ્રંથ શ્રી હેમચદ્રાચાયે પેાતે જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા ચૌલુકય કુમારપાલના ' કહેવાથી રચ્યા હતા. વળી, એ ગ્રંથના અ ંતિમ શ્લોકની ટીકામાં તેમણે જ ઉમેર્યુ છે કે, · કુમારપાલરાજાને યાગાપાસના પ્રિય હતી, અને તેણે અન્ય યાગથી પણુ જોયા હતા. તેણે તે બધાથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર પેાતાને સંભળાવવાના ધણા આગ્રહ કર્યાં, તેથી આ યાગે પનિષદ હેમાચાયે વાણીગાચર કરી છે.’ > ' કુમારપાલના પુરાગામી સિદ્ધરાજ જયસિહના કહેવાથી હેમાચાયે આ પ્રમાણે જ ‘• સિદ્ધહેમ ' નામનું પેાતાનું સુપ્રસિદ્ધ વ્યાકરણ રચ્યું હતું. પરંતુ તેની અને આ ગ્રંથની રચનાના પ્રયાજનમાં ફેર છે. ‘સિદ્ધહેમ ’ વ્યાકરણ તેા હેમાચાયે વ્યાકરણાદિ શાસ્ત્રની ખામતમાં ગુજરાત દેશની પરાપવિતાને અપવાદ ટાળવા માટે રાજાના આગ્રહથી રચ્યું હતું. સિદ્ધરાજ માળવા દેશ ક્તીને ત્યાંથી વિજયલક્ષ્મીની સાથે તેની સાહિત્યલક્ષ્મીને પણ લાવવાનું ચૂકયો નહોતા. ત્યાંના સાહિત્યભંડાર તપાસતી વખતે સિદ્ધરાજના જોવામાં માલવાના રાજા ભેજે રચેલું ‘ ભેાજવ્યાકરણ ' આવ્યું હતું. માલવાને રાજ આવાં આવાં શાસ્ત્ર રચનારા સાહિત્યજ્ઞ હતા, એ જાણી સિદ્ધરાજને પોતાની ઊણપનું અહુ ઓછું આવ્યું. પરંતુ, જ્યારે તેને કહેવામાં આવ્યું કે, ગુજરાતમાં તેમજ પાટણની પાઠશાળાઓમાં પણ એ જ વ્યાકરણુ શીખવવામાં આવે છે, ત્યારે તેના સ્વાભિમાનમાં તેનુ સ્વદેશાભિમાન પણ ઉમેરાયું; અને ગુજરાતની આ પરાપવિતા કાઈ પણ પ્રકારે દૂર કરવાને તેણે 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ ४ નિશ્ચય કર્યાં. આ અગાઉ તેના હેમાચાય` સાથે મેળાપ થઈ ચૂકયો હતા; એટલે તેણે તેમની દ્વારા એ નિશ્ચય પાર પાડવાનું નક્કી કર્યું. હેમાચાય ને પણ એ બાબતમાં વિશેષ કહેવુ પડે તેમ નહોતું. તેમણે તરત જ તે કામ હાથ ધર્યું, અને પરિણામે ‘સિદ્ધહેમ ’વ્યાકરણ ગુજરાતને મળ્યુ. . પરંતુ, · યાગશાસ્ત્ર ’ રચવાની કુમારપાલની વિનંતી, પાતાનુ નામ અમર થાય તે માટે કે તેવા ખીજા કાઈ હેતુસર નહેાતી. તેમ જ હેમચદ્રાચાર્યને પણુ આ ગ્રંથ રચીને શાસ્ત્રપ્રણેતા તરીકે પોતાની કુશળતા અતાવવી નહોતી. તેમને તે પોતાના શિષ્ય કુમારપાલને મદદરૂપ થઈ પડે તેવી વિશિષ્ટ યોગસાધના બતાવવી હતી. ઉપર જણાવ્યું તેમ, કુમારપાલ પોતે યોગાપાસનાના શાખી હતા. પરંતુ, તેને માથે ગુજરાતનું સૌથી માટું સામ્રાજ્ય વહન કરવાનું આવ્યું હતું. ખીજા યોગગ્રંથા મુખ્યત્વે સન્યાસી કે તેવા નિવૃત્ત મનુષ્યોને ખ્યાલમાં રાખી લખાયા હતા. પરંતુ, કુમારપાલને તો કદાચ તે બધાથી ‘વિલક્ષણ ' એટલે કે પ્રવૃત્તિયુક્ત ગૃહસ્થને લગતું યેાગશાસ્ત્ર જોઈતું હતું. અને હેમાચાય નું ચોગશાસ્ત્ર ’ જોયા પછી એમ લાગે જ છે કે, તેમણે ગૃહસ્થનુ યેાગશાસ્ત્ર આપવાની કુમારપાલની માગણી અક્ષરશઃ પૂરી પાડી છે. આપણે પછીથી જોઈશું તેમ કુમારપાલ ૫૦ વર્ષની વયે ગુજરાતની ગાદી ઉપર આવ્યા હતા; અને વીસ વષઁથી માંડીને ત્યારસુધીના બધા સમય તેણે છૂપી રીતે દૂર દૂર ભટકવામાં ગાળ્યા હતા. તે દરમ્યાન મુખ્યત્વે તેણે કેદારનાથ જેવાં તીર્થોની યાત્રા વારંવાર કર્યા કરી હતી. તેવી મુશ્કેલ સ્થિતિમાં, કે જુદા જુદા સંતાના સહવાસથી તેનામાં ચેાગે પાસના કે નિવૃત્તિની ઝ ંખના જાગી હોય તે નવાઈ નહિ. પરંતુ જીવનના પાછલા ભાગમાં જ્યારે બધું બદલાઈ ગયું, અને તેને ભાગે લગભગ મોટા ભાગના હિંદુસ્તાન જેટલું વિશાળ સામ્રાજ્ય વહન કરવાનું આવ્યું, ત્યારે પણ હેમાચાય જેવા યાગીના સંસર્ગમાં તેની જૂની યાગસાધનાની વૃત્તિ જાગૃત થઈ હોય, એમ બનવાને પૂરા સંભવ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ હેમાચાર્યજીએ પણ અનુભવી અને કુશળ ગુરુની પેઠે કુમારપાલની સ્થિતિ લક્ષમાં રાખી, તેને જોઈએ તેવું જ જોગશાસ્ત્ર રચી આપ્યું છે. યતિધર્મને તે શરૂઆતમાં તેમણે પચીસેક જેટલા શ્લોકમાં જ (૧,૧૯-૪૬) પતાવી દઈ પછી ગૃહસ્થધમને જ વિસ્તાર્યો છે. અલબત્ત, તે ગૃહસ્થધર્મમાં તેમણે નવું કશું બતાવ્યું છે, એમ નથી. ઉપાસકદશાસૂત્ર વગેરે જૈન અંગગ્રંથમાં વર્ણવેલ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતરૂપી ઉપાસકધમ જ તેમણે તેમાં પૂરેપૂરે સમાવ્યું છે. તેમની પોતાની નવીનતા હોય, તો તે એ છે કે, એ ઉપાસકધર્મને પીઠિકારૂપે લઈ, તેની ઉપર તેમણે ધ્યાન, સમાધિ વગેરે અન્ય ગાંગેની ઇમારત ખડી કરીને, આખી યેગસાધનાને સળંગ ક્રમરૂપે નિરૂપી છે. એટલે વાસ્તવિક એવું બન્યું છે કે, જેન ઉપાસકધમ કેગનાં, શરૂઆતનાં યમ-નિયમ વગેરે અંગેને સ્થાને ગોઠવાઈ ગયો છે અને તેની જ ભૂમિકા ઉપર તેમ જ તેના પછીના ભાગ રૂપે બાકીને ધ્યાનયોગ ગોઠવાઈ જઈ આખી યેગસાધના સંપૂર્ણ બની છે. હેમચંદ્રાચાર્યના અન્ય શાસ્ત્રીયગ્રંથેની બાબતમાં પણ તેમના સમયમાં જ તેમના ઉપર સારી પેઠે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, આમાં તમારું નવું શું છે ? હેમચંદ્રાચાર્યે એ ટીકાનો જવાબ પિતાના “પ્રમાણુમીમાંસા' ગ્રંથની શરૂઆતમાં આ પ્રમાણે આપ્યો છે: પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યોએ પોતાનાં સૂત્રો લખ્યાં, ત્યાર પહેલાં તે વિષયનાં બીજાં સૂત્રો હતાં જ; તે પછી તેમને પણ તમે શા માટે તે તે ગ્રંથના કર્તા કહે છે ? વસ્તુસ્થિતિ જ એવી છે કે, આ બધી વિદ્યાઓ અનાદિ છે. પરંતુ તેમને સંક્ષેપ કરવામાં આવે કે વિસ્તાર કરવામાં આવે, એની અપેક્ષાએ તે નવી નવી થાય છે, અને તે તે લોકોને તેમના કર્તા કહેવામાં આવે છે.” જગતમાં વાસ્તવિક એવું નવું કેટલું અને શું હોય છે ? જે હોય તેને વિસ્તાર કરવો, કે તેને વિશિષ્ટ દષ્ટિબિંદુથી ગોઠવવું કે ચર્ચવું એમાં જ લેખકની નવીનતા કે મૌલિકતા રહેલી હોય છે. “યોગશાસ્ત્ર ની Page #7 -------------------------------------------------------------------------- ________________ ખાખતમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તેમાં નવીન જ શોધવા જઈએ તે કશું નથી. જે કાંઈ છે, તે જુદે જુદે ઠેકાણેથી એકત્રિત કરેલું છે. પરંતુ, જુદી જુદી સામગ્રીને વિશિષ્ટ દષ્ટિબિંદુથી રજૂ કરવામાં કે એકત્રિત કરવામાં જ લેખકની પ્રતિભા રહેલી છે. એ બધું તેા ઠીક. રાજા હુકમ કરે તે પ્રમાણે સર્વ પ્રકારની શાસ્ત્રવ્યવસ્થા ગાડવી આપે એવા પડિતા તો હ ંમેશાં સુલભ રહેવાના. પરંતુ, યેાગશાસ્ત્રના વિષય એવા વૈયક્તિક અનુભવને લગતા છે, કે ગમે તે માણસ તેને ક્રમ ગમે તેમ ગોઠવી આપે, તેથી સાધકને શાંતિ ન જ થાય. એવે। પ્રશ્ન સહેજે થાય કે, આ પ્રમાણે તમે જે સાધના ગોઠવી આપી, તે યથાયેાગ્ય છે તેની સાખિતી શું ? એના જવાબમાં જ આચાય શ્રીએ કદાચ જણાવ્યું છે કે, ‘શાસ્ત્રસમુદ્રમાંથી, ગુરુને મઢે સાંભળ્યા અનુસાર, તથા સ્વાનુભવને લક્ષમાં રાખીને આ શાસ્ત્ર મેં રચ્યું છે.’ એટલે કે, આ વ્યવસ્થાને પુરાણાં શાસ્ત્રઓના, પેાતાના સમથ ગુરુ દેવસૂરિના ઉપદેશના, અને જાત-અનુભવના ટેકે છે. આ ગ્રંથ ક્રાઈ પોથાંપડિતે પોતાના યજમાનને ખુશ કરવા કે તેની વનપ્રવ્રુત્તિને વાંધા ન આવે, અલકે ઉત્તેજન મળે એ ઇરાદાથી રચી આપેલું મનસ્વી શાસ્ત્ર નથી. પરંતુ, તે સાચા અર્થાંમાં યોગશાસ્ત્ર છે, એવું કહેવાને આચાય શ્રીના ઈરાદે છે. પરંતુ, એ બધું ચતા પહેલાં આપણે એ ગ્રંથના નિર્માણમાં કારણભૂત જે બે મુખ્ય પાત્રો —— હેમચંદ્રાચાય અને કુમારપાલ ~ તેમના વિષે વિશેષ માહિતી મેળવીએ. - \ ગુજરાતને પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ વિક્રમ સંવત ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩ )માં અપુત્ર મરી ગયા, ત્યારે તે પેાતાની પાછળ એક મોટું સામ્રાજ્ય મૂકતો ગયો. તે સામ્રાજ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તરમાં અજમેરની પેલી પાર સુધી, વાયવ્યમાં કચ્છ અને સિંધ સુધી, ઈશાનમાં મેવાડ સુધી, પૂમાં માલવા સુધી અને દક્ષિણમાં (નિઝામ હૈદ્રાબાદમાં આવેલા ) કલ્યાણુ સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજ Page #8 -------------------------------------------------------------------------- ________________ આઠ વર્ષને હતું ત્યારે તેને પિતા કર્ણદેવ ગુજરી ગયા હતા. પરંતુ વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ સુધીના ૪૯ વર્ષના ગાળામાં તેણે માલવા જીત્યું; રાક્ષસોને રાજા કહેવાતા બાબરા ભૂતને (બર્બરકને) નમા; સૌરાષ્ટ્રના રાજાને હરાવ્ય તથા કેદ પકડ્યો; સિંધુરાજને ઉખાડી નાખે, તથા કલ્યાણના પરમર્દીને દબાવી દીધો. પરંતુ, ગુજરાતમાં તેની કીતિ પ્રબળ વિજેતા તરીકે જ નથી સચવાઈ રહી. તેણે પિતાને જમાનામાં સ્થાપત્ય અને સાહિત્યનો જે ઉત્કર્ષ સાથે, તથા પિતાની પ્રબળ ઈચ્છાથી ગુજરાતને અન્ય પ્રાંતે જેટલું જ સાહિત્ય અને સ્થાપત્યની બાબતમાં મશહૂર કરી દીધું, એ જ અત્યારે તે તેના નામ સાથે ચિરસ્મરણીય થયું છે. પ્રબંધચિંતામણિમાં ટાંકેલા એક બ્લેકમાં જણાવ્યું છે કે, महालयो महायात्रा महास्थानं महासरः । यत्कृतं सिद्धराजेन क्रियते तन्न केनचित् ।। સિદ્ધરાજે જે મહાલય બંધાવ્યાં છે, જે મહાયાત્રા કરી છે, તથા જે મહાસ્થાન અને મહાસરેવર નિમ્યાં છે, તે બીજા કેઈથી થઈ શકે તેમ નથી. આમાંનું “મહાલય” તે તે સરસ્વતી નદીના કિનારા ઉપર સુપ્રસિદ્ધ રુદ્રમહાલય કે સુકમાળ છે. સિદ્ધરાજે ત્યાં આગળ જ મહાવીરનું પણ એક સ્થાનક બંધાવી, પિતાની પ્રજાના તમામ પંથે પ્રત્યેને પિતાનો આદરભાવ વ્યક્ત કર્યો છે. “મહાયાત્રા તે તે સિદ્ધરાજે પગે ચાલીને કરેલી સોમનાથની યાત્રા છે. ત્યાં આગળ જ તેને શિવજીએ કહ્યું કે, તું અપુત્ર મરી જઈશ, અને તારી પછી તારા કાકાના દીકરા ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ ગાદીએ આવશે, એવું હેમચંદ્રાચાર્ય જણાવે છે. સોમનાથથી પાછા ફરતાં તે ગિરનારની યાત્રાએ પણ ગ. હતો, અને ત્યાં નેમિનાથ મંદિરમાં જઈ પૂજા કરી હતી. “મહાસરવર ” તે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. તે સરોવરની આજુબાજુ તેણે સત્રશાળાઓ બાંધી હતી, અને તે વિદ્યાથીઓથી ઊભરાયેલી રહેતી. તેની નજીક જ તેણે જુદી જુદી વિદ્યાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે વિદ્યામઠ બાંધ્યા હતા. આ દાનશાળાઓ જ ઉપરના માં જણાવેલ “મહાસ્થાન' હશે એવી કલ્પના કરવામાં આવે છે. કુમારપાલ ૨૦ વર્ષને હતું ત્યારથી પાટણ છોડીને નાસી છૂટ્યો હતો. સિદ્ધરાજના તેના પ્રત્યેના અણગમાનાં ઘણાં કારણ બતાવવામાં આવે છે. પરંતુ તેનું મુખ્ય કારણ એ લાગે છે કે, વાસ્તવિક રીતે કુમારપાલ જે ગાદીને સાચે વારસ હતો. ભીમદેવને ક્ષેમરાજ અને કર્ણ એ બે પુત્રો હતા. તેમાં ક્ષેમરાજ મેટ હતો, એટલે તેને જ ગાદી મળવી જોઈએ. પરંતુ તે ધાર્મિક વૃત્તિને હોવાથી, તેણે પિતાની રાજીખુશીથી ગાદી કર્ણને સોંપાવી. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ પિતાની સારવારમાં રહ્યો. કણે જ્યારે ગાદી જયસિંહને આપી, ત્યારે તેણે દેવપ્રસાદ સાથે માયાળુ વર્તન રાખવાનું સૂચવ્યું હતું. કારણકે, ખરે ગાદીપતિ તે તે જ હતો. દેવપ્રસાદ પિતાના પુત્ર ત્રિભુવનપાલને જયસિંહની સંભાળમાં મૂકીને કર્ણની સાથે જ સરસ્વતી નદીને કિનારે મરણ પામે. કુમારપાલ એ ત્રિભુવનપાલને પુત્ર હતું. તેના બાપદાદાએએ રાજગાદીને હક રાજીખુશીથી જવા દીધેલું હતું, પરંતુ તેથી કુમારપાલનો હક ડૂલ થય ગણાય નહીં. અને તે કારણે જ એ બે વચ્ચે વૈમનસ્ય જગ્યું હોવું જોઈએ. - કુમારપાલે ૩૦ વર્ષ હિંદુસ્તાનના અન્ય ભાગોમાં રખડવામાં ગાળ્યાં. એક વાર એ પ્રમાણે ફરતાં ફરતાં ઉજજનના મચીની દુકાને જયસિંહના મરણની ખબર તેને મળી. એટલે લાગલો જ તે અણહિલપુરે પાછો આવ્યો, અને પિતાના બનેવીની મદદથી રાજગાદીએ આવ્યો. કુમારપાલ જ્યારે નાસતો ફરતો હતો. ત્યારે તેને ઘણા લોકેએ મદદ કરી હતી. “પ્રાચીન પ્રબંધસંગ્રહ માં જણાવ્યા પ્રમાણે ખંભાતમાં તે એક વાર છૂપી રીતે આવેલે, ત્યારે હેમચંદ્રાચાર્યે ખંભાતના ઉદયન મંત્રીની સાખે તેનું ભવિષ્ય ભાખ્યું હતું કે, વિ. સં. ૧૧૯૯ ના કાર્તિક વદી બીજને દિવસે આ માણસ અણહિલપુરના રાજા થશે. આ પછી હેમચંદ્ર તેને ઘણુ વાર વિવિધ મુશ્કેલીઓમાંથી બચાવ્યો Page #10 -------------------------------------------------------------------------- ________________ હતા. ઉદ્દયન મત્રીએ રાજાની ખીકથી તેને કાંઈ સીધી મદદ નહિ કરી હોય, એમ મનવા જોગ છે. : પ્રશ્નધચિંતામણિ ’માં જણાવ્યા પ્રમાણે. કુમારપાલ ગાદીએ આવ્યા ત્યારે ૫૦ વર્ષના હતા. એટલે તેને જન્મ વિ॰ સ૦ ૧૧૪૯માં થયા હોવા જોઈ એ. તેના રાજ્યકાળ વિષે સં૦ ૧૧૯૯ થી ૧૨૩૦ સુધીને એટલે કે ઈ. સ. ૧૧૪૩ થી ૧૧૭૪ સુધીના છે. કુમારપાલના અમલનાં શરૂઆતનાં વર્ષોં તે અહુ ગરબડયાં ગયાં. પરંતુ, તે તે પ્રથમના નાસભાગના દિવસેામાં બહુ ફરેલા તેમજ ધડાયેલા હોવાથી, ટૂંક સમયમાં જ બધી મુશ્કેલીઓને વટાવી ગયેા. એટલું જ નહીં પણુ તેના વખતમાં ગુજરાતનુ સામ્રાજ્ય સૌથી છેવટની કક્ષાએ પહેાંચ્યું. તેણે દિલ્હી, કાશી અને ઢાંકણુના રાજાને હરાવ્યા. તેથી ગુજર સામ્રાજ્ય દક્ષિણમાં કાંચી સુધી પહોંચ્યું, અને ઉત્તરમાં દિલ્હી સુધી. દિલ્હીના રાજા વિશલદેવ તેનેા ખડિયા હતા. પૂર્વમાં માલવા અને મેવાડ તેના તાબામાં હતાં. તેમજ હેમચંદ્રાચાર્યે · પ્રાકૃત કાવ્ય 'માં જણાવ્યા પ્રમાણે તેની હકૂમત તે તરફ ગૌડ દેશ સુધી પહેાંચી હતી, પશ્ચિમમાં સિંધ તેના તાબામાં હતું જ. એટલે કુમારપાલ આખા ભારતવર્ષના સમ્રાટ અન્યા હતા, એમ એક રીતે કહી શકાય. દ્વાશ્રય પોતાના રાજ્યની શરૂઆતનાં વર્ષે આમ વિગ્રહમાં ગાળ્યા બાદ, બૌદ્ધ સમ્રાટ અશોકની પેઠે જ કુમારપાલને પણુ હિંસા તરફ અણુગમે! પેદા થયા. એમ થવામાં મુખ્ય કારણભૂત તે। હેમાચાય સાથેને તેને વધતા જતે પરિચય જ હશે. પરંતુ, પેાતાની શરૂઆતની મુસાફ્રીઓમાં તે કાંઈ જ શીખ્યો નહીં હોય એમ ન કહેવાય. કુમારપાલ અને હેમાચાર્યના સમકાલીન, એટલું જ નહીં પણ કુમારપાલના અંગત મિત્ર સિદ્ઘપાલને ત્યાં રહીને જ ‘ કુમારપાલપ્રતિષેધ ’ ગ્રંથ લખનાર સામપ્રભાચાય જણાવે છે કે, વિગ્રહમાંથી પરવાર્યાં બાદ કુમારપાલમાં ધમ`જિજ્ઞાસા ઊભી થઈ. તેને લાગ્યું કે, આજ સુધીની ~6 Page #11 -------------------------------------------------------------------------- ________________ બધી મુશ્કેલીઓ દૂર થઈને, અત્યારે જે બધું મને પ્રાપ્ત થયું છે, તે પૂર્વ કર્મને બળે જ બન્યું હોવું જોઈએ. તો આ જન્મમાં પણ મારે એવું કાંઈ કરવું જોઈએ, કે જેથી મારે આવતે જન્મ પણ સફળ થાય. મનુષ્યત્વ મળવું બહુ અઘરું છે. તેને સફળ તેમજ સાર્થક કરવાને રસ્તે શે ? આ પ્રશ્ન તેણે ઘણા પંડિતેને પૂછ્યો. બધા પંડિત હિંસાપ્રધાન યો કરે એમ જ કહેવા લાગ્યા. પરંતુ તેને લાગ્યું કે, આ પ્રમાણે ક્રૂરતાપૂર્વક પંચેંદ્રિય જીવોનો વધ કરીને યજ્ઞો કરવા, તેમાં ધાર્મિકતા કે પુરુષાર્થપણું શું છે ? ” અંતે તેના પ્રધાન વાભટદેવે તેને આ બાબતમાં હેમચંદ્રાચાર્યને ઉપદેશ લેવાનું સૂચવ્યું. આપણે અગાઉ જેઈ આવ્યા છીએ કે, કુમારપાલને આ પહેલાં પણ હેમચંદ્રાચાર્યની મુલાકાત થઈ હતી. તેમજ તેમણે તેને કેટલીક વાર બચાવ્યો પણ હતો. પરંતુ તેમના પ્રત્યે ગમે તેટલી કૃતજ્ઞતાની લાગણી હોવા છતાં, આવા અંતિમ પ્રશ્નોની બાબતમાં પણ તે મદદગાર થઈ પડશે, એવું તેને લાગ્યું નહીં હોય, તેથી તેને વામ્ભટદેવની સુચનાની જરૂર પડી. પરંતુ, પછી જ્યારે હેમચંદ્રાચાર્યને તેને સાચે પરિચય થયું, ત્યારે તેણે તરત જ પિતાની જાતને તેમના શરણમાં સેપી. હેમચંદ્રાચાર્યના ઉપદેશ અનુસાર પિતાનું જીવન ઘડવાનું એક વાર શરૂ કર્યા બાદ, તેની અસર તેના રાજવહીવટમાં પણ થાય એ સમજી શકાય તેવું છે. કુમારપાલે યજ્ઞમાં અને બીજી ધર્મક્રિયાઓમાં પશુવધ બંધ કરવાની “અમારિ ઘોષણા ” પ્રવર્તાવી. મૃગયાને રિવાજ પણ બંધ કરાવ્યું. તથા મદ્ય, ધૃતક્રીડા તેમજ પશુપંખીઓની સાઠમારીની રમતની પણ બંધી કરી. ઉપરાંત, ત્યાર સુધી અપુત્ર મરી જનારાની બધી મિલકત રાજાઓ લઈ લેતા હતા; તે રિવાજ પણ તેણે વિધવાઓને કકળાટ અને તેમની અસહાયતાને લક્ષમાં લઈ બંધ કર્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ ११ સિદ્ધરાજની પેઠે કુમારપાલે પણુ ાં મદિર બંધાવ્યાં તેમજ સમરાવ્યાં. તેણે સામેશ્વર અને કેદારનાથનાં મદિરાના ઉદ્ઘાર કરાવ્યો. અને સ્વપ્નમાં આવેલા શંભુની આજ્ઞાથી અણુહિલપુરમાં જ કુમારપાલેશ્વરનું મ ંદિર બધાવ્યું. સિદ્ધરાજને જ પગલે, તેમજ પેાતાના જૈન ગુરુની અસરથી તેણે અણહિલપુરમાં તેમજ દેવપત્તનમાં પાર્શ્વનાથનાં પશુ મદિર અધાવ્યાં. પરંતુ કુમારપાલ છેક સુધી શૈવ જ રહ્યો હતા. એ બાબત વિષે આપણે પછીથી યથાસ્થાને ચર્ચા કરીશું, તેને રાજ પુરહિત સવ દેવ વિષ્ણુભકત હતો, તથા મનુસ્મૃતિમાં પારગત મનાતા હતા. વિ॰ સ૦ ૧૨૩૦ના શરૂઆતના ભાગમાં કુમારપાલના મૃત્યુ આદ તેની રાખ લઈ ને તે જ પ્રયાગ ગયા હતા. હેમચંદ્રાચાય કુમારપાલના ધમ`ગુરુ જ હતા એમ નહોતું, તે તેના રાજગુરુ પશુ હતા. કુમારપાલને પુત્ર નહાતા. તેથી પોતાની પાછળ ગાદી કેને આપવી, તે ભાખત તેણે હેમચંદ્રાચાય ની સલાહ લીધી હતી. હેમચંદ્રાચાય ના વિચાર કુમારપાલની દીકરીને પુત્ર પ્રતાપમલ્લ ગાદીએ આવે એમ હતા. પરંતુ આભડ વગેરે શૅઠાના વિચાર રાજગાદી પિતૃવશમાં જ રહેવી જોઈએ એવા હતા. કુમારપાલને ભત્રીજો અજયપાલ, કુમારપાલ તેમજ હેમાચાયના મન ઉપર સારી છાપ પાડી શકયો નહેાતે. હેમાચાય ને એવા ડર હતા કે, તે જો ગાદીએ આવશે, તો કુમારપાલે સ્થાપેલી બધી, ધાર્મિક વ્યવસ્થા ધૂળ મળી જશે. પરંતુ, હેમાચાયના શિષ્ય ખાલ પોતાના મિત્ર અજયપાલના પક્ષ લઈ, તેને આ બધી મંત્રણાની ખબર આપી દીધી. અને અંતે હેમાચાયના મૃત્યુ બાદ ૩૨ વિસે, અજયપાલે આપેલા ઝેરથી કુમારપાલના પ્રાણુ ગયા. ૩ અત્યાર સુધી આપણે યાગશાસ્ત્ર'ના લેખક હેમચંદ્રાચાય ના સમયની રાજકીય પરિસ્થિતિ જોઈ આવ્યા. નાનાં નાનાં અંદર અદર લડતાં રાજ્યેાને બદલે ગુજરાત પહેલી વાર એક મેટા સામ્રાજ્યનું Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ કેદ્ર બન્યું હતુ. તેની રાજધાની અણુહિલપુર વેપારીએ, સાદાગરા મુસાફરો, તેમજ વિદ્યાથી ઓ અને વિદ્વાનનું મુખ્ય ધામ ખતી ગયું હતું. જયસિંહના વખતથી જ, ગુજરાત, તેને રાજા, અને તેની રાજધાની એ ત્રણની સશ્રેષ્ઠતાને કબૂલ ન રાખવી એ વાગ્યુદ્ધ કે શસ્ત્રયુદ્ધથી જ પતવી શકાય એવા મુદ્દો ગણાવા લાગ્યા હતા. ‘ગુજરાત વિવેક અથવા વિદ્યામાં બૃહસ્પતિ છે; તેનેા રાજા સિદ્ધચક્રવતી છે; અને તેનું અણુ. હિલપુરપત્તન એ નરસમુદ્રરૂપ છે ’ -એ ત્રણુ ખાખતા જેને કબૂલ ન હાય, તે સામેા આવી જાય – એવા ત્યાંના લાકાતેા બહારના અધાતે પડકાર હતા : ‘મૂર્ખત્રાયા વિવેવૃહસ્પતિત્વ, નૃપશ્ય સિદ્ધઋત્વિ, पत्तनस्य च नरसमुद्रत्वमसहन् विवदते । ' " વનરાજે વિસ૦ ૮૦૨માં અણુહિલપુરને ગુજરાતની રાજધાની બનાવ્યું, ત્યારથી તેનેા ઇતિહાસ ઉત્તરાત્તર વધતી જતી સમૃદ્ધિ, આબાદી અને ગૌરવના જ રહ્યો છે. વિ. સં. ૧૧૯૬ના દાહોદના શિલાલેખમાં જણાવ્યું છે કે, · તે નગરનાં દેવાલયે એટલાં ગગનચૂખી તેમજ અસખ્ય હતાં, કે સૂર્યના રથ તેમાં અટવાઈ જતા,' હેમચંદ્રાચાયે પેાતાના ‘પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય 'માં ગુાવ્યું છે કે, ‘હનુમાન આખી લકા ખૂંદી આવ્યા પણ થાક્યા નહોતા; પરંતુ તે અણુહિલપુરના એક છેડાથી ખીજા છેડા સુધી ચાલી જુએ, તે તેમને ખબર પડે ! ' એ શહેરના વિદ્યાવ્યાસંગ તો એટલે સુપ્રસિદ્ધ હતા કે, લેાકેા એમ જ માનતા કે સહસ્રલિંગની આજુબાજુનાં વિદ્યાપીઠેોમાં ‘મૂગાને મૂકી આવે તાપણુ તે એક ક્ષણુમાં પદ્દન ખેલવા લાગી જાય !' > અણુહિલપુરના લેાકેા સમૃદ્ધ અને સુખી હતા, એ કહેવાની તે જરૂર જ નથી. પરંતુ તે કેટલી કેટલી જાતના હતા, તે તેમાં રહેતા ૯૬ સંપ્રદાયા ' ની સંખ્યા ઉપરથી જણાય છે. લેાકેાની નીતિ વિષે કહેતાં હેમચદ્રાચાય એ નગરને ધર્માંગાર ' અથવા ધમ પુરીની જ ઉપમા આપે છે, પ્રસિદ્ધ મુસાફર અલ-દ્રસી જણાવે છે કે હિંદુઓમાં સામાન્ય રીતે ન્યાયવ્રુત્તિનું પ્રાધાન્ય હોય છે. મુસલમાન સાદાગરા મેટી Page #14 -------------------------------------------------------------------------- ________________ સંખ્યામાં વેપાર અર્થે અહીં આવે છે. રાજા તેમજ તેના અમલદારે તેમને સારે સત્કાર કરે છે, અને તેમને પૂરતું સંરક્ષણ અને સહીસલામતી આપે છે. હિંદુઓનું સૌજન્ય, વફાદારી અને પ્રમાણિકતા સુપ્રસિદ્ધ છે. તેમની પ્રમાણિકતાને એક દાખલે આપું. કેઈ લેણદારને પિતાના પૈસા પાછા લેવાની ઇતિજારી હોય, તે તે દેણદારની આજુબાજુ એક કુંડાળું દેરે છે. એટલે જ્યાં સુધી તેને સંતોષ ન થાય કે તેના પૈસા પાછા ન વળી રહે, ત્યાં સુધી પેલે દેણદાર તે કૂંડાળામાંથી ખસતા જ નથી. અહીંના લેકે ધાન અને શાક ખાય છે, તે પશુવધ કદી કરતા નથી. તેમને ઢેર પ્રત્યે ઘણે પ્રેમ હોય છે. ઢેર મરી ગયા બાદ લે કે તેને દાટે છે. તથા તે વૃદ્ધ થવાથી બેકામ થઈ જાય, ત્યારે પણ તેને પાળે પિષે છે.” હેમચંદ્ર તે અણહિલપુરને “શૌર્યમાં પ્રથમ, શાસ્ત્રમાં પ્રથમ, ઇંદ્રિયનિગ્રહમાં પ્રથમ, સમાધિમાં પ્રથમ, સત્યમાં પ્રથમ, પદર્શનમાં પ્રથમ અને પગમાં પણ પ્રથમ ” કહ્યું છે. ભીમદેવના વખતથી જ (વિ. સં. ૧૦૭૭-૮ થી વિ. સં. ૧૧૨૦ = ઈ. સ. ૧૦૨૧-૧૦૬૪) અણહિલપુર વિદ્યાઓ અને વિદ્વાનનું મથક બનવા લાગ્યું હતું. ધારા અને અણહિલપુર વચ્ચે રણયુદ્ધની જ સરસાઈ નોતી ચાલતી, પરંતુ વાયુદ્ધની પણ તેટલી જ સરસાઈ ચાલતી. અણહિલપુરવાસીઓને સર્વધર્મસમભાવ તે અત્યારે પણ આપણને નવાઈ પમાડે તેવો છે. ભીમદેવને પુરોહિત સેમેશ્વર બ્રાહ્મણધમી હોવા છતાં તેણે, સુવિહિત જેને અણહિલપુરમાં રહેવાની છૂટ અપાવી. શિવસંપ્રદાયીઓને આચાર્ય જ્ઞાનદેવ જ્યારે રાજાને મળવા આવ્યું, ત્યારે તેને આ વાતની ખબર આપવામાં આવી. ત્યારે તેણે ખુશી થઈને કહ્યું, “બધા સંતપુરુષોને સન્માન આપવું એ જ રાજાને ધર્મ છે. શિવ એ જ જિન છે. ભેદ ઉપર ભાર મૂકવે એ મિથ્યામતિનું લક્ષણ છે. માટે સુવહિત જેને શિવમંદિર ત્રિપુરુષની માલકીની જમીન આપ; અને તેમને કઈ તરફથી ડખલ ન થાય તેની હું તપાસ Page #15 -------------------------------------------------------------------------- ________________ રાખીશ.” એ જ સુવિહિત જેમાંના બુદ્ધિસાગરે ૮૦૦૦ શ્લોકનું એક વ્યાકરણ લખ્યું હતું, અને જિનેશ્વરે તર્કશાસ્ત્ર ઉપર એક ગ્રંથ લખ્યો હતે. અણહિલપુરના એક વખતના મોટા વિદ્વાન શાન્તિસૂરિ હતા. તેમણે ભોજના દરબારમાંથી ધનપાલે મોકલેલા ધર્મને વાદવિવાદમાં હરાવ્યો હતો. તે “વાદિચક્રી ” હતા તેમજ “કવીન્દ્ર પણ હતા. ધનપાલની વિનંતિથી અને ભીમદેવની રજાથી તે ધારામાં ગુજર દેશના પ્રતિનિધિ તરીકે ગયા હતા, અને ત્યાં ભજે, તેમને, જેટલા વાદીઓને હરાવે તેટલા વાદી દીઠ એક લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. તે પ્રમાણે તેમણે ૮૪ વાદીઓને હરાવ્યા હતા; અને ભેજ પાસે વાદિવેતાલ ને ઇલકાબ મેળવ્યો હતો. ભોજે આપેલા રૂપિયા તેમણે મંદિર બંધાવવામાં વાપરી નાખ્યા હતા. “સન્મતિતક ગ્રંથ ઉપરની મોટા ટીકાના કર્તા અભયદેવસૂરિ શાન્તિસૂરિના આચાર્ય હતા. શાંતિસૂરિ બૌદ્ધ તર્કશાસ્ત્ર પણ શીખવતા હતા, અને તે જમાનામાં તે બહુ કઠણ મનાતું હતું. દ્રાવિડ દેશમાંથી પણ એક વાદી વાદવિવાદ કરવા અણુહિલપુર આવ્યું હતું. તેને પણ શાંતિસૂરિએ હરાવ્યું હતું. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ટીકા લખી છે. ભીમદેવ પછી કર્ણના રાજ્ય દરમ્યાન કાશ્મીરી કવિ બિલ્પણ અણહિલપુરમાં આવ્યું હતું. તેણે કર્ણદેવ અને સિદ્ધરાજની માતા મીનલદેવીની પ્રેમકથાનું વસ્તુ લઈ કર્ણસુંદરી નાટિકા લખી છે. કર્ણદેવ વિષ્ણુભક્ત હતા. જેને અંગ ગ્રંથમાંથી નવ અંગેની ટીકા લખનારા “નવાંગીટીકાકાર” અભયદેવસૂરિની પ્રવૃત્તિ કર્ણના રાજકાળના મધ્યભાગ સુધી વ્યાપેલી હતી. આ અભયદેવ અને ઉપર જણાવેલા શાંતિસૂરિના ગુરુ અભયદેવ એ બે જુદી વ્યક્તિઓ છે. - કર્ણદેવ પછી સિદ્ધરાજના વખતમાં તે અણહિલપુરનું વિદ્યાના મથક તરીકેનું મહત્વ ઘણું જ વધી ગયું. સિદ્ધરાજ પોતે પણ વિદ્વાન હતું. તેના રાજદરબારમાં દિગંબર કુમુદચંદ્ર અને તાંબર દેવસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે વિવાદ થયો હતો. સાંખ્યશાસ્ત્રી વાદિસિંહે આવીને અણહિલપુરમાં પડકાર કર્યો, ત્યારે જયસિંહે પિતાના નગરનું નામ ન જાય માટે તેને પડકાર ઝીલવા ગોવિંદાચાર્યને વિનંતિ કરી. તેમણે પિતાના શિષ્ય વીરાચાર્યને મોકલ્યો. તેણે વાદિસિંહને પરાજય કર્યો. એ જ વિરાચાર્યો કમલકીતિ નામના દિગંબર તાકિકને હરાવ્યા હતા. પરંતુ સિદ્ધરાજ તેમ જ કુમારપાલની વખત સુધી પ્રખર વિદ્વાન તરીકે પિતાની સુખ્યાતિ ફેલાવનાર દેવસૂરિ જ હતા. તે મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. અને મુનિચંદ્રસૂરિ ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય હતા. દેવસૂરિના લખેલા “પ્રમાણુનયતત્ત્વાલક” અને “સ્યાદ્વાદરત્નાકર” ગ્રંથો જેવાથી જણાય છે કે ભાગવત સંપ્રદાયી દેવધે, હેમચંદ્ર પિતે અને યશશ્ચંદ્ર તથા યશોવિજયે તેમની કરેલી પ્રશંસા વાસ્તવિક છે. તેમણે દિગંબર કુમુદચંદ્રને હરાવ્યું, એ ગુજરાતના તાંબરે માટે એક અગત્યની બીના હતી. કારણ કે હેમચંદે જણાવ્યું છે તેમ, દેવસૂરિએ કુમુદચંદ્રને હરાવીને વાદની શરત પ્રમાણે તેને ગુજરાત બહાર કાવ્યો ન હત, તે ગુજરાતમાં કોઈ તાંબર જ ન રહ્યો હોત. દેવસૂરિ વિ. સ. ૧૧૪૩ (એટલે કે ઈ. સ. ૧૦૮૭)માં માહત (અત્યારના પાલનપુર રાજયમાં આવેલા મદહર) ગામમાં જન્મ્યા હતા. ભાગવત સંપ્રદાયી દેવધે અણહિલપુરમાં આવી પડકાર નાખે, ત્યારે છ મહિના સુધી કેઈ તેને જવાબ ન આપી શક્યું. પછી દેવસૂરિએ આવીને તેને મદ ભાગ્યો. જયસિંહના રાજદરબારના પંડિતે વિષે કહેવાય છે કે, બીજા વાદીઓ જ્યાં સુધી જયસિંહદેવની સભામાં આવ્યા નથી, ત્યાં સુધી જ વ્યાકરણ, કાવ્ય, અને તર્કની બાબતમાં તેમને મદ રહે છે. જયસિંહના બહુમાન્ય કવિ શ્રીપાલ વિષે તો એમ કહેવાય છે કે, તે એક દિવસમાં એક મહાપ્રબંધ રચી શકતે. તે સુરદાસ હતો. “ગણુરતનમહોદધિના કર્તા પંડિત વર્ધમાનસૂરિ અને ‘વાટાલંકાર'ના કર્તા વાડ્મટ પણ જયસિંહના રાજ્યકાળમાં થઈ ગયા. * હેમચંદ્રાચાર્યને કેવા વિદ્યાવ્યાસંગી જમાનામાં નામ કાઢવાનું હતું, તે ઉપરના ટૂંક બયાન ઉપરથી કલ્પી શકાશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યને જન્મ વિ. સં૦ ૧૧૫ (ઈ. સ. ૧૦૮૯) ની કાર્તિકી પૂર્ણિમાની રાત્રે થયે હતો. તેમના પિતાનું નામ ચર્ચા અને માતાનું નામ પાહિણી હતું. પાહિણી જૈન મતાનુયાયી હતી, અને ચચ્ચ માહેશ્વરી હતો. હેમચંદ્રાચાર્યનું નાનપણનું નામ ચાંગદેવ હતું. હેમચંદ્રાચાર્યના જ સમકાલીન સેમપ્રભસૂરિએ લખેલ “કુમારપાલપ્રતિબેધમાં જણાવ્યા પ્રમાણે (પાન ૨૧) નાનપણથી જ ચાંગદેવને “ધર્મ સિવાય બીજી કઈ બાબતમાં ચેન પડતું નહિ. ચાંગદેવ પાંચેક વર્ષનો થયો તે અરસામાં જ (વિ. સં. ૧૧૫૦ ) “ઠાણવૃત્તિ અને “શાંતિજિનકથા ના લેખક દેવચંદ્રસૂરિ ફરતા ફરતા ધંધુકામાં આવ્યા. એક વખત તેમનું વ્યાખ્યાન પૂરું થયા બાદ ચાંગદેવ તેમની પાસે ગયે અને તેમની પાસે “ભવસમુદ્ર તરવા માટે ચારિત્રકા આપવાની” માગણી કરી. ગુરુએ તેને તેનાં માબાપનું નામ પૂછ્યું. તે વ્યાખ્યાનમાં ચાંગદેવને મામે નેમિ કે જે પણ ચાંગદેવની માતાની જેમ જન મતાનુયાયી હતો. તે હાજર હતા. તેણે દેવચંદ્રને બધી માહિતી આપી. ગુરુએ નેમિને જણાવ્યું કે, આ છેક વિલક્ષણ છે તથા જિજ્ઞાસુ છે, માટે જે તેને પિતા રજા આપે, તે અમે તેને સાથે રાખીએ અને શાસ્ત્રાદિ ભણાવીને પાવર કરીએ. પરંતુ તેના પિતાએ ના પાડી. છતાં ચાંગદેવ તે મામાની ઓથથી દેવચંદ્રની સાથે જ ખંભાત ચાલ્યા આવ્યા અને ત્યાં તેને ખંભાતના મંત્રી ઉદયનના પુત્રો સાથે મૂકવામાં આવ્યું. ત્યારબાદ તેના પિતા ચચ્ચને સમજાવવાના પ્રયત્ન થયા અને અંતે વિ. સં. ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮)માં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. “પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચચ્ચે પિતે જ બધો દીક્ષાવિધિ જાતે હાજર રહીને ઊજવ્યું હતું. દીક્ષા આપ્યા પછી ચાંગદેવનું નામ સેમચંદ્ર પાડવામાં આવ્યું. આ ૧. ઉદયને ચચ્ચને ત્રણ લાખ (સિક્કા જેટલું) ધન આપવા જણાવ્યું પણ ચચ્ચે તેને શિવનિર્માલ્ય જેવું ગણું સ્વીકારવા ના પાડી. Page #18 -------------------------------------------------------------------------- ________________ १७ સોમચંદ્ર ચેડા જ વખતમાં “ત, લક્ષણ અને સાહિત્યમાં પાવર થઈ ગયો.” પરંતુ તેટલાથી તેને સંતોષ ન થયો. તેથી તે ખંભાતથી નીકળીને કાશ્મીર જવા નીકળે. કાશ્મીર તે વખતે વિદ્યાનું મુખ્ય ધામ ગણાતું હતું. પરંતુ એમ કહેવાય છે કે, રસ્તામાં માત્ર તે ધ્યાનમાં બેઠે હતો, ત્યારે તેને બ્રાહ્મી દેવીએ પ્રગટ થઈને જણાવ્યું કે, “તારે આટલા માટે ઠેઠ કાશ્મીર જવાની જરૂર નથી; કારણ કે તને જોઈતું બધું અહીં જ મળી જાશે.” એ બધું ગમે તેમ છે, પણ એટલું તે નક્કી કે, હેમચંદ્રને વિદ્યાભ્યાસ માટે કાશમીર જવાનો વિચાર હતો; પરંતુ અંતે તેમને ગુજરાતમાં જ વિદ્યાપ્રાપ્તિની બધી સગવડ મળી રહી હશે, તેથી એટલે દૂર જવાની જરૂર રહી નહિ હેય. “સિદ્ધહેમ” વ્યાકરણ. લખતી વખતે તેમણે કાશ્મીરથી ખાસ માણસ મોકલીને આઠ વ્યાકરણ મંગાવ્યાં હતાં; અને બિલ્ડણ જેવા કાશ્મીરના કવિઓ તથા “ઉત્સાહ” જેવા કારમીરના પ્રસિદ્ધ વૈયાકરણ અણહિલપુરમાં હતા, એ બધું ખ્યાલમાં રાખતાં, હેમચંદ્રાચાર્યના વિદ્યાભ્યાસને અને કાશ્મીરને કઈ રીતે કંઈ લેવાદેવા હતી એ સમજી શકાય છે. “કુમારપાલ–પ્રતિબોધમાં જણાવ્યા પ્રમાણે, દીક્ષા લીધા પછી સોમચંદ્ર પિતાનો વખત કઠોર તપસ્યામાં ગાળ્યું હતું, અને ત્યારબાદ થોડા વખતમાં જ તે આખે શાસ્ત્રસમુદ્ર ઓળંગી ગયા હતા. તેમની શરૂઆતની આ યોગસાધના જ તેમની બધી શક્તિઓને વિકસાવવામાં તેમજ એકત્રિત કરવામાં કારણભૂત થઈ, એ તરત જ પછીની તેમની અવંધ્ય પ્રવૃત્તિથી કલ્પી શકાય છે તેમની બુદ્ધિની પ્રખરતા અને તેમના ચારિત્રની તેજવિતા જોઈને, અંતે, તેમના ગુએ તેમને વિસં. ૧૧૬ ૬ (ઈ. સ. ૧૧૧૦)માં ર૧ વર્ષની વયે સૂરિપદે સ્થાપ્યા; અને તેમના ગૌરવર્ણને કારણે તેમનું નામ માત્ર સોમચંદ્ર રાખવાને બદલે હેમચંદ્ર રાખ્યું. તેમને સૂરિપદે સ્થાપવાની વિધિ નાગપુર (નોર) મુકામે થયો હતો. | હેમચંદ્રાચાર્ય સૂરિ થયા બાદ તેમની માતા પાહિણીએ પણ દીક્ષા લીધી. હેમચંદ્ર અણહિલપુરમાં ક્યારે આવ્યા તે નક્કી કરી શકાતું Page #19 -------------------------------------------------------------------------- ________________ નથી. “પ્રબંધચિંતામણિ” (પા. ૬૭)માં જણાવ્યા પ્રમાણે હેમચંદ્ર જે કુમુદચંદ્રને વિવાદ પ્રસંગે હાજર હોય, તે તે વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૫)ના અરસામાં સિદ્ધરાજના દરબારમાં આવતા જતા થયા હોવા જોઈએ. કુમારપાલપ્રતિબંધ માં જણાવ્યા પ્રમાણે અણહિલપુરમાંથી નાસી જતા પહેલાં કુમારપાલ સિદ્ધરાજને મળવા આવેલ, તે વખતે તેણે હેમચંદ્રને રાજા પાસે સિંહાસન ઉપર બેઠેલા જોયા હતા. એ વાત સાચી હોય, તે વિ. સં. ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩)ના અરસામાં હેમચંદ્ર અણહિલપુર આવી ગયા હોવા જોઈએ, અને રાજાના પ્રેમપાત્ર પણ બન્યા હોવા જોઈએ. હેમચંદ્રની અને સિદ્ધરાજની સૌથી પહેલી મુલાકાત આ પ્રમાણે વર્ણવાય છે: - એક વખત હેમચંદ્ર કોઈ દુકાને ઊભા હતા. તે વખતે સિદ્ધરાજ હાથીએ બેસીને ત્યાં થઈને જતો હતો. તે વખતે રાજાને હાથી કઈ કારણથી પિતાની મેળે થે, કે હેમચંદ્રની તેજસ્વી મૂર્તિ જોઈને રાજાએ પોતે તેને ભા; પરંતુ તે વખતે હેમચંદ્રને રાજની સ્તુતિને એક શ્લોક બોલવાનો પ્રસંગ મળી ગયો. તે શ્લોકની રચનાથી ખુશ થઈ રાજાએ તેમને બપોર પછી પિતાને ત્યાં મળવા બોલાવ્યા. વળી, માળવા જીતીને રાજા પાછો આવ્યો ત્યારે બધા સંપ્રદાયના આચાર્યો રાજાને અભિનંદન કરવા આવ્યા હતા. તે વખતે હેમચંદ્રાચાય પણ હાજર હતા અને તેમણે પોતાના લેકથી રાજાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગ વિસં. ૧૧૯૧–૨ (ઈ. સ. ૧૧૩૬)માં બ હેવો જોઈએ. આ દરમ્યાન રાજાએ અવન્તીમાં ભજવ્યાકરણ જોયું હતું, અને તે ઉપરથી આગળ જણાવ્યા પ્રમાણે ગુજરાતનું જુદુ * તે લેકનો ભાવાર્થ આ પ્રમાણે છે. “હે સિદ્ધરાજ ! તારા હસ્તીરાજને નિઃશંકપણે આગળ વધવા દે; (દિશાઓનું રક્ષણ કરનારા) દિગ્ગજો ૧થી ત્રાસ પામશે ખરા, પણ તેથી શું વાંધો છે? કારણ કે આ પૃથ્વીનું વારણ તેં જ કરેલું છે! ” Page #20 -------------------------------------------------------------------------- ________________ १.९ વ્યાકરણ રચાવવાની ગાંઠ તેણે મનમાં વાળી હતી. એટલે રાજાએ હેમચંદ્રને એક નવીન, સહેલું તથા સંપૂણુ વ્યાકરણ રચવાનું જણાવ્યું. હેમાચાયે` રાજાનું કહેવુ ખુશીથી કબૂલ રાખ્યું; અને કાશ્મીર દેશથી તેમજ ખીજેથી જૂના વ્યાકરણગ્રંથા મગાવી, તેમણે તે કામ સફળતાથી પૂરું કર્યું. ' બધા પડતાએ તે વ્યાકરણને સૌથી ઉત્તમ કહીને કબૂલ રાખ્યું; અને તેને પ્રમાણભૂત ઠરાવ્યું.' તેની અનેક નકલો તૈયાર કરાવીને હિંદુસ્તાનના જુદા જુદા ભાગેામાં મેાકલવામાં આવી. તથા અણુદ્ધિલપુરમાં તે તે વ્યાકરણુ જ ભણાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી; અને તેની વાર્ષિક પરીક્ષા લઈ, તેમાં પાસ થનારને પારિતોષિકા આપવાનું નક્કી થયું. • હેમચંદ્ર અને જયસિંહના સંબંધ વિષે ઘણા પ્રસંગેા જુદા જુદા સમકાલીન તેમજ પછીના ગ્રંથામાં નોંધાયા છે. આપણે અહીં, હેમાચાય ના સવ ધમ સમભાવને લગતા એક પ્રસંગ ઉતારીએ. જયસિંહે એક વખત જુદા જુદા પથાના આચાર્યોને.ખેલાવીને પૂછ્યું કે, ઈશ્વર, ધમ` અને અધિકારી એ ખામતામાં સત્ય શું છે ? ' તે વખતે દરેક આચાય પોતપોતાના સંપ્રદાયને મત જ વખાણવા લાગ્યા, અને ખીર્ઝાના મત નિ ંદવા લાગ્યા. આથી રાજાની મુશ્કેલી ઘટવાને બદલેવધી. તે વખતે હેમાચાયે તેને જવાબ આપતાં નીચેની વાત કહી સંભળાવી : એક સ્ત્રીએ પોતાના પતિને ખીજી સ્ત્રીના પ્રેમમાંથી મંત્રતંત્ર વડે છેોડાવવાના પ્રયત્ન કરવા જતાં, તેને આખલેા બનાવી દીધા. તે સ્ત્રીને પછી પોતાની ભૂલ સમજાઈ, અને તે ધણુ પસ્તાવા લાગી. એક વખત તે પોતાના પતિને એક ઝાડ નીચે ઊભી ઊભી ચરાવતી હતી અને આંસુ પાડતી હતી. તેવામાં ઉપર થઈ ને શિવપાવ તી જતાં હતાં. પાર્વતીએ શિવને આ સ્ત્રીના રડવાનું કારણુ પૂછ્યાં, શિવે બધું કહી સંભળાવ્યું તથા જળુાવ્યું કે, ઝાડની છાયામાં પેલી જડીબુટ્ટી ઊગેલી છે, તે જો તેના પતિને ખવરાવે, તે તે પાછા મનુષ્ય ખતી જાય. પેલી સ્ત્રીએ તે વાત સાંભળી, પરતું તેને તે છેડ કયા તેની ખબર ન 66 Page #21 -------------------------------------------------------------------------- ________________ २० હતી. તેથી તેણે ઝાડની છાયા જેટલા ભાગની આસપાસ કુંડાળુ કરી લીધું; અને તેની અંદરના અધા છે. એક એકે ઉખાડીને તે આખલાને ખવરાવવા માંડથા, તેમ કરતાં કરતાં તેની જાણુ અહાર પેલા છેડ આખલાના મેાંમાં ગયા કે તરત તે મનુષ્ય થઈ ગયા. તે જ પ્રમાણે આ બધાં દર્શનામાં સત્ય કત્યાં છુપાયું છે, તે આપણે જાણતા નથી; પરંતુ આ કલિયુગમાં બધાં દર્શાના પ્રત્યે અગ્ય સદ્ભાવ રાખીએ, તે કયારેક આપણી અજાણુમાં પણ સત્યનો લાભ આપણુને જરૂર થઈ જાય.” ખીજે એક પ્રસંગે હેમાચાયે રાજાને બધાં દનામાં સદાચારની જે સામાન્ય ભૂમિકા છે, તે તારવી ઋતાવી હતી.+ આવી બધી વાર્તાએ અતિદ્વાસિક છે કે નહિ, તે વિષે આપણે કાંઈ નક્કી કહી શકીએ નહિ. પરંતુ, તે બધી જોતાં રાજા પ્રત્યેના હેમાચાર્યના ઉપદેશનું વલણુ આપણને દેખાઈ આવે છે. હેમચંદ્રાચાયે જૈન અનેકાન્તવાદને સ`-દન-સંગ્રહ ' રૂપ માન્યા છે; અને એ અનેકાન્તવાદની ભાવના અનુસાર હેમચંદ્ર રાજાને 'ધ સમભાવના જ ઉપદેશ આપી શકે. ધણા અર્વાચીન લેખકે હેમચંદ્રના આ વલણની પાછળ ગુપ્ત રહેલા ભિન્ન ભિન્ન કાલ્પનિક હેતુ ખતાવે છે. પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ તેા આપણે એટલું જ કહી શકીએ કે, તે જમાનામાં આવેા સધમ સમભાવ સર્વત્ર વ્યાપેલા હતા. સિદ્ધરાજ પોતે ભક્ત હતા; છતાં તેણે જૈન મંદિરા બંધાવ્યાં હતાં, તેના દાખલા આગળ ટાંકયા છે. ન-શૈવના લગ્નસંબંધ તે હેમચંદ્રાચાયનાં માતપિતાના દાખલા ઉપરથી જ આપણે જોઇ શકીએ છીએ. " હવે આપણે કુમારપાલના હેમચંદ્ર સાથેના સબંધ ઉપર આવીએ. કુમારપાલ વીસ વષઁની ઉંમરે સિદ્ધરાજથી ડરીને નાસી છૂટછ્યો હતો, વાત આપણે આગળ જાવી ગયા છીએ. ત્યાર પહેલાં તે સિદ્ધરાજને મળવા પટ્ટણમાં આવ્યા હતા એવી હકીકત ‘કુમારપાલપ્રબંધ' વ " + કુમારપાલપ્રબંધ’. પા. ૧૪-૫. Page #22 -------------------------------------------------------------------------- ________________ २१ માં જિનમંડને જણાવી છે. દરબારમાં તેણે રાજા પાસે સિંહાસન ઉપર બેઠેલા હેમચંદ્રને જોયા. તે વખતે તેને લાગ્યું કે, જે મુનિને રાજ પિતે આટલું માન આપે છે, તેમાં વધુ દર્શને આપણે કરવાં જોઈએ. તેથી તે હેમાચાર્યના વ્યાખ્યાનગૃહમાં તેમને મળવા ગયે; અને મળ્યા બાદ સારામાં સારો સદાચાર કર્યો, એમ તેમને પૂછ્યું. હેમચંદ્રાચાર્યે જણાવ્યું કે, “બીજાની પત્નીને સગી બહેન જેવી ગણવી, એ સૌથી ઉત્તમ સદાચાર છે. આ વાત જે એતિહાસિક હોય, તે તે વઇ સં૦ ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩) માં બની હેય. આ પછી કુમારપાલની બીજી મુલાકાત ખંભાતમાં થઈ હતી. તેને ઉલ્લેખ આપણે આગળ કર્યો છે. પરંતુ, કુમારપાલને હેમચંદ્રાચાર્ય સાથે નિકટને સંબંધ છે. વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૧) પછી એટલે કે, પિતાના વિગ્રહમાંથી પરવાર્યા બાદ જ થયે, એ વસ્તુ આપણે આગળ જણાવી ગયા છીએ. એ નિકટના સહવાસને પરિણામે જ કુમારપાલે પિતાના રાજ્યમાં હિંસા, જુગાર, મદ્ય વગેરેના નિષેધના નિયમ પ્રવર્તાવ્યા. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્ર જેમ સિદ્ધહેમ' વ્યાકરણ લખ્યું હતું, તેમ કુમારપાલના પિતાના ઉપયોગ માટે તેમણે ગશાસ્ત્ર, વીતરાગસ્તુતિ, અને ત્રિશષ્ટિ-શલાકાપુરુષ-ચરિત્ર રચ્યાં હતાં. પરંતુ, આ જગાએ એક પ્રશ્ન ઊડી શકે તેમ છે કે, કુમારપાલે સાચે જ જનધર્મ સ્વીકાર્યો હતો કે કેમ? તે જૈનધર્મના એક પ્રખર આચાએની અસર તળે આવ્યો હતો તેમજ તેમણે સૂચવેલા કેટલાક નીતિનિયમ પાળ – પળાવતો હતે એ બાબતમાં તે શંકા નથી. હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં કુમારપાલ માટે “પરમહંત' વિશેષણ પણ વાપરે છે. કુમારપાલ હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માનતો હતો, તેમજ જૈન મંદિર બંધાવી તેમાં પૂજન કરવા જતે હતો, એ વાત પણ નિઃશંક છે. પરંતુ એ ઉપરથી એમ અભિપ્રેત થતું હોય, કે તેણે પિતાને વડીલક્રાગત શૈવ ધર્મ છેડી દીધું હતું, અને પુરાણોમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ જાવેલ દેવ દેવીની ઉપાસના કરવાનું બંધ કર્યુ હતું, તેા તેને ઐતિહાસિક પુરાવાઓને ટે?! નથી. એટલું જ. નહીં પણ સીધા વિરોધ છે. હેમચંદ્રાચાય ના સંસ્કૃત કૂચાશ્રયકાવ્યમાં જ ચોખ્ખું જણાવ્યું છે કે, તેનામાં શિવ પ્રત્યે પૂણુ` ભકિત હતી; તેમજ .વિ॰ સં૦ ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૩ )ના ભાવબૃહસ્પતિના લેખમાં (એટલે કે કુમારપાલના રાજ્યકાળના છેલ્લા વર્ષમાં ) તેને ‘ માહેશ્વરનૃપાત્રણી ' એટલે કેમાહેશ્વર રાજાઓમાં શ્રેષ્ટ કહ્યો છે. આ મીનાએ ઉપરથી જણાય છે કે, તેણે પોતાના જીવનની રીતિ • નીતિ ખદલી નાખી હતી, તેમજ યજ્ઞ – અલિદાન અર્થે પણુ પશુવધ કરવાનું છેાડી દીધું હતું, પરંતુ તેથી તે પેાતાના વડીલાના ઇષ્ટદેવ શિવના ભક્ત મટી ગયા નહાતા. - . આ વસ્તુ ખીજા એક પ્રસંગ ઉપરથી પણુ, સ્પષ્ટ થાય છે. કુમારપાલને જ્યારે વિક્રમની પેઠે જગતમાં કાંઈક અપૂર્વ કરીને અમર થવાની ઈચ્છા થઈ, ત્યારે હેમાચાયે તેને બે રસ્તા સૂચવ્યાઃ કાં તે આખી પૃથ્વીને રાજભંડારમાંથી ધન આપીને કરજમુક્ત કરી, પેાતાના સંવત સ્થાપવા; અથવા સેામનાથના મદિરનો જીર્ણોદ્ધાર કરવા. પહેલા રસ્તા અજમાવવા માટે તે પોતાની પાસે પુષ્કળ ધન જોઈ એ. હેમાચાયના ગુરુને સેાનું બનાવતાં આવડતું હતું. હેમાચાયે રાજાના નામની સાથે જૈનધમ નુ નામ પણ અમર થાય એવી કામનામાં તણાઈ, પેાતાના ગુરુને અહિલપુર આવી રાજાને જોઈતું સેનું બનાવી આપવાનું કહ્યું. તેમના ગુરુ તા હેમાચાર્યની આ માગણી સાંભળી દિગ્મૂઢ થઈ ગયા; અને રાજા વગેરેની સેાબતમાં તેમજ તેમની મદદથી જૈનધમ ની ઉન્નતિ સાધવાની લાલસામાં તે કયાં આવીને ઊભા રહ્યા છે, તે તેમને જણાવ્યું. આ વસ્તુ હેમચંદ્રાચાઈના જીવનમાં પરિવર્તનકારી થઈ પડી. તેમને પેાતાનું જીવન અને વનકાય` નવેસરથી તપાસી જોવાની જરૂર પડી. એ વાત જુદી છે.પરંતુ તે પછી તેમણે રાજાને અમર થવા માટે સામનાથના મંદિરના જર્ણોદ્ધાર કરવાના રસ્તો કબૂલ રાખવા સમજાવ્યા. જર્ણોદ્ધારનું કામ પૂરું થતાં રાજા જ્યારે સામનાથની વિધિવત પૂજા કરવા ગયા, ત્યારે હેમચંદ્ર પણ રાજાની ' Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સાથે ત્યાં ગયા હતા. આ દાખલા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, રાજાએ પિતાને શૈવધર્મ છોડ્યો નહતે; તેમજ હેમાચાર્યું પણ તેમ કરવાની તેને ફરજ પાડી નહોતી. ઊલટું, પિતાના મૂળ સંપ્રદાયમાં જ રહેવાની બાબતમાં હેમાચાર્ય આ રીતે તેને ઉત્તેજન પણ આપતા હતા. તે સિદ્ધરાજ સાથેના હમાચાર્યના પ્રસંગોની પેઠે કુમારપાલ સાથેના પણ કેટલાય પ્રસંગો સાહિત્યમાં નોંધાયા છે અને તેમાં તે અદ્ભુતતા અને ચમત્કારોનું પ્રમાણ પણ વધતું જાય છે. દિવ્યદૃષ્ટિથી પરિણામ જોઈ લઈ, રાજાને અગાઉથી ચેતવી દેવાના, સંક૯પબળથી રેગ મટાડવાના, એવા એવા ઘણા પ્રસંગો વર્ણવવામાં આવે છે. હેમચંદ્રાચાર્યના સમકાલીન લેખકના પુસ્તકમાં જ હેમાચાર્યના જન્મ પહેલાં તેમની માતાને આવેલ સ્વપ્નની કથા આપેલી છે. તે જોતાં તે વખતથી જ હેમાચાર્યને તીર્થકર જેવા અદ્ભુત પુરુષ માનવાની શરૂઆત થઈ ગઈ હતી, એમ ખું દેખાય છે. તેમનું સમગ્ર જીવન અને પ્રવૃતિ તપાસતાં તેમની અદ્દભુતતા વિષે આપણને છેક જ અશ્રદ્ધા નથી થતી. પરંતુ, તે પ્રસંગોને વિશેષ મહત્ત્વ આપવાની પણ જરૂર નથી. તેમણે જે ગ્રંથે પોતાની પાછળ મૂક્યા છે તે ઉપરથી જ તેમની તેજસ્વિતાની અને વિદ્વત્તાની આપણને પૂરેપૂરી પ્રતીતિ થઈ જાય છે. આપણે તે મુદ્દા ઉપર જ હવે આવીએ. . હેમચંદ્રાચાર્યની લેખનપ્રવૃતિ એટલી વિશાળ તેમજ વિવિધ છે, કે તેમને “કલિકાલસર્વજ્ઞ કહેવામાં આવે છે. અને તે યથાયોગ્ય જ છે. તેમને પહેલે તથા મુખ્ય ગ્રંથ “શબ્દાનુશાસન છે. તે ગ્રંથ જ તેમણે સૌથી પ્રથમ લખ્યું હશે, એમ તે નહીં હોય. પરંતુ તે ગ્રંથ લખતા પહેલાંની તેમની લેખનપ્રવૃત્તિની અત્યારે આપણને માહિતી નથી. વ્યાકરણુ શાસ્ત્રનાં સામાન્ય રીતે પાંચ અંગ ગણાય છે: (૧) સૂત્ર; (૨) ગણપાઠ; (૩) ધાતુપાઠ; (૪) ઉણુદિ; અને (૫) લિંગાનુશાસન. બીજા વ્યાકરણગ્રંથની બાબતમાં એમ બન્યું છે કે, આ પાંચ અંગે જુદા Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ દા લેખકાએ લખેલાં છે. પરંતુ, આ સિદ્ધહેમ' વ્યાકરણની ખામતમાં । તે પાંચે આંગા હેમચંદ્રે જ લખ્યાં છે. તેથી તે વ્યાકરણ સંપૂર્ણ મજ એકધારુ બન્યું છે. તેની ખીજી વિશેષતા એ છે કે, તે માત્ર સ્કૃત ભાષાનું જ વ્યાકરણ નથી. તેનાં કુલ ૪૬૮૫ સૂત્રોમાંથી ૧૧૧૯ ત્રો પ્રાકૃત ભાષાઓ માટે છે. તે સૂત્રો ઉપર તેમણે એક નાની અને ક માટી એમ બે ટીકાઓ પણુ લખી છે. સિદ્ધરાજે ‘સંપૂણુ`' તેમજ સહેલું ’ વ્યાકરણ રચવા માટે કરેલી માગણી આ વ્યાકરણથી હેમદ્રાચાયે અક્ષરશઃ પૂરી પાડી છે. ' વ્યાકરણુ તેમજ તેનાં અંગે। પૂરાં કર્યાં બાદ હેમચદ્રાચાયે ંસ્કૃત તેમજ દેશી શબ્દોના કાશ તૈયાર કરવાનું કામ હાથમાં લીધું. થમ તેમણે નામમાલા રચી અને તેનું નામ ‘અભિધાનચિંતામણિ મ્યું. તેની ટીકા પણુ તેમણે પોતે લખી, · અભિધાન—ચિંતામણિ પરિશિષ્ટ’ નામથી જાણીતાં પરિશિષ્ટો પણ તેમણે તેના દરેક કાંડને ।તે મૂકયાં છે. એ આખા સંસ્કૃત કાશને પૂરા કરવા તેમણે ‘ અનેકા - સંગ્રહ' નામની પૂતિ લખી છે. તેની ટીકા તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ લખી છે. હેમચંદ્રાચાયની કીતિ સંસ્કૃત કાશકાર તરીકે જામી હતી, તેમજ તેમના ગ્રંથ પ્રમાણુસૂત મનાવા લાગ્યા હતા. તે વસ્તુ, તેમના ગ્રંથમાંથી પછીની ટીકાઓએ લીધેલાં અવતરણા ઉપરથી, તેમજ હેમચંદ્રÆ હસ્ત્રબ્યામરોગ્ય સનાતનઃ” એ શ્લાક ઉપરથી જોઈ શકાય છે. " જેમ તેમણે પ્રાકૃત ભાષાઓને લગતા અધ્યાય રચીને સંસ્કૃત વ્યાકરણને સપૂણું અનાવ્યું, તેમ પેાતાના સંસ્કૃત કાશને સંપૂર્ણ અનાવવા તેમણે દેશી શબ્દોની દેશીનામમાલા' રચી. દેશી શાની વ્યુત્પત્તિ વિચિત્ર હોવાથી તેમને ભેગા કરી વ્યવસ્થિત કરવા એ બહુ કપરું કામ હતું. અને તે તેમણે સફળતાથી પાર પાડયુ છે. પ્રાંતીય ભાષાના અભ્યાસીને તે ગ્રંથના સૂક્ષ્મ અભ્યાસ વિના ચાલે તેમ નથી. એ ગ્રંથ રચવામાં તેમણે લગભગ ૧૨. લેખકે અને એ કેશોના ઉપયાગ કર્યો જણાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ દેશીનામમાલા' પછી તેમણે નિધયુશેષ ' (વૈદ્યકનિંધંટુ) નામના કાશથ રચ્યા. તેની કાઈ ટીકા જાણુવામાં આવી નથી. આ પુસ્તકથી તેમનું કેશકાય પૂરું... ક્યું એમ કહેવાય. આ પ્રમાણે સંપૂ કાશ રચીને તેમણે ભાષાના અભ્યાસ માટે ઉપયોગી તેમજ આવશ્યક એવાં ઉતમ પા ંચ પુસ્તક ગુજરાતને પૂરાં પાડ્યાં. તે પ્રથાની રચના સરળ તેમજ સુવ્યવસ્થિત છે, આગળ વધેલા અભ્યાસીઓ માટે તેમણે તે દરેક ગ્રંથ ઉપર ટીકા લખી છે, અને તેમાં તેવા અભ્યાસીને જોઈતી બધી વધુ માહિતી આપી દીધી છે. · આ પ્રમાણે જયસિંહૈં સિદ્ધરાજની ઇચ્છા તેના પ્રભાવ અને ગૌરવને છાજે તેવી રીતે પૂરી પાડવામાં આવી. આ બધું કામ વિ॰ સ ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩)ના અરસામાં એટલે કે સિદ્ધરાજના રાજ્યકાળના અંતિમ ભાગ સુધીમાં તેમજ કુમારપાલના રાજ્યકાળની શરૂઆત સુધીમાં પૂરુ· થયું હોવું જોઈ એ. સાત વર્ષ જેટલા સમયમાં આ મહાન કાય આ રીતે સફળતાપૂર્વક પૂરું કરવું, એ હેમચંદ્રાચાય જેવા માણુસની યાગશક્તિ માટે જે સંભવિત છે. * સંસ્કૃત દ્વાશ્રય કાવ્ય ની રચના ‘ સિદ્ધહેમ' પૂરું કર્યાં બાદ જ' શરૂ થઈ હાવી જોઈએ; પરંતુ તેના ૨૦ સૌ છૂટક છૂટક લખાયા હશે. કુમારપાલને લગતા છેલ્લા પાંચ સ તા કુમારપાલના રાજ્યકાળમાં જ લખાયા હોવા જોઈએ. પ્રાકૃત દ્વષાશ્રય કાવ્ય કુમારપાલના રાજ્યકાળના પછીના સમયમાં જ લખાયું હશે. ‘સંસ્કૃત ચાશ્રય કાવ્ય' નું ખીજાં તામ ચાલુકયવ શેાટ્કીન ’ છે, અને 'પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય ' નું નામ ‘કુમારપાલચરિત ’ છે. તા • " ' ‘શબ્દાનુશાસન ’પછી ‘ કાવ્યાનુશાસન ? અને તેના પછી ‘છંદ નુશાસન' લખાયાં છે. કાવ્યાનુશાસન ઉપરની ટીકા 'વિવેક', છંદોનુશાસન’ રચાયા પછી લખવામાં આવી હશે, કારણ કે તેમાં ‘દાનુશાસન’ • ' તે ઉલ્લેખ છે. છંદોનુશાસન માં ૭૬૩ સૂત્રો છે અને તેમને આદ અધ્યાયમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. તેમાં પ્રાકૃત અને અપભ્રંશ " Page #27 -------------------------------------------------------------------------- ________________ ઈદની જે માહિતી છે, તે અમૂલ્ય છે. તેમાં દાખલારૂપે જે શ્લેકે આપ્યા છે, તેમાં દેખાઈ વતી આચાર્યની કવિત્વશક્તિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. “કાવ્યાનુશાસન”. ઉપર તેમણે “અલંકારચૂડામણિ નામની વૃત્તિ અને તે બંને ઉપર પાછી “વિવેક' નામની મેટી ટીકા લખી છે. “અલંકારચૂડામણિ” અને “વિવેક” બંનેમાં મળીને તેમચંદ્રાચાર્યે ૫૦ લેખકોને નામ દઈને ઉલ્લેખ કર્યો છે; અને લગભગ ૮૧ ગ્રંથને આધાર લીધો છે. એ ઉપરથી સંસ્કૃત કાવ્ય અને સાહિત્યશાસ્ત્રના અભ્યાસીને તે ગ્રંથની અગત્ય સમજાશે. મમ્મટ વગેરેના કાવ્યશાસ્ત્ર પરના ગ્રંથ અઘરા, તેમજ સંસ્કૃત સાહિત્યના અન્ય વિભાગેની ચર્ચાની દષ્ટિએ અધૂરા છે. ત્યારે, કાવ્યાનુશાસન તે પિતાના વિષયને સંપૂર્ણ ગ્રંથ છે. ' આ પ્રમાણે “લક્ષણ અને સાહિત્ય' ના અભ્યાસક્રમને પિતાને પૂરતો ફાળો આપી, હેમચંદ્રાચાર્યું પ્રમાણુશાસ્ત્ર તરફ પિતાનું લક્ષ દેડાવ્યું. તે વિષયને તેમણે “પ્રમાણુમીમાંસા' નામનો ગ્રંથ લખ્યો છે. તેની ટીકા પણ તેમણે પોતે લખી છે. તેને ગૌતમનાં ન્યાયસૂત્રની રીતે પાંચ અધ્યા છેપરંતુ બીજા અધ્યાયના પહેલા આફ્રિકના અંત સુધીને ભાગ જ અત્યારે ઉપલબ્ધ છે. “ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર' ગ્રંથની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે તેમણે પિતાને વ્યાકરણગ્રંથ તે સિદ્ધરાજની વિનંતિથી લખ્યું હત; પરંતુ “બે થાશ્રય ગ્રંથ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, કેશગ્રંથ અને બીજાં શાસ્ત્રો (તેમાં કદાચ “પ્રમાણમીમાંસા ને સમાવેશ થતો હોય). તેમણે “કે” માટે લખ્યાં હતાં.” એ બધા ગ્રંથ રચવામાં તેમને હેતુ, તે તે વિષયના અભ્યાસીવર્ગની સેવા જ હતા. પ્રે.. જેકેબી વગેરે ઘણું હેમચંદ્રાચાર્યની આ પ્રવૃત્તિ, જેને પાસે પણ બ્રાહ્મણની પેઠે બધા વિષયના શાસ્ત્રગ્રંથ છે, એવું અભિમાન પિષવા માટે હતી, એમ માને છે. પરંતુ, તે ગ્રંથની રચના, તેમની સરળતા, તેમની નવી ગોઠવણી અને તેમના ઉપરની વિસ્તૃત ટીકાઓ જોતાં એ ગ્રંથે રચવામાં Page #28 -------------------------------------------------------------------------- ________________ २७ આચાર્યશ્રીને હેતુ સાંપ્રદાયિક હેવા કરતાં, જનતાને તે તે વિષયના સંપૂર્ણ તેમજ અર્વાચીન કાળ સુધીની છે તે વિષયને લગતી તમામ માહિતીવાળા ગ્રંથે પૂરા પાડવાને જ હોય, એમ લાગે છે. - હવે આપણે કુમારપાલના કહેવાથી લખેલા ગ્રંથો ઉપર આવીએ. તેઓમાં મુખ્યત્વે વેગશાસ્ત્ર, ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર (પરિશિષ્ટપર્વ સહિત) અને વીતરાગસ્તુતિઓ (બે સુપ્રસિદ્ધ ધાત્રિશિકાઓ સુધ્ધાં)ને સમાવેશ થાય છે. “ગશાસ્ત્ર” વિષેની ચર્ચા આપણે જુદા વિભાગમાં કરીશું. ત્રિશષ્ટિશલાકાપુરુષચત્રિ એ બહુ મોટો ગ્રંથ છે, અને રામાયણ, મહાભારત અને પુરાણના નમૂના ઉપર રચાયેલ છે. તેમાં ૧૦ પર્વે છે, અને પરિશિષ્ટપર્વ તેના પરિશિષ્ટરૂપે છે. આ ગ્રંથમાં ૨૪ તીર્થકરે બાર ચક્રવતઓ, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ, એમ ત્રેસઠ મહાપુરુષો (શલાકાપુરુષ એટલે કે, માપવાના ગજરૂપ શ્રેષ્ઠ પુરૂષ)નાં ચરિત્રો છે. તેમાંથી પણ હેમચંદ્રાચાર્યના જમાનાને લગતી અનેક વિગતે મળી શકે તેમ છે. પરિશિષ્ટપર્વમાં મહાવીર પછીના આચાર્યોની કથા છે. વીતરાગસ્તોત્ર” લગભગ ૧૮૬ કેનું બનેલું છે. તેમાં ૨૦ સ્તોત્રો છે; અને તેમાંનાં ઘણાંખરાં આઠ આઠ લેકનાં છે. આ સ્તવમાં બે દ્વાત્રિશિકાઓ (એટલે કે ૩૨ શ્લોકોના સમૂહ)ને સમાવેશ થઈ જાય છે. તેમાંથી એકનું નામ “અગવ્યવચ્છેદિકા” છે, અને બીજીનું “અન્યથાગવ્યવચ્છેદિકા” છે. આ બે દ્વાત્રિશિકાઓને દાર્શનિક કાવ્ય જ કહી શકાય. તેમાં જનધર્મ સામેના આક્ષેપને રદિયે, અને જેને દાર્શનિક સિદ્ધાંતોનું મંડન છે. તેમનો વિષય આ કૂટ હેવા છતાં, કાવ્ય તરીકે તેમની પ્રાસાદિકતા ભહુ ભારે છે. તેમાં ભક્તિ, વિચાર અને કાવ્ય એ ત્રણનું અદ્ભુત સંમિશ્રણ સધાયું છે. હેમાચાર્યની શાસ્ત્રરચયિતા તરીકેની શક્તિ આપે તેમની કવિત્વશક્તિ પ્રત્યે ઘણી વાર દુર્લક્ષ કરવામાં આવે છે. પરંતુ તેમના કાવ્યગ્રંથનું નિરીક્ષણ કરવાથી જણાય છે કે, તેમની કવિત્વશક્તિ પણ તેટલી જ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભારે હતી. તેમનાં બે કચાશ્રય કાવ્યમાં, એક બાજુ પોતે બનાવેલા વ્યાકરણ માટે ટાંકેલાં ઉદાહરણેની હારમાળા ચાલે છે; અને બીજી બાજુ કુમારપાલ સુધીના સોલંકી રાજાઓને સવિસ્તર ઇતિહાસ અપાય છે. એ ઈતિહાસ પણ તે રાજાઓનાં પરાક્રમે, તેમણે બંધાવેલા વિદ્યારે, તળા અને નગરનાં ચમત્કૃતિપૂર્ણ વર્ણનેથી કાવ્યરૂપ બની ગયું છે. એ ગ્રંથે વ્યાકરણું અને ઈતિહાસ બંનેના અભ્યાસીઓને અતિ અગત્યના છે. - હવે આપણે તેમના “ગશાસ્ત્ર ગ્રંથ ઉપર આવીએ. એ ગ્રંથ તેમના બીજા શાસ્ત્રગ્રંથની કેટીને નથી. તે ગ્રંથ તેમણે તેમના સમય સુધીના તે વિષયના અન્ય ગ્રંથોના નિરૂપણને વ્યવસ્થિત તેમજ એકસૂત્ર કરવાના ઇરાદાથી કે, તે વિષયના વિદ્યાર્થીઓને ઉપયોગી તેમજ સરળ પાઠ્ય પુસ્તક પૂરું પાડવાના ઉદ્દેશથી નથી લખ્યો. આ ગ્રંથ છે. “ઉપનિષદ રૂપ એટલે સામે (૩૪) બેઠેલા (નિષ) શિષ્યને માટે જ હોઈ, તેની પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે કુમારપાલ રાજા માટે જ લખાય છે. અલબત્ત, તેને ઉપયોગ કુમારપાલની કેટીના બધા ગૃહર કરી શકે, પરંતુ કહેવાને ઈરાદો એ છે કે, તે “ગ” વિષયક શાસ્ત્રીય ગ્રંથ કે શાસ્ત્રગ્રંથ નથી. - આ જગાએ એક વિચિત્ર લાગે તેવી વિગતની નેંધ લેવી ઘટે છે. દિગંબર મુનિ શુભચંદ્રને “જ્ઞાનાવ' ગ્રંથ અને હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર” એ બે ગ્રંથમાં ઘણે ભાગ એકબીજાને ખૂબ મળતું છે. હેમચંદ્રાચાર્યને “ગશાસ્ત્ર ને પાંચમા પ્રકાશથી માંડીને ૧૧ માં પ્રકાશ સુધીને પ્રાણાયામ અને ધ્યાનના વર્ણનવાળા આખો ભાગ “જ્ઞાનાર્ણવ ” ના ૨૯ થી ૪ર સુધીના સર્ગોની સમાન છે. તે એટલે સુધી કે, એ બે વચ્ચે શબ્દોની કે વિગતેની સરખામણી કરવી પણ અનાવશ્યક છે. એમ જ કહી શકાય કે, છેદને કારણે બ્લેકમાં એક-બે શબ્દો ફેરવવા પડે, તે સિવાય તે આખો વિષય Page #30 -------------------------------------------------------------------------- ________________ २९ બંને ગ્રંથમાં છેક જ એકસરખો છે. ઉપરાંત, પ્રાણાયામથી પ્રાપ્ત થતા પરશરીરપ્રવેશસિદ્ધિ સુધીના ફળનું લાંબું તથા વિગતપૂર્ણ વર્ણન કર્યા છતાં બંને ગ્રંથે તેની નિરુપયેગિતા અને અનર્થકારિતાની બાબતમાં પણ એકમત છે! “જ્ઞાનાવની બાબતમાં તે હજુ એટલું પણ કહી શકાય કે, ર૧૦૦ થી પણ વધારે કેવાળા તે ગ્રંથમાં સે જેટલા કે જ પ્રાણાયામ જેવા પિતે નિરુપયેગી માનેલા વિષય માટે શુભચંદ્ર રોક્યા છે; પરંતુ “ગશાસ્ત્ર” માં તે કુલ ૧૦૦૦ શ્લેકમાંથી ૩૦૦ જેટલા સ્લકે નિરુપયેગી માનેલા પ્રાણાયમ પાછળ રોક્યા છે ! “ જ્ઞાનાવ” માં તે પવનજયથી થતા કાળજ્ઞાનની વિગતે જ આપી છે; “યોગશાસ્ત્ર” માં તે તે ઉપરાંત શુકન, તિષ વગેરેથી પણ કાલશાન જાણવાની અપ્રાસંગિક વસ્તુઓ વધારાની ઉમેરી છે. એટલે કે, “ જ્ઞાનાવમાં આપેલી તે ચર્ચામાં “યોગશાસ્ત્ર” જે કાંઈ સુધારવધારો કર્યો હોય, તે તે એટલે જ છે કે, પોતે જ નિરુપયોગી માનેલી વસ્તુના વર્ણનમાં પાછી બીજી અપ્રાસંગિક બાબતો તેણે ઉમેરી છે ! એ ઉપરાંત “ગશાસ્ત્રમાં ચોથા પ્રકાશમાં “અથવા કહીને આત્મા પિતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, અને આત્મા ઉપરના કષાયાદિ દોષ દૂર કરવા એ જ મેક્ષ છે” એ જાતનું જે નિરૂપણું શરૂ કર્યું છે, તથા તેમાં કષાયજયને ઉપાય ઈદ્રિયજય, ઈદ્રિયજયને ઉપાય મનઃશુદ્ધિ, તેને ઉપય રાગદ્વેષને જય, તેને ઉપાય સમત્વ, અને સમત્વની પ્રાપ્તિ એ જ યાન માટેની મુખ્ય લાયકાત, એ જે કેટીક્રમ રજૂ કર્યો છે, તે પણ શબ્દશ: અને અર્થશઃ “જ્ઞાનાવરના ૨૧ થી ૨૭ સુધીના સર્ગોની સમાન છે. અનિત્યાદિ ભાવનાઓનું વર્ણન તેમજ અહિંસાદિ મહાવ્રતનું વર્ણન અલબત્ત બંને ગ્રંથમાં એક જ શબ્દોમાં નથી, પરંતુ એક જ શિલીનું છે, એ તે ઉઘાડું છે. ઉપરાંત તેમાંય તરત જ ધ્યાન ખેંચે તેવું શબ્દસામ્ય પણ ઠેર ઠેર આવીને ઊભું રહે છે. બંને ગ્રંથમાં જે એકમાત્ર તફાવત હોય તે એ છે કે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ३० ‘જ્ઞાનાણુંવમાં સાધકે ગૃહસ્થાશ્રમને! ત્યાગ જ કરવા જોઈ એ, એમ જણાવ્યું છે ( જુએ સગ` ૩); ત્યારે હેમચદ્રાચાયે ગૃહસ્થાશ્રમની ભૂમિકા ઉપર જ પોતાનુ યોગશાસ્ત્ર રચ્યું છે. શુભદ્ર કહે છે કે, “ બુદ્ધિશાળી હોય તોપણ પુરુષ મહાદુ:ખાથી સંકીણુ તેમજ અતિ નિ ંદિત એવા ગૃહસ્થાશ્રમમાં પ્રમાના જંય ન કરી શકે, કે ચપલ મનને વશ ન કરી શકે. સત્પુરુષો તે ચિત્તની પ્રશાંતિ અર્થે ગૃહસ્થાશ્રમના ત્યાગ જ કરે છે.” “ અરે ! આકાશપુષ્પ, કે ગધેડાનું શીંગડું પણ કેાઈ દેશમાં કે કેાઈ કાળમાં મળી આવે; પરંતુ કાઈ દેશ કે કાઈ કાળમાં ગૃહસ્થાશ્રમની અંદર યાસિદ્ઘિ સ ંભવી શકે નહીં.” પરંતુ હેમચંદ્રાચાય તે પોતાના ગ્રંથની શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરે છે કે, “ યાગનું માહાત્મ્ય જ એવું છે કે, વિસ્તૃત સામ્રા જ્યના ભાર વહન કરવા છતાં ભરત ચક્રવતી કેવલજ્ઞાન પામી શકો [ ૧–૧૦ ].” ‘જ્ઞાનાણુ વમાં પાંચ મહાવ્રતા અને તેમની ભાવનારૂપી યતિ ના વિષય જ મુખ્ય ભાગ શકે છે; જ્યારે, યેગશાસ્ત્ર’ તે તે યતિધમ ના વિષય પહેલા પ્રકાશમાં ૨૮ લૈકામાં જ પતવી દઈ (૧૯–૪૬), ગૃહસ્થધમ ના જ વણુન પાછળ ખીજો અને ત્રીજો એમ આખા એ પ્રકાશો થઈને ૩૮૨ શ્લોકા રાકે છે. અને એ જ હેમાચાના . ' ચેાગશાસ્ત્ર'ની વિશિષ્ટતા તેમજ મહત્તા પણુ છે. કુમારપાલ રાજાને અન્ય યાગમ થાથી ‘વિલક્ષણુ' યાગમ થ જોઈ તેા હતા. તેની તે ઇચ્છા આ ગ્રંથથી જરૂર પૂરી પડી છે; કારણ કે અન્ય ગ્રંથે યોગસાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને પ્રથમ આવશ્યકતા તરીકે જણાવે છે; જ્યારે, હેમાચાય નું યોગશાસ્ત્ર ' ગૃહસ્થધર્માંના પાયા ઉપર જ યોગસાધનાને ક્રમ સ્થાપિત કરે છે. " , પરંતુ, એક પ્રશ્ન તો ઊભા જ રહે છે, કે ‘ જ્ઞાનાણુ વ ' અને ચેાગશાસ્ત્ર' એ એ પ્રથામાંથી કયા ગ્રંથે ખીન્નના ઉપયાગ કર્યો છે? આના નિણુ ય કરવાનું એકમાત્ર સાધન અને લેખકેાના સમય નક્કી કરવા એ છે. જે લેખક પ્રથમ થઈ ગયા હાય, તેના ગ્રંથના ઉપયોગ " Page #32 -------------------------------------------------------------------------- ________________ પછીનાએ કર્યો હોય, એ સમજી શકાય તેવું છે. પરંતુ હેમચંદ્રાચાર્યના સમય વિષે આપણે જેમ નિશ્ચિત છીએ, તેમ શુભચંદ્રના સમય વિષે નથી. એક તે, શુભચંદ્ર નામનાં આચાર્યો અનેક થઈ ગયા છે. બે શુભચંદ્રો ૧૧ મી સદીમાં જ થયા છે; અને પાંડવપુરાણ આદિના કર્તા શુભચંદ્ર વિ. સં ૧૬ ૦૦માં પણ થયા છે. પરંતુ “જ્ઞાનાર્ણવ, ના લેખક શુભચંદ્ર વિષે જે પરંપરા ચાલી આવે છે, તે પ્રમાણે તે માલવાના સુપ્રસિદ્ધ રાજા ભોજના સગા ભાઈ હતા. ભેજના વખતનું એક દાનપત્ર વિ. સં. ૧૦૭૮ માં લખાયેલું મળી આવે છે. એટલે ભોજન સમય અગિયારમી સદીને પૂર્વાધ જ ગણાય. અને એ જ સમય શુભચંદ્રને પણ ગણાય. સિદ્ધરાજના દાદા ભીમદેવના સમયમાં (વિ. સં૦ ૧૦૭ થી ૧૧૨૦) શાંતિસૂરિ ભોજના દરબારમાં ગયા હતા, એ વાતનો ઉલ્લેખ આપણે આગળ કરી આવ્યા છીએ. સિદ્ધરાજ માળવા જીતવા ગયો ત્યારે ત્યાં ભેજનું લખેલું વ્યાકરણ તેણે જોયું હતું, અને તે વ્યાકરણ ગુજરાતની પાઠશાળાઓમાં પણ ચાલતું હતું, એ વાત આપણે જોઈ આવ્યા છીએ. એટલે ગુજરાત અને માળવા વચ્ચે સાહિત્યની લેવડદેવડને સંબંધ અતિ નિકટને હતો જ. આમ, શુભચંદ્ર અને હેમચંદ્ર વચ્ચે બહુ બહુ તે ૭૦ કે ૪૦ વર્ષને ગાળે રહે. તે પછી લગભગ સમકાલીન જેવા પુરગામી લેખકના ગ્રંથમાંથી આટલા મોટા પ્રમાણમાં હેમાચાર્ય ઉતારા કરી લે, અને તેમને જરા વ્યવસ્થિત કરી કે સંક્ષિપ્ત કરી તથા એકાદ બે ફેરફાર સાથે પિતાને નામે ચડાવી દે, એમ બનવું તે અસંભવિત લાગે છે. કારણ કે, તે વખતે હેમાચાર્યના દુમને ચારેબાજુ કમર બાંધી ઊભેલા જ હતા. અને તેમના દરેક ગ્રંથને “પુરોગામી લેખકોમાંથી કરેલી ચેરી” કહીને ઉતારી પાડતા હતા. તેવી સ્થિતિમાં બીજા લેખકના ગ્રંથને મોટો. ભાગ ઉતારી લઈ પિતાને નામે ચડાવી લેવાની હિંમત કઈ પણ + જુઓ વિશ્વભૂષણ ભટ્ટારકકૃત ભક્તામરચરિત્ર.” Page #33 -------------------------------------------------------------------------- ________________ ३२ ન જ કરે. એટલે આ કાયડાના એકે રહ મૂંઝવનારું જ રહે છે. -બ *414 : r અત્યારે જે સ્વરૂપમાં ‘જ્ઞાનાણુ વ’ ગ્રંથ મળી આવે છે, તે સ્વરૂપે તેમાં પણુ પછીથી બીન્નને હાથે ધણા ઉમેરા થયા હોય એમ દેખાઈ આવે છે. તે ગ્રંથમાં માત્ર સાંપ્રદાયિક એવું બહુ જ ઓછું છે. અને તેના માટા ભાગના વિષયેા સર્વસામાન્ય ધાર્મિક બાબાને લગતા છે. તેની ભાષા અને શૈલી પણુ પ્રસન્ન, ઝમકદાર તથા સંસ્કૃત ભાષાની શક્તિને પૂરા ઉપયોગ કરનારી છે. એટલે તે ગ્ર ંથને પ્રચાર સાંપ્રદાયિક જ ન રહેતાં, સર્વસાધારણ થયા હોય એમ માનવાને ઘણું કારણુ છે. ૧૮મા સમાં તેા (શ્લા. ૩૭) કૈાઈએ ભગવદ્ગીતાને યા નિશા સર્વમૂતાનાં' વાળા શ્લાક ઉમેરી મૂકયો છે, તેના પહેલાં ા નિશા' એવા શબ્દવાળા એક શ્લાક જોઈ, ગીતાના આ સુપ્રસિદ્ધ શ્લેક કાઈ એ પછી ઉમેરી લીધા હોય, એમ જ ત્યાંના વિષયક્રમ જોતાં પણુ લાગે છે. એટલે તે ગ્રંથના અત્યારના સ્વરૂપ ઉપરથી કો ચોકસ નિ ય આંધવે અયેાગ્ય છે. ખીજી બાજુ, હેમાચાયના ગ્રંથમાં જ પછીથી કાઈ શિષ્યે પ્રાણાયામ અને · વિવિધ ધ્યેયાવાળા ભાગે ઉમેરી લીધા હાય, અને એ રીતે જ્ઞાનાણુ વ ' જેવા પ્રચલિત ગ્રંથની ચમત્કારિક વિગતોને યશ પોતાના ગુરુના ગ્રંથને આપવાના પ્રયત્ન કર્યા હોય, એમ બનવું પણ શકય છે. આગળ જણાવ્યું તેમ, ધ્યાન વગેરે ખીજાં અગા કરતાં નિરુપયેાગી માનેલા પ્રાણાયામના વણુ ન પાછળ વધારે પડતા ભાગ રાકી પ્રમાણભંગ કરવાના દોષ હેમાચાય . જાતે કરે એમ માનવાનું મન નથી થતું. તથા પાંચમા પ્રકાશમાં ૨૭થી ૩૫ ક્ષેાક સુધીમાં ધારણાનું લક્ષણુ, પ્રકાશ, અને ફની વિગતો સહિત સ ંપૂર્ણ નિરૂપણુ કરી દેવા હતાં, ટ્ટા પ્રકાશમાં પાછું સાતમા લેાકમાં ધારણાનું વર્ણન કરીથી આવે છે, એવા પુનરુક્તિરૂપી ગંભીર દોષ પણ હેમચદ્રાચાય જેવા કુશળ શાસ્ત્રકાર તેા ન જ કરે. એટલે પ્રાણાયામવાળા તે આખો ભાગ, તેમજ ચાર પ્રકારનાં ધ્યેયાવાળા . . - Page #34 -------------------------------------------------------------------------- ________________ ३३ ભાગમાં પદસ્થ ધ્યેયેાના વણુ નવાળા આખા ભાગ પછીથી કાઈએ યોગશાસ્ત્ર ’માં ક્રમશઃ ઉમેરી લીધા હોય એમ માનવા તરફ સહેજે વૃત્તિ જાય છે. પરંતુ એ વિષે આ સ્થિતિમાં વધુ કાંઈ કહેવું અશકય છે. આ બધી ચર્ચા પડતી મૂકીએ, અને · યોગશાસ્ત્ર ' ગ્રંથમાં લેખકે જે સ્વરૂપમાં યોગસાધનાના આખા વિષય આપણી આગળ રજૂ કર્યાં છે, તે ઉપર જ ધ્યાન આપીએ, તે માલૂમ પડે છે કે, હેમાચાયે એ આખતામાં પ્રચલિત માન્યતાઓને ફટકા લગાવી પોતાના વિષયની અસાધારણુ સેવા કરી છે. એક તા, - ગૃહસ્થાશ્રમીના પણુ યેાગસાધનામાં અધિકાર છે' એવું તેમનું વિધાન છે. એને વિષે આપણે અગાઉ ઉલ્લેખ કર્યાં છે, એટલે તેના ઉપર વિશેષ ન રોકાતાં બીજી ખાખત ઉપર જઈએ. તે નીચે પ્રમાણે છે: ‘ આ જમાનામાં આ ક્ષેત્રમાં મેક્ષ સંભવિત નથી ” એવી જૈન સાંપ્રદાયિક પર પરાગત માન્યતા છે. શુક્લધ્યાન આ કાળમાં કેાઈથી સ ંભવિત નથી, એ સિદ્ધાંત સ્વીકારીને એક રીતે હેમાચાયે તેને સ્વીકારી છે. કારણ કે, શુકલધ્યાનથી જ મેાક્ષ સાઁભવી શકે છે, એવી શાસ્ત્રપરંપરા છે. પરંતુ ૧૨મા પ્રકાશમાં સ્વાનુભવ વણુ વતી વખતે, આ જમાનામાં પણ • ધ્યાનથી પૂરેપૂરી તલ્લીનતા સાધ્ય થવી શકય છે, અને તે વખતે પોતે પરમાત્માથી જુદા નથી, એવું અનુભવાય છે' એમ હેમાચાયે ચેખ્ખુ છે. ઉપરાંત તે દશાના વણુ નમાં તેમણે જે શબ્દ ઉપરથી પણ તેમણે જરાય સશય નથી રહેવા દીધા કે, તે વખતે તત્ત્વને પૂરો સાક્ષાત્કાર થાય છે. [ નિજમુદ્દેત્તિ તત્ત્વ ૧૨૩૬ ]; મનરૂપી કદવાળી અને ચપળ ઇંદ્રિયારૂપી પત્રવાળી અવિદ્યા સર્વ પ્રકારે નષ્ટ થાય છે [૧૨-૪૦]; અને અનુપમ પરામૃતના અનુભવ થાય છે [ ૧૨-૪૩ ].' અરે, તે તે એટલે સુધી કહે છે કે, જરા પણુ જણાવ્યું વાપર્યો છે, તે . k "" ગુરુ પણ જે તત્ત્વને ‘એ આ છે' એમ કહીને વહુવી શકતા નથી, તે તત્ત્વ પોતાની મેળે પ્રગટ થાય છે [ ૧૨-૨૧]. આ જમાનામાં મેક્ષ સૌભવિત જ નથી એ સાંપ્રદાયિક આક્ષેપ તેમને યાદ છે. તેથી યા Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ તે તરત જ કહે છે કે, • તેનાથી ભલે મેાક્ષ થયા કહેવા કે ન કહેવાઓ; પરંતુ જે પરમાનંદ છે, તેને અનુભવ તેા થાય જ છે, કે જેની આગળ સંસારનાં તમામ સુખ તુચ્છ જેવાં નહિ જેવાં લાગે છે [૧૨-૫૧ ].' તેમનું આ કથન, અને તે પ્રતિપાદન કરવાની હિંમત, સાંપ્રદાયિકતાના આ જમાનામાં ખાસ આવકારને પાત્ર છે. ખાકીને આખા વિષય તેમણે ભલે પૂર્વ કાળના જુદા જુદા લેખાના ગ્ર ંથા અનુસાર જ ઉતાર્યો હોય; પરંતુ, આ એ અગત્યની ખાબામાં પ્રચલિત માન્યતા સુધારવા તેમણે જે સ્પષ્ટ વિધાન કર્યાં છે, તે માટે જ તેમનુ આ ♦ યોગશાસ્ત્ર ’ લખવું સાક થયું છે. આ જમાનામાં કાર્દથી મેક્ષ પ્રાપ્ત થઈ શકે તેમ નથી અને ગૃહસ્થથી તા યેાગસાધના કરાય જ નહિ, એ છે માન્યતાએ સમાજના મોટામાં મોટા ગૃહસ્થ વર્ગોમાં કેવી શિથિલતા અને પ્રમાદ ઊભાં કરે, એ કાઈથી પણ સમજી શકાય તેવુ છે. તે એ માન્યતાઓને વિરાધ કરવા, અને શાસ્ત્રજ્ઞાન તેમજ સ્વાનુભવને મળે તેમનાથી ઊલટી જ સત્ય વસ્તુ સ્થાપિત કરવા, તેમણે આ ગ્રંથ રચ્યા હોય, અને તે મે સિવાયની ખીજી બધી ખાખતા તે વખતની પ્રચલિત પ્રણાલિ મુજબ રાખી હોય, તો પણ તેમણે પોતાના વિષયની ભારે સેવા બજાવી કહેવાય. અને યેાગના ખાસ વિષયમાં દરેકને નવુ શું કહેવાનુ હાય ? પ્રાણાયામથી જે કાળજ્ઞાન થાય, કે ધ્યેય તરીકે અમુક મ`ત્રા કે વિદ્યાએના જપ ચાલતે આવ્યા હોય, તે માઅતેમાં નવા લેખક નવું શું કહે ? તથા તે ગમે તેવા નવા મંત્ર રજૂ કરે તેથી તેને માન્ય પણ કૈાણુ રાખે ? એટલે એવી બધી બાબતે તે ચાલુ પર પરામાંથી જ સ્વીકારવી પડે. * * આ અનુવાદ આ માળાના અન્ય જૈન ધમગ્રાના અનુવાદોની પેઠે છાયાનુવાદ પદ્ધતિએ કરેલા છે. જો કે, હેમચંદ્રાચાય જેવા કુશળ શાસ્ત્રકારે રચેલા ગ્રંથના વિષય-નિરૂપણમાં કાટ–ખૂંટ કરવા જેવું વિશેષ * Page #36 -------------------------------------------------------------------------- ________________ હેય જ નહીં. એટલે વાચક જોઈ શકશે કે, અનુવાદમાં બ્લેક વગેરેને ક્રમ સળંગ જ ચાલ્યા કરે છે. જે કાંઈ ફેરફાર કર્યો છે, તે પ્રાણાયામવાળા તેમજ વિવિધ થેવાળા વિભાગમાં. તે વિભાગમાંથી અપ્રાસંગિક માને કે સામાન્ય વાચક માટે વધારે પડતી વિશેષ વિગતોવાળ લાંબે ભાગ પુસ્તકને અંતે ટિપ્પણ તરીકે આપે છે. તે ભાગમાં પણ તે જમાનાની વિવિધ વિદ્યાઓ અને માન્યતાઓને સંગ્રહ થયેલે હેવાથી, તેની ઉપયોગિતા તે છે જ. મુખ્ય ફેરફાર તે એ કર્યો છે કે, મૂળ ગ્રંથનાં ૧૨ પ્રકરણને સમાવી અનુવાદમાં દશ જ પ્રકરણું કરી નાખ્યાં છે. મૂળ ગ્રંથમાંથી ઉપર જણાવેલા મોટા ભાગે કાઢી લેવાના હેવાથી તેમ કરવું આવશ્યક બન્યું છે. આ માળાના અન્ય ગ્રંથેની પિઠે આ ગ્રંથમાં પણ અંતે સુભાષિત સંગ્રહ તારવી કાઢીને મૂક્યો છે. હેમચંદ્રાચાર્યના શાસ્ત્રગ્રંથની ભાષા પણ કેવી પ્રસન્ન તથા સરળ હોય છે, તેને ખ્યાલ વાચકને તે ઉપરથી આવશે. અંતે એક આવશ્યક નિર્દેશ કરવો બાકી રહે છે. આ ઉપઘાત તૈયાર કરવામાં શ્રી. રસિકલાલભાઈએ હેમચંદ્રાચાર્યના “કાવ્યાનુશાસન' ગ્રંથની સંપાદિત આવૃત્તિ માટે લખેલ પ્રસ્તાવનામાં આપેલા ગુજરાત અને હેમચંદ્રાચાર્યના ઇતિહાસને છૂટથી ઉપયોગ કર્યો છે. તે પુસ્તક પ્રસિદ્ધ થતા પહેલાં તેની પ્રસ્તાવનામાં છપાયેલાં ફૉમ વાંચવા સદ્દભાવથી તેમણે આપ્યાં તે બદલ તેમને આ સ્થળે આભાર માનું છું. બીજા પણ સભાની તજાએ જ્યાં જરૂર પડી ત્યાં જે મદદ આપી છે, તેને અહીં ઉલ્લેખમાત્ર કરી વિરમું છું. આ “યોગશાસ્ત્ર ગ્રંથની ખરી ઉપાદેયતા તે એ વસ્તુમાં રહેલી છે કે, એ ગ્રંથ હેમાચાર્યો પિતાના જમાનાના એક પ્રભાવશાળી ગુજ. રેતી ગૃહસ્થ માટે તેમજ તેને જ નજર સામે રાખીને લખે છે. આજના ગમે તેટલી વધુ પ્રવૃત્તિવાળા જમાનાને ગૃહસ્થ પણ મહા Page #37 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજ્યના અધિપતિ કુમારપાલ જેવો વ્યવસાયી તે નહિ જ હેય. એટલે “યોગશાસ્ત્ર' ગ્રંથ આજે પણ ગૃહસ્થવર્ગને ગગ્રંથ છે એમ કહેવું જોઈએ. એ ખ્યાલથી અને એ ઉદ્દેશથી જ તેને આ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આશા છે કે, ગુજરાતના ગૃહસ્થવર્ગને તે ઉપયોગી થઈ પડશે. જાન્યુ. ૧૯૩૮ –આ બીજી આવૃત્તિ વખતે આખા અનુવાદ ઉપર સળંગ નજર નાખી જવાની મળેલી તકને લાભ લઈ કાંઈક કાંઈક જરૂરી સુધારાવધારા કરી લીધા છે. પરંતુ આખા ગ્રંથનું કલેવર જેમનું તેમજ રહ્યું છે. આ ગ્રંથ અત્યારના જમાનામાં ગુજરાતનાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષોને એગ્ય જીવનસાધના બતાવીને બળ તથા શુદિ પૂરે તે છે. અને આજે આપણું જીવનમાં એ બે બાબતેની બહુ જરૂર છે. આશા, છે કે આ પુનર્મુદ્રણ એ દૃષ્ટિએ વિશેષ ઉપયેગી થઈ પડશે. ઈ. સ. ૧૯૫૨ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સમાજના વ્યાપક યાગ મનુષ્યસમાજને ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાકય માત્ર અઘ્યાત્મક્ષેત્રમાં જ નહિ પણ ઉપયાગી એવી બધી વાતામાં સાચું છે ઃ • હુજારા મનુષ્યોમાં ક્રાક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે; અને એમ મડનારામાં બ્રેક ફાવે છે; અને એવા કાવનારામાં પણ સેા ટકા સત્ય પાછળ પડનારા તેા વળી કાક જ હોય છે.’સારાંશ અને સચ્ચાઈની પાછળ મડવાનું એવું અધૂરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલાભના, આકષ ણા, વિશ્નો, પ્રમાહતા વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તા કરાડામાં કાક અને છે. પરંતુ આ ઉપરથી એવા અથ નથી નીકળતા કે, માટે કાઈ એ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અધરું ને અટપટું કાય` પણુ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તે તેમાં પણ ફાવી શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું અનેક જિંદગી પશુ લાગે, છતાં કાવી શકાય છે. એવી જિંદગી જગતની રચના કરનાર આપે છે, એટલે કે, પુનઃજન્મ છે જ એ પ કદાચ ઉપરની આ અટલ શ્રદ્ધામાંથી જ ફૅલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ. આથી કરીને જગતના નાયકાનું કાય એ હોય છે કે તે લાકકેળવણી દ્વારા આખા જનસમાજનું વહેણુ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિશ અને વ્યષ્ટિતઃ વધતું રહે. લાભ, મેાહ, સ્વાર્થ, સંકુચિતતા વગારે સવ અસામાજિક વૃત્તિ પર સમાજ, ધમ', શિક્ષણુ, સંગતિ સ` થઈ ને ३७ Page #39 -------------------------------------------------------------------------- ________________ ३८ સમાજપેાષક ને પ્રાગતિક સંયમા ચેાજે છે. આવી બધી સયમ કે ધારણની શક્તિ જ ધમ' કહેવાય છે. અને એને જ ‘યોગ' પણુ કહેવામાં આવે છે, જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિઓ તથા વાસનાઓ નિયમિત કરી એક પ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનનું નામ ‘ યાગ ’ છે. યાગ ’ ના શબ્દાર્થ પણુ ‘સાધન ’ થાય છે. (જુઓ તિલક મહારાજનું ‘ ગીતારહસ્ય ’–મરાઠી. પા. ૫૫ મુ) ' : આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે યાગ, એમ હાવાથી જ ગીતાકારે પણુ યોગ: ધર્મસુ ૌરામ્' એવી વ્યાખ્યા કરી છે: કર્મો કરવાનું એવું કૌશલ્ય કે જેથી વનદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરુકિલ્લી સમતા છે : જે માણુસ રાગદ્વેષાદિ વાટપાડુએથી ગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે ? તેને ક્રાઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચુ, યોગ્ય, ન્યાય્ય અને શુદ્ધ આકલન પશુ શી રીતે થવાનું હતું ? જેમ ખાદ્યુન્દ્રિય વિકલ અને તે તે ઈંદ્રિયનું કાય. અપ્રમાણુિત થાય, આંખ પર પટલ આવી જાય તે દર્શનશક્તિ ધેરાય, તેમ જ જો અંતરિન્દ્રિય— અંતઃકરણ પર રાગદ્વેષાદિ કષાયેાના પટલ હાય તા થાય. એટલે તેને શુદ્ધ કયે જ છૂટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવરિત બને. માટે સમતા તે જોઈએ જ, કેમ કે, ચિત્તનું આરગ્ય સમતા છે : નીરાગી ચિત્તનુ તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે યાગની ખીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, ‘સમત્વ યોગ ઇજ્જત ।’ કૌનુ કૌશલ યોગ છે; અને એ કૌશલ એટલે, ટૂ×કમાં કહીએ તે, સમત્વ. યેાગની લૌકિક વ્યાખ્યા આવી નથી. તે એક પ્રકારની ગૂઢતા મનાય છે; તે આવડે તે ચમત્કારી શક્તિ આવે, વગેરે વગેરે વિચિત્ર ખ્યાલા યાગની આસપાસ લોકમાનસમાં વીંટાયેલા છે. એ વસ્તુ થવા પામી છે એનાં કારણેા, આપણા ધાર્મિક ઇતિહાસ ફેંદતાં, મળી આવે એમ છે. પરંતુ એ ખાળવા બેસવુ... એ અહીં અસ્થાને છે. એટલું Page #40 -------------------------------------------------------------------------- ________________ જ જણાવવું અભિપ્રેત છે કે, વેગના લૌકિક ખ્યાલથી જે કઈ આ હેમાચાર્યકૃત પુસ્તક જોશે, તે તેણે નિરાશ થવાની તત્પરતા રાખવી. હેમાચાર્ય એવા અર્થના ગની વાત અહીં નથી કરતા. તેથી તે તેમણે શાસ્ત્રશુદ્ધ એવી જે પતંજલિની વ્યાખ્યા (ાગ એટલે ચિત્તવૃત્તિને નિરધ) તે ન આપતાં, ગીતાકારની પેઠે, સાધકના જીવનમાં તેનો જે સાદે અર્થ થાય તે જ વિચારીને તેને ઘટતી વ્યાખ્યા જ છે. તે તે કહે છે, “યુગ એટલે જ્ઞાન, શ્રદ્ધા, અને ચારિત્ર એ રત્નત્રય” આવી વ્યાપક વ્યાખ્યા આપીને હેમાચાર્યો તે બૅકને જે અર્થ કર્યો છે તે જૈન પરંપરા અનુસાર કર્યો છે. તે આપણે છેડી દઈએ. પણ એક સાદે વિચાર કરી જેમાં પણ એ વ્યાખ્યાની ગ્યતા તે તરત દેખાઈ આવે છે. જે આપણે, કઈ પણ પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ, શું સમજીને કરવી જોઈએ એ ન જાણીએ, તે એ બરાબર ન જ કરી શકીએ. કાર્યમાં પ્રયાણ કરવાની પહેલી જ શરત એ છે કે, તે વિષેનું જ્ઞાન આપણને હોય. જીવન શું છે, જગત શું છે ઈત્યાદિ જીવનવિષયક પ્રશ્નો ન જાણીએ તે જીવનસિદ્ધિમાં આપણું ગતિ સુકાન વગરના વહાણ જેવી જ થઈ રહે. આવું જ્ઞાન અનેકવિધ સંકલ્પવિકલ્પથી વીંટળાયેલું હોય છે. તેમાં પૂર્વાપર પક્ષાપક્ષી હોય છે. તે બધામાંથી નિશ્ચયાત્મક બુદ્ધિ થાય ને તેની સત્યતા વિષે વિશ્વાસ બેસે, એનું જ બીજું નામ શ્રદ્ધા. એ જ્ઞાન, અને તદનુરૂપ શ્રદ્ધા જમતાં તેનો ચારિત્ર પર પ્રભાવ પડે જ. આ ત્રણમાંથી એકે અંગમાં ઊણપ વિઘ આવે, તે આ રત્નત્રયી ખંડિત થાય, ચિત્તશક્તિઓને વેગ જામે નહિ. એમ ન બને એ જોવાની હોશિયારી કેળવવી, તેને અખંડિત ચલાવવાનું કૌશલ પ્રાપ્ત કરવું, એ જ યોગ કહેવાય. હેમાચાર્યો આ એમના ગશાસ્ત્રમાં આવી સરળ ને લોકગમ્ય વ્યાખ્યા કરી છે એ જ એની ખાસિયત નથી, પરંતુ એ ગની સિદ્ધિ અર્થે જે ક્રિયાયોગ બતાવ્યું છે, એ પણ એની મહત્તાનું ને ધ્યાન ખેંચે એવું લક્ષણ છે. ઉપરની જ વસ્તુ જો યોગ હોય, તો તે uonal Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ · અમુક જ લૉકને માટે ગમ્ય નથી, તે સર્વોપગમ્ય થઈ જાય છે. અને હેમાચાય તેમ જ કહે છે. તેમણે યેાગના અધિકારી સામાન્ય ગૃહરથ પણ છે એમ જણાવ્યું છે, અને પોતાના ગ્રંથને માટે ભાગ તેની સાધના કેવી હોય તે નિરૂપવામાં વાપર્યું છે. ગીતાકારે ‘ વર્મળા તમખ્યન્ય વિદ્ધિ વિવૃત્તિ માનવ: ' એવું ખરદવચન આપ્યું છે. અને તેમ કરીને સ્વકમ યાગ ` અથવા તે વર્ણાશ્રમયોગ ' બતાવ્યા છે કે, માણસ પોતાના વણુનાં કર્મો કરે અને તે કરવામાં યાગ સાથે— એટલે કે સમતારૂપી કુશળતા મેળવે, તે કાળાંતરે તે પણ સિદ્ધિને પામે જ. શ્રમણુ-સંસ્કૃતિમાં શ્રદ્દાવાન હેમાચાયે આ જ વસ્તુ શ્રાવકને માટે કહી છે એ ભારે મહત્ત્વનું વિધાન ગણાય. (જુએ પા. ૧૬,૧/૪૬) છતાં એક મર્યાદા તેમણે પણ મૂકી છે અને તે ‘ મહાવ્રત ' નહિ પણુ ‘ અણુવ્રત’ સ્વીકારવાની. આપણે શરૂઆતમાં જ જોયું કે, સિદ્ધિ માટે મથનારાઓમાં કક્ષાએ તા હોય જ છે. તેને લઈ તે સાધકેામાં અમુક પાયરીએ કદાચ અતાવી શકાય. પર ંતુ, વિકાસનું તત્ત્વ તેથી કરીને ગુણભેદે નથી કરતું. કદાચ સાધનાને કાળભેદ તથા તીવ્રતાભેદ તેમાં હશે ખરેા. એટલે, જો ઉપરના અર્થમાં માણુસ યેાગારૂઢ અને તા, તે સાધુ હાય કે ગૃહસ્થ તાપણુ, તે ‘ સમ્યવ્યવસિતો ફ્રિ સ ' ‘સાષુર્વ સ મ ાંતવ્ય:। '—તે માણુસ સપથ પર છે, તે સત્યાત્મા પુરુષ છે. વાત મુખ્ય એ છે કે, ગમે તેમ કરીને માજીસે પોતાનું જીવન ધડવાનું છે. તે ઘડવાના ઉપાય એટલે જ યાગ. યાગ એટલે જીવનનું કેળવણીશાસ્ત્ર. ( અહી આગળ વાચકને એટલું યાદ દેવડાવું કે, શ્રી. અરવિંદ ધોષ કૃત A System of National Education' અથવા શ્રી. કિશારલાલભાઈ મશરૂવાલા કૃત • કેળવણીના પાયા ’: એ એ સુંદર ને તલસ્પર્શી શિક્ષણુગ્રંથામાં આપણા ચેાગદર્શનની છાયા સારી પેઠે જોવા મળે છે. સાથે સાથે એક બીજી વાત પણુ અહીં કહેવા જેવી લાગે છે : આપણા એક જાણીતા બાળકેળવણીકારે મૅડમ માટે : ' Page #42 -------------------------------------------------------------------------- ________________ સેવી સાથેની પોતાની મુલાકાત વર્ણવતાં કહ્યું કે, મેંટેસરીએ હિન્દના યેગશાસ્ત્રનું સાહિત્ય મેકલવા તેમને જણાવેલું. આ માગણીમાં તે ભાઈને નવાઈ લાગી હતી કે, આ ડેસીને વળી વેગમાં શે રસ ! મને લાગે છે કે, ઘરના આપણે જે કદર ન કરી, તે દૂર દેશની આ સમર્થ કેળવણુકાર બાઈએ આપણું અદ્વિતીય કેળવણીશાસ્ત્રની કરી. અસ્તુ.) સામાન્યતઃ કેળવણી અમુક ઉંમરે પૂરી થાય એ આપણે ખ્યાલ છે. એ કેળવણી તે અમુક શિક્ષણ માત્ર જ હોય છે. શરૂમાં જ આપણે જોયું એમ, જીવનના ઘડતરની કેળવણી કોઈ આયુવિશેષ વસ્તુ નથી. તે તે જન્મજન્માંતર ચાલનારી વસ્તુ છે. અને વેગ એવી કેળવણીનું વ્યાપક શાસ્ત્ર છે. જે આયુમાં (એટલે કે પ્રથમાવસ્થામાં) સામાન્યતઃ આપણે કેળવણીનું સ્થાન સમજીએ છીએ, તે તે આ વ્યાપક જીવન-કેળવણુને પ્રારંભ માત્ર છે. ત્યારે માનસની સર્વ શક્તિઓ તથા વલણ – વૃત્તિઓ સર્વીશે ખીલી નથી હતી. તે ઉંમરે અમુક પરવશતા પણ સહેજે હોય છે, તેથી પણ સ્વભાવની ખિલવણું સંપૂર્ણતઃ નથી થયેલી હતી. તે બધી ખીલે છે ત્યારે જ જીવનના ઘડતરને સાચો અને કૂટ પ્રશ્ન બરોબર સેળે કળાએ તપે છે. આચાર્ય હેમચંદ્રનું આ યોગશાસ્ત્ર તે વખતના કાળ માટેનું, જૈન દષ્ટિએ ઘડાયેલું શિક્ષણશાસ્ત્ર છે. તેમણે જે યેગનું આ ગ્રંથમાં સ્વરૂપ બતાવ્યું છે તે ગૃહસ્થને માટે છે. અને તે પણ મુખ્યત્વે તેનું - સ્થૂલ બહિરંગ જે કહેવાય તે. યોગ-સાધનના બે શાસ્ત્રીય ભાગ પાડવામાં આવે છે : બહિરંગ, જેમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આવી જાય. અને અંતરંગ જેમાં પ્રત્યાહાર, ધારણું અને ધ્યાન અથવા એ ત્રણને એક નામે કહીએ તે, “સંયમ” આવે. અંતિમ અંગ સમાધિ એ તે યુગને પર્યાયવાચક શબ્દ જ છે. (જુએ પાતંજલ યેગસૂત્ર ૧ના ભાષ્યમાં “T: સમાધિ.” એ ઉલ્લેખ) હેમાચાર્ય આ બહિરંગ પર મોટે ભાર દે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ४२ અને તે આ ગ્રંથનું ત્રીજું આકર્ષક લક્ષણ ગણાય. આખા સમાજને એક પ્રવાહ કરવાની વ્યાપક કવાયત એટલે આપણે યમ અને નિયમ. ધર્મમાત્રને ઝેક આ બે ગાંગાને સુદઢ કરવા મુખ્ય મથે છે. યમ એટલે પાંચ વ્રત – અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, ને અપરિગ્રહનિયમ એટલે, પતંજલિની ગણના પ્રમાણે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આચાર્ય હેમચંદ્ર પિતાના ગ્રંથમાં પંચ મહાવતને વેગના રત્નત્રયમાંના ચારિત્ર તરીકે બતાવે છે. અને નિયમમાં તે ઉપરોક્ત પાંચતત્ત્વોને પિતામાં ગૂંથી લે એવો જૈન આચારધમ વિસ્તારથી વર્ણવે છે. આ વાંચતાં વાચકને વલ્લભી તથા રામાનુજ વૈષ્ણવોની દિનચર્યા અને પ્રપત્તિ યાદ આવ્યા વગર નહિ રહે. હેમાચાર્યો જન સિદ્ધાંત અને તીર્થકર તથા સાધુઓ પ્રત્યે પ્રપત્તિ કેળવવાને લાંબા કાર્યક્રમ યોજી આપે છે. એકાગ્રતા અને અનન્યતા સાધવાના સહેલા અને સ્થૂલ માર્ગ તરીકે એ કાર્યક્રમથી યોગશકિત જરૂર ખીલવી શકાય. પણ તેની સહેલાઈ અને સ્કૂલતા જ તેને vulgar – ગતાનગતિક બનાવી મૂકે છે અને આજે જોવામાં આવતું તેનું હાસ્યચિત્ર કરી મૂકે છે. પણ એ અલગ વાત થઈ તેને અહીં અસ્થાને ગણી હોવી જોઈએ. ગનાં પુસ્તક વાંચતાં એક વસ્તુ બધે એક યા બીજે રૂપે જેવા મળે છે તે આ ગ્રંથમાં પણ જોઈ ગૃહસ્થને વેગ માટેને અધિકાર વર્ણવતાં આચાર્ય કહે છે, “જે પ્રચલિત દેશાચાર આચરતે હોય, બીજાની અને ખાસ કરીને રાજાની નિંદા ન કરે તે હેય.” ગાંધીજીએ જે સ્વરાજોગ આજ આપણને બતાવ્યું છે તેમાં આ જ વસ્તુઓને સક્રિય વિરોધ કરવો એ એક મહત્ત્વની ક્રિયા છે. ઈશુ ખ્રિસ્તની • Render unto Caesar what is Caesar's...' zna મળતી જ આ જૂના ગાચાર્યોની શીખ છે. યુગમાં એક પ્રકારને વ્યકિતવાદ ખૂબ જ છે : તેણે યમનિયમ એજ્યા છે તેમાં સમાજને એક પ્રકારનું અભયદાન છે એ ખરું. પરંતુ એ માત્ર નાત્મક વૃત્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ४३ છે. સમાજનું સંગઠન અને તેના સમ્ય—વ્યાપાર માટે જરૂરી એવી ક્રિયાત્મક વૃત્તિ નથી. આ નિવૃત્તિપરાયણતા આજની આપણી સમાજદષ્ટિને બરોબર નથી લાગતી. તેમાંય, પ્રચલિત દેશાચાર જે સડેલે હોય, રાજા જે કુરાજ હેય, તે પણ ગૃહસ્થ સમાધાનપૂર્વક એની યે આવશ્યક ક્રિયાઓ જ કરતે રહે, એ માનવું તે બહુ વસમું લાગે છે. શું એ સડા સામે થવાની ક્રિયામાં યેગશક્તિ નથી ? ગાંધીજીનું જીવન એવી જ ક્રિયાથી ઘડાયેલું આપણું સામે નથી પડયું ? મને લાગે છે, આપણું શાસ્ત્રીઓએ ગની આ અણખેડાયેલી દિશા પણ જોઈ કાઢવા જેવી છે. “મિતધ્યાના', “તીવ્રસેવે નામસન્ન: ' ઇત્યાદિ વેગસ આવી આવી અનેક ક્રિયાઓનાં જ વર્ણાયક છે. એ ક્રિયાઓ યુગે યુગે વિકસે, ખીલે, શોધાય ને સંશધાય એમ એગશાસ્ત્રકારોને સંકલ્પ છે, એમ જરૂર માની શકાય. હેમાચાર્યનું આ ગશાસ્ત્ર વાંચતાં બીજું એક જ લાગે છે તે એ કે, ગાધિકારી જેને ધધો કયો કરો ? જે ઝીણું ઝીણું હેયાયેયનું વર્ણન આચાર્યો કર્યું છે તેમાંથી સાર એ નીકળે છે કે, જેન અમુક વેપારમાં જ પડી શકે, અને એ જ કાર્ય કરતા મોટા ભાગના જેને આજ છે પણ. ખેતી તથા અનેકવિધ કારીગરીને નિષેધ કરે એ કેવું સમાજઘાતક વિધાન છે! ખેર વધારે ઊણપ તો આ ગ્રંથમાં એ વસ્તુની મને લાગી છે કે, આચાર્યશ્રીએ જે ઝીણવટથી અનેકવિધ અતિચારે વર્ણવી આપણને ચેતવણી આપી છે, તેમ જ જે ગૃહસ્થને તેના ગ્રાહ્ય ધંધારોજગાર બાબતના અતિચારે ગણાવીને ચેતવ્ય હેત તે કેવું ઉતમ થાત ! આજના સમાજવાદ, તથા સંહતિવાદ (સિઝમ”) વગેરે અર્થવાદે આ બાબતમાં આપણને સારી પેઠે વિચારસામગ્રી પીરસે છે. આજના આપણું આચાર્યોએ હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર એ દૃષ્ટિથી ખીલવવા જેવું છે. એવી જીવંત ને જાગ્રત સંશોધનશક્તિ એ જ ધર્મના કે યુગના પ્રાણ છે. આ ગ્રંથ તેને પ્રેરે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ < " પરંતુ, આમ કહીને હું આચાયની વિશાળ તે વ્યાપક. યાગદ્યષ્ટિના દોષ નથી બતાવતા માગતા. માત્ર, એ દિશામાં આ પુસ્તકને આધારે આપણા તત્ત્વજ્ઞાનનું ખેડાણ કરવા જેવું છે એ માત્ર મારું અભિપ્રેત છે. માકી, જ્યાં આગળ આચાય પાતાના શ્રાવક ધમ અતાવતાં દેશાવકાશિક' વ્રત કહે છે, ત્યાં આજના વૈશ્યધમ પ્રાપના અંકુશ જ નથી જણાવતા? ધનાદિ પદાર્થો મનુષ્યના બાલુ પ્રાણ જેવા છે; તે ધનાદિ લઈ લે, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય. માત્ર ખાદ્ય પદાર્થના ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. સવ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તેનું નામ અપરિગ્રહ. ' આવા ઉદાત્ત ધમ ની ખરેખરી ભાવના જો કરવામાં આવે, તે આજ જે દુ:ખમાં જગત સપડાયું છે તેમાંથી તે બચ્યા વગર રહે ? અને મોટી વાત જે આ ગ્રંથ કહેવા માગે છે તે તે એ છે કે, ઉપર કહેલી ભાવના કરનારા યાગનું ફળ પામ્યા વગર નહિ રહે. યનિયમનું જ જો ઝીણુવટથી ને સત્યની ભાવનાપૂર્ણાંક અનુશીલન કરવામાં આવે, તાપણ યાગનું સંપૂર્ણ ફળ મળે એમ છે. તા ચિત્તની સમતા હસ્તામલકત મને; અને એ જ યાગને આત્મા છે. ' न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् ' એવી જે અન્યાન્ય-કારણત્વની આંટી છે, એને પણ ઉકેલ આવા સાધકને જ મળી શકે છે. આ ગ્રંથમાંથી એ મને પ્રેરણા મળેા. એક સમ` ગુજરાતી યાગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી આપવા માટે, ખરેખર આપણે ભાઈ ગેાપાલદાસના ઉપકાર માનવા ઘટે છે. આખા ગ્રંથના સાર પ્રથમ ૧૪૪ પાનમાં આવી જાય છે. ગ્રંથના મુખ્ય પ્રવાહમાં ખટકતા ને બિનજરૂરી ભાગાને ટિપ્પણામાં કાઢી લેવાનું તેમનુ ડહાપણ પ્રશસ્ય છે, એમની ભાષા પૂરતું તે કહી શકાય કે, આ ગૂઢ યેગાપનિષદ ' પોતાની ગૂઢતા સજે છે. બાકીની ગૂઢતા તેા ચારિત્ર્યની ' Page #46 -------------------------------------------------------------------------- ________________ ४५ સાધનાથી જ ટળે. કેમ કે અંતે યોગ સાધનાગમ્ય જ છે, અનુભવે જ પોતાનુ રૂપ પ્રગટ કરે છેઃ ૧૫-૧-૩૮ ગૂજરાત વિદ્યાપીઠ ' योगेन योगो ज्ञातव्यो योगो योगात्प्रवर्तते । योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॥ इति शम् । મગનભાઈ પ્રભુદાસ દેસાઈ Page #47 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા & w ઉપોદઘાત સમાજને વ્યાપક યોગ [ શ્રી. મગનભાઈ દેસાઈ] પ્રકરણ ૧ લુ યોગ એટલે મંગલાચરણ ૩. – ગમહિમા ૩. –ોગ એટલે? જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ૫. –ચારિત્રના પાંચ પ્રકાર : પંચમહાવ્રત પ. –અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ ૬. સત્યવ્રતની પાંચ ભાવનાઓ ૭. -અસ્તેયવ્રતની પાંચ ભાવનાઓ ૭. બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ ૮, -અપરિગ્રહની પાંચ ભાવનાઓ ૮, ચારિત્રની બીજી વ્યાખ્યા: સમિતિ અને ગુપ્રિ ૮. પાંચ સમિતિઓ ૯. -ત્રણ ગુપ્તિઓ ૯. –ચાગના બે અધિકારી: સાધુ અને ગૃહસ્થ ૧૮. --અધિકારી ગૃહસ્થ ૧૦. પ્રકરણ ૨ જુ ગૃહસ્થયેગની તૈિયારી-૧: ગૃહસ્થનાં વ્રત ૧૨. –સમ્યકત્વ ૧૨. ન્સાચો દેવ ૧૨. –સાચો ગુરુ ૧૩. સાચો ધમ ૧૩. -સમ્યકત્વનાં લક્ષણ, ભૂષણ અને દૂષણ ૧૪. –પાંચ અણુવ્રત ૧૫. -અહિંસા ૧૬. –સત્ય ૨૦. -અસ્તેય ૨૨. બ્રહ્મચર્ય ૨૩. અપરિગ્રહ ૨૬. પ્રકરણ ૩ જું ગૃહસ્થોગની તૈયારી - ૨ ત્રણ ગુણવ્રતો :- (૧) દિગ્વિરતિ ૨૮. -(૨) ભેગેપભેગમાન ૨૮. -મઘત્યાગ ર૯. –માંસત્યાગ ૩૦.-રાત્રીજનત્યાગ ૩૨. (૩) અનર્થદંડત્યાગ ૩૫. -દુર્ગાન ૩૫. –પાપોપદેશ ૩૫. -હિરોપકારી દાન ૩૬. –પ્રમાદ ૩૬. ચાર શિક્ષાત્રતઃ -૧. સામાયિક ૩૬. -૨. દેશાવકાશિક ૩૮, ૩. પિષધ ૩૮. –૪. અતિથિસંવિભાગ ૩૯. પ્રકરણ ૪ થું અતિચારે: વ્રતોના અતિચારે ૪૧. અહિંસાવ્રતના અતિચારે ૧–સત્યવ્રતના અતિચારે ૪૨. -અસ્તેચવતના અતિચાર ૪૨. બ્રહ્મચર્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ ४७ વતના અતિચાશ ૪૩. અપરિગ્રહવ્રતના અતિચારા ૪૩. -ટ્રિગ્દિરતિવ્રતના અતિચારો ૪૫. ભાગેાપભાગમાન વ્રતના અતિચારો ૪૫, ૫દર કર્માદાને ૪૬. “અન* વિરતિવ્રતના અતિચારી ૪૮, સામાયિક વ્રતના અતિચારો ૪૮. –દેશાવકાશિકવ્રતના અતિચારો ૪૯. -પેાષષ વ્રતના અતિચારા ૫૦, -અતિથિસ વિભાગવતના અતિચારી ૫૦. પ્રકરણ ૫ સુ દિનચર્ચા: મહાશ્રાવક ૫૧. - શ્રાવકની દિનચર્ચા: પ્રાતઃકાળ પર. પ્રત્યાખ્યાન ૫૩. -મધ્યાહ્નકાળ ૫૪. --સાય કાળે છ આવશ્યક ૧૪. સ્વાધ્યાય ૫૬. -નિદ્રા ૫૬. સવારમાં ઊઠીને ૫૭, “અંતિમ લેખના પુ, પરિશિષ્ટ : ઐય્યપથિકી પ્રતિક્રમણ ૬૦. -ચૈત્યવંદન ૬૧. પ્રકરણ કર્યું આત્મજ્ઞાનનાં સાધનઃ આત્મજ્ઞાન એ જ મેાક્ષ ૬૪. ચાર કષાયાના જય ૬૪. ૧. ક્રોધ ૬૫. -૨. માન ૬૬. -૩. માચા ૬૬. –૪. લાભ ૬૭. -પાંચ ઇંદ્રિયાના જય ૬૭. -મનઃશુદ્ધિ ૬૯. --રાગદ્વેષના જય ૬૯. સમત્વ ૬૯. નિમમત્વ ૭૦. -૧. અનિત્યતાભાવના ૭૦. –ર. અશરણભાવના ૭૦. -૩. સસારભાવના ૭૧. --૪. એક્વભાવના ૭૧. -૫. અન્યત્વભાવના ૭૧. -૬. અશુચિવભાવના ૭ર. ૭. આસ્રવભાવના ૭૨. -૮, સવરભાવના ૭૩. ૯. નિર્જરાભાવના ૭૪. -ત૫ ૭૪. -૧૦, વમ સ્વાખ્યાત ભાવના ૭૫. –૧૧. લેાકભાવના ૭૮. -૧૨. બેાધિડે ભવભાવના ૭૯. પ્રકરણ ૭ સુ ધ્યાન-૧: ધ્યાનના પ્રકાર ૮૧. ધ્યાનાપયેાગી ભાવનાએ ૮૨. ચાન માટે હિતકર સ્થાન ૮૩. –આસન ૮૩. પ્રાણાયામ ૮૩. પ્રાણાયામના પ્રકાર ૮૪. પ્રાણાયામાદ્ધિની અપારમાર્થિકતા ૮૫. પ્રત્યાહાર ૮૫. -ધારણા ૫. પરિશિષ્ટ : આસનાની વિગતા ૮૬. પ્રકરણ ૮ સુ ધ્યાન-૨: ધ્યાનના અધિકારી ૮૯. -શરીરસ્થ ધ્યેય ૮૮. --પદસ્થ યેચ ૮૯. રૂપસ્થ ધ્યેચ ૯૦. રૂપાતીત ધ્યેય ૯૨. ધ્યાનના અન્ય પ્રકાર ૯૨. -આજ્ઞાવિચય ૯૭. –અષાવિચચ ૯૩, −વિપાકવિચચ ૯૩. સસ્થાનવિચચ ૯૩. –'ચિંતનનું ફળ ૯૩. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૦૮ પ્રકરણ ૯ મું મોક્ષપ્રાપ્તિ ઃ શુકલધ્યાન . –શુકલધ્યાનના ચાર ભેદ ૫. – તીર્થકરની વિભૂતિઓ ૯૮. -કેવલિસમુહુઘાત ૧૦૦, મોક્ષપ્રાપ્ત ૧૦૧. પ્રકરણ ૧૦ નું સ્વાનુભવકથન: ચાર પ્રકારનાં ચિત્ત ૧૦૩. –પરમાત્મચિંતન ૧૦૪. -ગુરુની આવશ્યકતા ૧૦૪. –ઉદાસીનતા ૧૦૫. –આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને ફળ ૧૦૬. –અંતિમ ઉપદેશ ૧૦૮. ટિપણે . ૧. ૪૨ ભિક્ષાદે . ૨. સુભ્રમ ચક્રવતીની કથા (પરશુરામની કથા) ૩. બ્રહ્મદત્તની કથા . ૪. વસુરાજાની કથા. . પ. મંડિક અને રૌહિણેયની કથા . ૬. રામાયણની કથા ૭. સુદર્શન શેઠની ક્યા • • ૮. સગર રાજાની કથા - ૯. સંગમકની કથા • • ૧૦. સ્થૂલભદ્રની કથા ૧૧. ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ . ૧૨. ધ્યાનાદિ માટે ગ્ય સ્થાને . ૧૩. જુદાં જુદાં કર્મોના આસ્ત્ર . ૧૪. આત્યંતર તપની વિગતો . ૧૫. મmલોક. ૧૬. સાત નરકભૂમિઓ • • ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૮. ધારણાનાં વિવિધ સ્થાને . ૧૯. વિવિધ થે . ૧૧૧ ૧૧૪ ૧૧૬ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૩૩ ૧૩૪ ૧૩૮ ૧૪૧ ૧૪૩ , • ૧૪૭ ૧૭૪ ૧૭૬ પૂર્તિ . સુભાષિતો . સૂચિ • • • • • • ૨૧૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ રોગશાસ્ત્ર Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧ યાગ એટલે? વારી ન શકાય એવા રાગાદિ રિપુ-સમૂહનું નિવારણ કરનાર યોગીનાથ મહાવીરને નમસ્કાર. તે ભગવાન અનેકના मंगलाचरण ઉદ્ધારક છે. ફાધર નાગ આવીને ૬૧ કરે, કે દેવાધિદેવ દ્ર આવીને ભક્તિથી ચરણસ્પર્શ કરે, તે પણ જેમનું મન સમાન રહે છે, તથા પેાતાને દુ:ખ દેનાર પ્રાણી પ્રત્યે કૃપાથી જેમનાં નેત્ર આંસુભર્યાં થાય છે, તેવા શ્રી વીરપ્રભુને પુનઃ પુનઃ નમસ્કાર. [૧/૧-૩] . योगमहिमा શાસ્ત્રો દ્વારા, ગુરુપરંપરા દ્વારા તથા પેાતાના અનુભવ દ્વારા યોગનું તત્ત્વ નિશ્ચિત કરીને આ ‘ યોગશાસ્ત્ર ’હું ચું છું. [૧/૪] યોગ સવ` વિપત્તિરૂપી વલ્લીસમૂહને નાશ કરનાર તીક્ષ્ણ પરશુ છે; તથા જડીબુટ્ટી, મત્ર કે તંત્ર વિના મેક્ષલક્ષ્મીને વશ કરનાર વશીકરણ છે. પ્રચંડ વાયુથી જેમ ગમે તેવી ધનઘટા દૂર થઈ જાય છે, તેમ યાગ વડે ગમે તેટલાં મેટાં પાપ પણુ નાશ પામે છે. લાંબા વખતથી એકઠાં થયેલાં લાકડાંને પણ જેમ પ્રચંડ અગ્નિ ક્ષણવારમાં ભસ્મસાત કરી નાખે છે, તેમ ચિરકાલથી ભેગાં થયેલાં પાપાને યાગ બાળી નાખે છે. યોગના પ્રભાવથી યાગીને કુ વગેરે શારીરિક મળ, તથા તેને સ્પર્શી પ્રભાવશાળી ઔષધિરૂપ બની જાય છે; તેને વિવિધ સિદ્ધિશક્તિ પ્રાપ્ત થાય છે; બધી ઇંદ્રિયોના વિષયાનું જ્ઞાન તે ગમે તે ઇંદ્રિય દ્વારા પ્રાપ્ત કરી ૧. ચડકૌશિક સ`ના આ પ્રસંગ માટે જીએ! આ માળાનું મહાવીરકથા′ પુસ્તક, (આવૃત્તિ ૨) પા. ૧૩૭ ઇ. 3 Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર શકે છે, પૃથ્વી, પાણી, આકાશ વગેરે સ્થળે તે ગમે તેમ ગતિ કરી શકે છે; તે શાપ કે વરદાન આપવા સમર્થ થાય છે; દૂરના કેઈ પણ મૂર્ત દ્રવ્યનું જ્ઞાન કરી શકે છે; તથા બીજાનાં ચંચળ મન પ્રત્યક્ષ દેખી શકે છે. પરંતુ એ બધી સિદ્ધિઓ તે ગરૂપી કલપક્ષની પુષ્પશ્રી જેવી છે; તેનું ફળ તે મેક્ષ છે. [૧/૫-૯] વેગનું માહાસ્ય કેવું અદ્ભુત છે! ભરતક્ષેત્રને રવામી ભરત ચક્રવર્તી વિશાળ સામ્રાજ્ય વહન કરતા હોવા છતાં ગ વડે મેક્ષ પ્રાપ્ત કરી શક્યો, પહેલી જ વાર મનુષ્ય શરીર પામેલી હેવાથી ઋષભદેવની માતા મરુદેવાને પૂર્વજન્મની કશી ધર્મસંપત્તિ ન હેવા છતાં કેગના પ્રભાવથી તે એક જન્મે જ પરમ પદ પામી શકી; બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, અને ગાયની હત્યા જેવાં મહાપાપ કરનારા, તથા નરકના અતિથિ જેવા લૂટારુ દઢપ્રહારી વગેરેને વેગ જ ટેકારૂપ થઈ પડ્યો; તથા તરતમાં જ જેણે રસ્ત્રી હત્યા કરી છે એવા દુરાત્મા ચિલાતીપુત્રને પણ વેગે જ બચાવ્યું. તેવા યુગની પૃહા કેને ન થાય? [૧/૧૦૩] • ૧. ટીકામાં આ ભરત વગેરેની લાંબી કથાઓ છે. ભરત ચક્રવતીએ ભાઈઓ સાથે ઝઘડીને સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ એક વાર વીંટી સરી પડવાથી શભા વિનાની બનેલી પિતાની આંગળી દેખીને તેને વિવેકજ્ઞાન થયું, અને ત્યારથી યોગનું અવલંબન લઈ તે તરી ગયો. પત્રકમાં અધ બનેલાં મરુદેવી પોતાના પુત્ર કષભદેવ તીર્થકર થયા બાદ તેમનાં દર્શનથી જ યોગયુક્ત બની તરી ગયાં; દૃઢપ્રહારી ભયંકર લૂટારુ હતો. પરંતુ એક દરિદ્ર બ્રાહ્મણકુટુંબની પોતે કરેલી દુર્દશાથી નિરાધાર બનેલાં બાળકોની સ્થિતિ વિચારમાં આવતાં યોગયુક્ત બની તરી ગયે; ચિલાતીપુત્ર લૂટારુ પણ પિતાની • પ્રિયતમાને તેના બાપને ત્યાંથી ઉપાડીને નાસતાં ઘેરાઈ જવાથી તેનું માથું એકલું કાપી લઈ નાસી છૂટય; પણ પછી તે કપાયેલા માથાને જોઈને જ તેને શેકમાંથી યોગની પ્રાપ્તિ થઈ. આ બધા દાખલાઓમાં ઉત્તરોત્તર પાપને ભાર વધતો જાય છે; અને તેમ તેમ તે પાપના ભારનેય હટાવનાર યોગના પ્રભાવનું પણ દર્શન થતું જાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧. યાગ એટલે? જે માણસના કાનમાં ‘યોગ' એ શબ્દ પેટા નથી, તેવા વ્ય જન્મેલા નરપશુના જન્મ જ મા થો! ચારે પુરુષાર્થીમાં મેક્ષ અગ્રણી છે; અને યાગ એ તેનું કારણ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય એનું નામ જ યોગ. [૧/૧૪-૫ ] અજીવ વગેરે તત્ત્વાની યથાસ્થિત રૂપે સંક્ષેપથી કે યોગ એટલે: જ્ઞાન, શ્રદ્ધા અને ચરિત્ર A - વિસ્તારથી સમજ, તેનું નામ સમ્યગ જ્ઞાન. [ ૧/૧૬ ] જિન ભગવાને તે તત્ત્વાનુ જે સ્વરૂપ કહેલું છે તેમાં રુચિ, તેનું નામ સમ્યક્ શ્રદ્ધા. તે રુચિ અથવા શ્રદ્ધા એ પ્રકારે ઉત્પન્ન થાય છે: કાઈ વાર ( ક્રમે ક્રમે આધ્યાત્મિક ઉન્નતિ કે ચિત્તશુદ્ધિ થતાં થતાં) તે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે; તે! કાઈ વાર ગુરુના ઉપદેશ વડે ઉત્પન્ન થાય છે. [૧/૧૭ ] સવ` સપાપ પ્રવ્રુત્તિઓને! ત્યાગ તેનું નામ શ્વરિત્ર. પાંચ મહાવ્રતાના ભેદ અનુસાર તેના પાંચ પ્રકાર છે. ચારિત્રના પાંવ તે આ પ્રમાણે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય પ્રાર્: પંચમહાવ્રત અને અપરિગ્રહ. [૧/૧૮ ] C .પ્રમાદર વડે સ્થાવર-જંગમ થવાની હિંસા ન કરવી તેનું નામ અહિંસા. [૧/૨૦] 6 " ૧. જીવ, અજીવ, આસ્રવ, સવર, નિર્જરા, મધ અને મેક્ષ એ સાત તત્ત્વા છે. તત્ત્વ એટલે મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી જ્ઞેય. જીવ ’ને બાંધનાર, તથા તેને વિવિધ ફળે ભેગવાવનાર અજીવ ’ તે કર્યાં, પરમાણુ, આકાશ વગેરે; ક'નું જીવની પાપપ્રવૃત્તિએને કારણે જીવમાં બંધાવું તે આસ્રવ '; તેને બંધાતું રોકવું તે ‘સવર'; બધાયેલા કને તપ આદૃિ વડે દૂર કરવું તે નિજ રા'; કર્મો બધાવાને લીધે જીવની બખ્તાવસ્થા તે બંધ'; અને કર્મો દૂર કરી પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું તે મેાક્ષ.' આ તત્ત્વના વિસ્તર વન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ ’ પુસ્તક પા. ૧૫૭ વગેરે. (આવૃત્તિ ૩.) આસવ,સ્વર અને નિજ`રા માટે જીએ આ પુસ્તકમાં પ્રકરણ છઠ્ઠું, ૨. અજ્ઞાન, સંશય, વિષ ય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગ (પ્રવ્રુત્તિ)માં અસાવધાનતા અને ધર્મના અનાદરએ આઠ પ્રકારના પ્રમાદ છે. " Page #55 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ્ર પ્રિય અને હિતકર એવું સાચું ખેલવું તેનું નામ સત્ય. જે વચન સત્ય હોવા છતાં અપ્રિય અને અહિતકર હાય, તે સત્ય નથી.૧ [ ૧/૨૧] માલિકે આપ્યું ન હોય ત્યાં સુધી તેનું કાંઈ ન લેવું, એ અસ્તેય અથવા અચૌય છે. ધનાદિ પદાર્થો મનુષ્યના બાહ્ય પ્રાણુ જેવા છે; તે હરી લો, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય. [૧/૨૨] દિવ્ય કે સ્થૂલ શરીરે। સાથે મન-વાણી-કાયાથી, તેમ જ કરવું કરાવવું કે અનુમતિ આપવી એમ અઢાર પ્રકારથી કામભાગને ત્યાગ, તેનું નામ બ્રહ્મચર્યાં. [૧/૨૩ ] સર્વ પદાર્થાંમાં આસક્તિના ત્યાગ તેનું નામ અપરિગ્રહ. માત્ર ખાદ્ય પદાર્થોના ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. કારણ કે, પદાર્થ ત્યાગ્યો હાય પણ તે માટેની આસક્તિથી ચિત્ત ક્ષુબ્ધ રહે છે. [૧/૨૪] આ દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. એ ભાવના વડે ભાવિત કરેલાં વ્રતા જ અમેાધ નીવડે છે, તેમ જ ગમે તેને શાશ્વત પદની પ્રાપ્તિ કરાવે છે. [૧/૧૯,૨૫] બુદ્ધિમાન પુરુષે અહિંસાત્રતને નીચેની પાંચ ભાવનાઓથી પુષ્ટ કરવું: સ્વ-પરને કલેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલવું; મનને અશુભ ચિંતનમાંથી રેકી, શુભ ચિંતને લગાડવું; ભિક્ષા, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે બાબતોમાં સાવધાન રહેવું; વસ્તુને લેવા-મૂકવામાં કાળજી રાખવી; અને ખાવા-પીવાની વસ્તુ ખરાબર જોઈ अहिंसावती पांच भावनाओ ૧. કાણાને કાણા કહેવા એ અપ્રિય સત્યના દાખલે છે; અને પારધી પૂછે કે, તમે રસ્તામાં હરણા જોયાં? તેના જવાબમાં જોયાં હોય અને હા કહે, તે તે ખીા પ્રાણીએને અહિતકર એવું સત્ય છે. - ટીકા -- ર. મૂળમાં ‘મૂર્છા” છે. ૩. ઔષધને ભાવનાએ દેવાથી તે જેમ વધુ પરિણામકારક બને છે, તેમ દરેક વ્રતને અનુકૂળ એવી આ કેટલીક પ્રવૃતિએ દરેક વ્રત જીવનમાં ઊંડું ઊતરે છે. ભાવનાએ – થી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧. વેગ એટલે? તપાસીને લેવી તથા લીધા પછી તેવી રીતે જોઈ-તપાસીને જ ઉપગમાં લેવી. [ ૧/૨૬ ] હાસ્ય, લેભ, ભય અને ક્રોધને ત્યાગ કરીને તથા વિચારપૂર્વક સચવ્રતની બોલવું, એ સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે. પર માવના [૧૨૭] બરાબર વિચાર કરીને જ, વાપરવા માટે જોઈતી વસ્તુને જે માલિક હોય તેની પાસે તેની માલિકીની વસ્તુ સત્તેરાતના ઘર માગવી; એક વાર સામાન્ય રીતે માગણી કરી હોય, માવનારો પણ વિશેષ ઉપયોગ કરતી વખતે અથવા ફરીથી તેની જરૂર પડે ત્યારે તેને નિર્દેશ કરી ફરી માગણી કરવી; માલિક પાસે માગતી વખતે આટલું જ, એથી બાકીનું નહિ, એવું ચોક્કસ પ્રમાણુ કહી દેવું; પિતાની પહેલાં બીજા સમાન ધર્મ વાળાએ કેઈ સ્થાનાદિ માગી લીધેલું હોય, તે તેને ઉપયોગ કરતી વખતે તે સમાનધમની રજા લેવી; તથા વિધિપૂર્વક મેળવેલી વસ્તુ પણ ગુને બતાવીને તેમની પરવાનગી મેળવ્યા બાદ જ વાપરવી, એ પાંચ અસ્તેય વ્રતની ભાવનાઓ છે. [૧/૨૮-૯] ૧. તેમને પરિભાષામાં અનુક્રમે: ઈસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપણ-સમિતિ, અને આલોક્તિ-પાન-ભજન કહે છે. સમિતિ વગેરેનું વિવરણ ૯મે પાને આવે છે જ. . ૨. એ પાંચમાંથી પહેલી ચાર મૂળમાં મકાન અથવા સ્થાન” ને. ઉદેશીને કહેલી છે; અને પાંચમી “માગી આગેલાં અન્નપાનને લગતી જણાવી છે. પરંતુ અનુવાદમાં સામાન્ય અર્થ જ લીધું છે. આ મહાવ્રતો સાધુઓને માટે જ છે એમ માની, મૂળમાં તે રીતે એ ભાવનાઓના અર્થ કર્યા છે. ગૃહસ્થ માટે મહાવ્રતને સ્થાને પછીથી જણાવેલાં અણુવ્રત હોય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર સ્ત્રી, બઢ કે માદાપશુવાળુ` રહેઠાણુ કે તેમના દ્વારા સેવાયેલ આસનના તથા જ્યાંથી આડમાં રહી દ‘પતીની ક્રીડાના અવાજ સંભળાય તે સ્થળના ત્યાગ કરવા; રાગપૂર્વક સ્ત્રી સાથે કે સ્ત્રીની કથા ન કરવી ( અથવા રાગયુક્ત સ્ત્રી સાથે કે રાગયુક્ત સ્ત્રીઓની કથા ન કરવી ); પહેલાં (ગૃહસ્થ અવસ્થામાં કે વ્રત લેતા પૂર્વે ) સ્ત્રી સાથે કરેલા કામભોગ યાદ ન કરવા; સ્ત્રીનાં મનેાહર અંગેા રસપૂર્ણાંક ન જોવાં તેમજ પોતાના શરીરની ટાપટીપ ન કરવી; અને કામેાદ્દીપક રસવાળાં ખાનપાન તજવાં, એ પાંચ ભાવનાઓ વડે બ્રહ્મચર્ય વ્રતને સ્થિર કરવું. [૧/૩૦-૧] બ્રહ્મચર્યની પાંચ भावनाओ રાગ પેદા કરે તેવા મનોહર સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઈંદ્રિયાના વિષયેામાં આસક્તિના ત્યાગ, અને અદ્મિની ાંત્ર મનને ન ગમે તેવા સ્પર્શોદિમાં દ્વેષને અભાવ भावनाओ એ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. [૧/૩૨-૩] બીજી વ્યાખ્યા પ્રમાણે, મુનિશ્રેષ્ઠો પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી પવિત્ર બનેલા ચારિત્રને સમ્યક્ચારિત્ર ચારિત્રની વીના કહે છે.૧ વિવેકયુક્ત સભ્યપ્રવૃત્તિ એ સમિતિ કહેઆસ્થા : સમિતિ વાય; અને બુદ્ધિ તથા શ્રાપૂવ ક મન-વચન-કાયાને ઉન્માર્ગેથી રાકવાં તે ગુપ્તિ કહેવાય. [૧/૩૪] अने गुप्ति . ૧. આ વ્યાખ્યા મૂળમાં ‘અથવા’ એ રીતે શરૂ કરીને આપી છે. જોકે ટીકામાં તા હેમચંદ્રાચાયે` ચારિત્રના મૂળગુણરૂપ ’ અને ‘ ઉત્તરગુણરૂપ′ એમ એ પ્રકાર ગણી લઈ, પાંચ મહાવ્રતાદિવાળા ચારિત્રને મૂલગુણરૂપ ચારિત્ર કહ્યું છે; અને સમિતિ-ગુપ્તિવાળા ચારિત્રને ઉત્તરગુણરૂપ `કહ્યું છે. ― C Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ એટલે? સમિતિઓ પાંચ છે : લેકેની અવરજવરવાળા તથા સૂર્યના પ્રકાશવાળા ધેરી માર્ગે કઈ જંતુને કલેશ ન થાય વર સમિતિબો તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું તે “ઈર્યા સમિતિ; દોષયુક્ત વાણને ત્યાગ કરી સર્વ લેને હિતકર અને પરિમિત બેલવું એ “ભાષાસમિતિ'; ૪૨ ભિક્ષાથી અદૂષિત એવું અન્ન હંમેશાં લેવું એ “એષણાસમિતિ ; વસ્તુમાત્રને જોઈ-તપાસી કાળજીપૂર્વક લેવી-મૂકવી, એ “આદાન-નિક્ષેપ-સમિતિ;” કફ, મૂત્ર, મલ વગેરે અનુપયોગી વસ્તુઓ જીવજંતુ વિનાના સ્થાનમાં કાળજીપૂર્વક નાખી આવવી, એ “ઉત્સર્ગસમિતિ.” [૧/૩પ-૪]. ગુપ્તિઓ ત્રણ છે : કામક્રોધાદિ કલ્પનાજાળમાંથી મનને મુક્ત કરવું, પિતાના કલ્યાણને ઉપયોગી પદાર્થોના ત્રણ ચિંતનમાં તેને સમભાવપૂર્વક પરોવવું, તથા અંતે શુભ કે અશુભ મનોવૃત્તિઓને નિરોધ કરી આત્માની અંદર જ તેને રમમાણ કરવું, એ મને ગુપ્તિ'; મેં, આંખ વગેરે વડે અણસારા કર્યા વિના મૌન ધારણ કરવું, તેમજ શાસ્ત્રાનુસાર ઉપયોગ જેટલું બોલવું એ “વાગગુપ્તિ; અને ગમે તેટલાં વિધ્ર આવે તો પણ (ધ્યાનાદિ વખતે) શરીરની નિશ્ચલતા રાખવી, તેમજ શયન આસન, ૧. જે રસ્તે લોકોની વારંવાર આવજા થતી હોય ત્યાં સજીવ જંતુ કે વનસ્પતિ વગેરે પડ્યાં હોવાનો સંભવ છે હેય. ૨. ટીકામાં વધુમાં જણાવ્યું છે કે, કાળજીપૂર્વક ચાલતાં હિંસા થઈ જાય તેપણ વધે નથી, પરંતુ કાળજી વિના ચાલતાં તો જીવ મરે કે ન મરે તોપણ હિંસા થાય જ. ૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧. ૪. વાગગુપ્તિ અને ભાષાસમિતિ એ બેમાં તફાવત એ છે કે, ગુપ્તિમાં સર્વથા વાણી વ્યાપારને નિરોધ, તેમજ સમ્યમ્ વાણવ્યાપાર એ બે વસ્તુઓ રહેલી છે; જ્યારે સમિતિમાં તે સભ્ય વાણવ્યાપાર એ એક જ વસ્તુ રહેલી છે.–ટીકા. Page #59 -------------------------------------------------------------------------- ________________ રોગશાસ્ત્ર લેવું મૂકવું અને હરવું-ફરવું એ બધામાં સ્વછંદી ચેષ્ટાને ત્યાગ કરે એ “કાયગુપ્તિ'. એ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ બાબતે સાધુના ચારિત્રરૂપી શરીરને નિપજાવતી હોવાથી, તેનું રક્ષણ કરતી હોવાથી, તથા તેનું સંશોધન કરતી હોવાથી સાધુની આઠ માતાઓ કહેવાય છે. [૧/૪૧-૫] સાધુઓને આ ચારિત્રનું સર્વાશે પાલન વિહિત છે; પરંતુ તે ચારિત્રમાં પ્રીતિ હોવા છતાં અશક્તિને કારણે તેને યોજના વે ધિ- સર્વાશ આચરી ન શકતા ગૃહસ્થ તેને અ૫ વાર : સઇ અને અંશે પણ આચરી શકે છે, અને કલ્યાણભાગી સ્થિ થઈ શકે છે. [૧/૪૬] " નીચે પ્રમાણે ગુણે અને આચરણવાળે ગૃહસ્થ યોગમાર્ગનો અધિકારી થઈ શકે છે. ન્યાયપૂર્વક જેણે સંપત્તિ અધિકારી જૂથ પ્રાપ્ત કરી હેયર; શિષ્ટ પુરુષોએ આચરેલા માર્ગનો જે પ્રશંસક હોય; કુળ અને શીલમાં સમાન એવાં અન્ય ગોત્રનાં માણસ સાથે જેને વિવાહ સંબંધ હોય; જે પાપભીરુ હેય; પ્રચલિત દેશાચાર આચરતો હોય; બીજાની અને ખાસ કરીને રાજા વગેરેની નિંદા ન કરતો હોય; બહુ ખુલ્લામાં નહિ કે બહુ ગીચ ૧. મૂળમાં તેને માટે “ગૃહસ્થધમ” શબ્દ છે. તેને અર્થ “ગૃહસ્થીએનો યોગમાર્ગ” એ જ છે. ૨. કેટલાકની એવી માન્યતા હોય છે કે, ન્યાયપૂર્વક સંપત્તિ પ્રાપ્ત જ ન થઈ શકે. તેને જવાબ આપતાં આચાર્યશ્રી ટીકામાં કહે છે: નિવનિમિવ માT: HT: [fજવાઘ ના | शुभकर्माणमायान्ति विवशाः सर्वसंपदः । “દેડકાં જેમ ખાચિયા તરફ આવે, તથા પંખીઓ જેમ ભરેલા સરવર પ્રત્યે જાય, તેમ શુભકામવાળા પુરુષ પાસે પરવશ થઈને બધી સંપત્તિ આવે છે.” ૩. ભજન, પહેરવેશ ઇત્યાદિને લગત.- ટીકા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ એટલે? ભાગમાં નહીં એવા, તથા સારા. પડોશીઓવાળા સ્થાનમાં, ઓછા દરવાજાવાળા મકાનમાં જે રહેતે હેય; સદાચારી પુરુષને જ જેને સંગ હોય; માતપિતાનો જે પૂજક હોય; ધાંધળ કે ઉપકવવાળાં સ્થાનોને ત્યાગ કરતા હોય; દેશ, જાતિ અને કુલની અપેક્ષાએ નિંદ્ય ગણાતાં કર્મોમાં જેની પ્રવૃત્તિ ન હોય; જે કમાણી પ્રમાણે ખર્ચ કરતે હેયર; સંપત્તિ પ્રમાણે પહેરવેશ રાખતા હોય; આઠ બુદ્ધિગુણોથી યુક્ત હોય; રેજ ધર્મનું શ્રવણ કરતે હોય; પહેલાંનું ખાધેલું પચ્યું ન હોય ત્યાં સુધી નવું ભેજન ન કરતા હોય; ભૂખ લાગે ત્યારે પ્રકૃતિને અનુકૂળ ભજન કરતો હોય; ધમ અર્થ અને કામ એ ત્રણેને અન્ય બાધા ન આવે તે રીતે સેવ હૈય; અતિથિ, સાધુ અને દીનજનને યથા ગ્ય દાન દેતો હોય; હંમેશાં આસક્તિરહિત રહે તે હેય; ગુણોને પક્ષપાતી હોય; નિષિદ્ધ દેશ અને કાળમાં પ્રવૃત્તિ ન કરતો હોય; પિતાનું બળાબળ બરાબર સમજતો હોય; સદાચારી અને જ્ઞાનવૃદ્ધ પુરુષની સેવા કરતે હોય; પિષ્યજનોનું યથાયોગ્ય પોષણ કરતે હોય; ૧. સૌવીર દેશમાં કૃષિકમ ગહિત છે; લાટ દેશમાં દારૂ ગાળવો ગહિંત છે; બ્રાહ્મણને સુરાપાન તથા તલ, મીઠું વગેરે વેચવું ગહિત છે; ચૌલુક્યોમાં મદ્યપાન ગહિત છે ઇ.- ટીકા. २. पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥ આવકને ચોથા ભાગ સંચય કરવો, એ ભાગ ધંધામાં લગાડે, એ ભાગ ધર્મ તથા ભેગમાં ખર્ચ અને ચોથો ભાગ અશ્રિતોના પોષણમાં.” – ટીકા. ૨. શબૂષT Aવ જૈવ નાં ધાર તથr | ___ ऊहो पोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ નવી વાત સાંભળવાની ઈચ્છા તેને સાંભળવી તેને સમજવી; તેને યાદ રાખવી; સાંભળેલી વસ્તુને આધારે તેવી બીજી બાબતોને વિતર્ક કરે; વિરુદ્ધ બાબતોને દલીલોથી દૂર કરવી; પદાર્થોનું સંશચરહિત જ્ઞાન પ્રાપ્ત કરવું; અને તવનિર્ણય કરવો, એ બુદ્ધિના આઠ ગુણો છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર દીધ`દશી હોય; સારાનરસાને જેને વિવેક હાય; જે કૃતજ્ઞી હોય; લેાકેામાં પ્રિય હોય; જેને ખરાબ કામની લજ્જા હોય; જે દયાળુ હાય; જે સૌમ્ય આકૃતિવાળા હોય; જે પરોપકાર કરવામાં શો હોય; પોતાના અંતરમાં રહેતા કામ, ક્રોધ, લેાભ, માન, મદ અને હ ( મત્સર ) એ છ શત્રુઓને પરિહાર કરવામાં તત્પર હોય; તથા જેણે ઇંદ્રિયાને વશમાં આણી હોય, તેવા ગૃહસ્થ યોગમાગ નું પાલન કરવા શક્તિમાન થાય છે. [ ૧/૪૭-૫૬ ] ર ગૃહસ્થયાગની તૈયારી – ૧ યાગમાગ નું અનુસરણ કરવા ઈચ્છનારા ગૃહસ્થે નીચેનાં વ્રત અવશ્ય ધારણુ કરવાં જોઇ એ. તે ત્રતા આ પ્રમાણે गृहस्थां व्रत છે: પાંચ અણુવ્રતા, ત્રણુ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા. પરંતુ તે બધાં વ્રતા ‘સમ્યક્ત્વયુક્ત ગૃહસ્થને જ ફળદાયક થાય છે; અન્યને નહિ. માટે સૌથી પ્રથમ સાધકે સભ્યશ્ર્વ પ્રાપ્ત કરવું જોઈ એ. ર સાચા દેવમાં દેવબુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુમુદ્ધિ અને સાચા ધમ'માં અજ્ઞાન, સંશય અને વિષય વિનાની શુદ્ધ બુદ્ધિ, એનું નામ સભ્ય. તેથી ઊલટું, દેવમાં દેવબુદ્ધિ, અણુમાં ગુરુમુદ્ધિ અને અધમ માં ધબુદ્ધિ એ મિથ્યાત્વ કહેવાય. [૨/૧-૩] सम्यक्त्व જે સવજ્ઞ છે, રાગાદિ દોષા જેણે જીત્યા છે, જે લાયમાં પૂજાય છે, તથા જે પદાર્થાને જેવા છે તેવા કહી साचो देव તાવે છે, તે જ દેવ કહેવાવાને લાયક છે; તે જ અતિ છે; અને તે જ પરમેશ્વર છે. પેાતામાં જો વિચારશક્તિ હોય, તે એવા દેવનું જ ધ્યાન કરવું જોઈ એ; તેની જ ઉપાસના + Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહસ્થયેગની તૈયારી-૧ કરવી જોઈએ; તેનું જ શરણ ઈચ્છવું જોઈએ અને તેની જ આજ્ઞા સ્વીકારવી જોઈએ. જે દેવો સ્ત્રી, શસ્ત્ર, માળા વગેરે રાગાદિનાં ચિહ્નોથી કલંકિત છે, તથા શાપ-વરદાન આપ્યા કરે છે, તેઓ મુક્તિ ન અપાવી શકે. નાટય, અટ્ટહાસ, સંગીત વગેરે ધમાલમાં વ્યગ્ર દે, પિતાને શરણે આવેલાઓને શાંતિપદ કેવી રીતે પ્રાપ્ત કરાવે? [૨/૪-૭] જેઓ મહાવ્રતધારી છે, જેઓ ધીર છે, જેઓ માત્ર ભિક્ષાથી જ નિર્વાહ કરે છે, જેઓ સમતામાં સ્થિત છે, સાજો ર તથા જેઓ સાચો ધર્મ ઉપદેશે છે, તેઓ સાચા ગુર છે. જેઓ શિષ્યનાં સ્ત્રી–ધન-ધાન્ય વગેરે સર્વની અભિલાષા કરનારા છે, જેઓ મઘ માંસ વગેરે સર્વ ખાયા કરે છે, જેઓ પુત્ર સ્ત્રી વગેરે પરિગ્રહવાળા હેઈ અબ્રહ્મચારી છે, તથા મિશ્યા ઉપદેશ આપનારા છે, તેઓને ગુરુ ન કહી શકાય. જેઓ પિતે જ સ્ત્રી વગેરે પરિગ્રહ તથા સર્વ પ્રકારની હિંસાદિ પ્રવૃત્તિઓવાળા છે, તેઓ બીજાને શી રીતે તારી શકે? જે પિતે જ દરિદ્રી છે, તે બીજાને ધનવાન શી રીતે બનાવી શકે? [ ૨/૮-૧૦ ] દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે – બચાવે- તેનું નામ ધમ. સર્વજ્ઞ પુરુષોએ ઉદેશેલો સંયમાદિ દશ સાચો ધર્મ પ્રકારને ધમર મુક્તિ અપાવી શકે છે. કેટલાક લેકે પિતાના ધર્મને અપોષય ” એટલે કે “કઈ પુરુષે ન કહેલે” કહીને શ્રેષ્ઠ માને છે; અને કહે છે કે, “પુરુષે કહેલી વાણીમાં તે દેષ હાય પણ ખરા અને ન પણ હોય; પરંતુ અમારાં ૧. જેને પિતાનામાં અપૂણતા લાગતી હોય, તે જ બીજાના નામની માળા ફેરવતો હોય. તેથી, હાથમાં માળા હેવી એ કોઈની પાસેથી કંઈ મેળવવાની ઇચ્છાનું પ્રતીક છે, પૂર્ણતાનું નહિ.- ટીકા. ૨. તત્વાર્થસૂત્ર ૯-૬માં જણાવ્યા પ્રમાણે ક્ષમા (સહનશીલતા), મૃદુતા, આર્જવ (વિચાર, વાણી અને વર્તનની એકતા ), શૌચ (શરીરમાં આસક્તિને અભાવ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય (કોઈ વસ્તુમાં મમત્વ ન રાખવું) અને બ્રહ્મચર્ય (ગુરુ સાથે નિવાસ) – આ દશ પ્રકારને ધર્મ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર શાસ્ત્રોને તો કોઈ કર્તા જ ન હોવાથી તેમાં દોષને સંભવ જ નથી.” તેને જવાબ એ છે કે, કોઈ પુરુષે ન કહ્યું હોય એવું વચન જ અસંભવિત છે; અને છતાં એવું સંભવે એમ માને તે પણ તેને પ્રમાણભૂત છે કે નહિ તે નકકી કરવાનું સાધન એક જ છે, અને તે એ કે, તે વચન કોઈ આપ્ત – અનુભવીનું છે કે નહિ તે તપાસવું. મિથ્યાદષ્ટિવાળાઓએ પ્રવર્તાવેલ અને હિંસાદિ દોષથી કલુષિત એવો ધર્મ, ધર્મ કહેવાતો હોય તો પણ સંસારમાં રખડાવનાર જ થઈ પડે છે. રાગદિયુક્ત હેવા છતાં દેવ કહેવાય, અબ્રહ્મચારી હોવા છતાં ગુરુ કહેવાય, અને દયા-અહિંસા વિનાને હોવા છતાં ધર્મ કહેવાય, તે પછી આ જગતની આશા જ મૂકવી ! [૨/૧૧-૪] શમ, સંવેગ (મુમુક્ષા), નિર્વેદ (વૈરાગ્ય), અનુકંપા અને આસ્તિકતા એ સમ્યકત્વનાં લક્ષણ છે. જિનેએ સવનાં સ્ત્રક્ષા, કહેલા ધર્મમાં સ્થિરતા, તે ધર્મની ઉન્નતિ મૂળ અને કૂષણ કરવામાં મદદ કરવારૂપી પ્રભાવના, તે ધર્મ પ્રત્યે ભક્તિ, તે ધર્મના સિદ્ધાંતમાં કુશળતા, ૧, સાચે ધર્મ કોને કહે એ બાબતમાં મનુના મંતવ્ય માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૧. ૨. ક્રોધાદિ કષાયો તથા વિષયતૃષ્ણ ન થવાં તે.– ટીકા. ૩. જિનેએ કહેલા જીવ, પરલોક વગેરે ભાવો છે (અસ્તિ), એમ માનવું તે. - ટીકા. ૪. ટીકામાં નીચે પ્રમાણે એક શ્લેક ટાંકી આઠ જણને ધમની પ્રભાવના કરનારા તરીકે વર્ણવ્યા છે. સારી રીતે આગમગ્રંશે જાણનાર, ધર્મકથા સારી રીતે કરી શકનાર, વાદવિવાદમાં કુશળ, નિમત્તશાસ્ત્ર દ્વારા કિાલિક લાભાલાભ કહી શકનાર, કઠોર તપ આચરી જાણનાર, પ્રજ્ઞપ્તિ વગેરે શાસનદેવતાઓ જેની મદદમાં છે તે, વશીકરણ વગેરે જાણનારે, અને કવિ. પછીના વખતમાં જૈન સાધુઓ જારણ-મારણ, કે દેવદેવીની સાધનામાં કેવી રીતે પડ્યા તે આ શ્લોક ઉપરથી કલ્પી શકાશે. જૂનાં શાસ્ત્રોમાં જે નિમિત્તાદિ શાસ્ત્રો ત્યાજ્ય કહ્યાં છે, તેમનું સેવન ધમની ઉન્નતિ માટે જ કરીને એ લોકોએ ધમની ખરેખર જ ઉન્નતિ કરી કે કેમ એ વિચારવા જેવું છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહરથયાગની તેયારી-૧ ૧૫ અને તીર્થસેવા એ પાંચ સમ્યકત્વનાં ભૂષણ છે. શંકા, (બીજાના ધમમાં સુખકર માગ હોવાથી તેની ઈચ્છારૂપી) કાંક્ષા, (આ મહાન કષ્ટ સહન કરવાનું કાંઈ ફળ હશે કે કેમ એ પ્રમાણે બુદ્ધિની અસ્થિરતા પી) વિચિકિત્સાર, પિતાના ધર્મથી વિપરીત માન્યતાવાળા મિથ્યા દષ્ટિ લોકેની પ્રશંસા, તથા તેમને સંસર્ગ-એ પાંચ સભ્યત્વનાં દૂષણ છે. [૨/૧પ-૭] આ પ્રમાણે દઢ સમ્યફવયુક્ત ગૃહસ્થ પાંચ અણુવ્રત વગેરે વ્રત ધારણ કરવાં. અણુવ્રત એટલે નાનાં – ગુહસ્થ વાં મળવા માટેનાં વ્રત. સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, પૂલ ચૌય, સ્થૂલ અબ્રહ્મચર્ય, અને સ્થૂલ પરિગ્રહમાંથી, મન વાણી અને કાયા વડે એ ત્રણ પ્રકારે, તથા જાતે ન કરવું તેમજ બીજા પાસે પણ ન કરાવવું એ બે પ્રકારે નિવૃત્ત થવું, તે અણુવ્રત કહેવાય છે. “શૂલ” હિંસા એટલે જેમનામાં હિંસાદિને લગતો જૈન શાસ્ત્ર એટલે સૂક્ષ્મ વિચાર નથી તેવા અન્યધર્મીઓ પણ જેને હિંસા માને છે તે, એટલે કે જંગમ જેની હિંસા. અહીં હિંસાદિ જાતે ન કરવાં કે બીજા પાસે ન કરાવવાં એમ બે પ્રકાર જ લીધા છે, અને “કોઈને અનુમતિ પણ ન આપવી” એ ત્રીજો પ્રકાર નથી ૧. તીર્થંકરનાં જન્માદિ સ્થાને તે તીથ. અથવા અહત ભગવાન તેમજ તેમને ચતુર્વિધ સંઘ પણ તીથ કહેવાય છે. તીર્થ એટલે સંસારનદી પાર કરવાને સુખે ઊતરી શકાય તેવો માર્ગ. – ટીકા. ૨. શંકા અને વિચિકિત્સા વચ્ચે ટીકામાં એ ભેદ બતાવ્યો છે કે, શંકા તો તના સ્વરૂપને લગતી હોય છે, જ્યારે વિચિકિત્સા ક્રિયાની બાબતમાં હોય છે. “વિચિકિત્સા એટલે સદાચારી મુનિઓની નિંદા,” એ બીજે વિકલ્પ પણ ટીકામાં છે. ૩. મૂળમાં વગેરે” એટલું વધારે છે. “વગેરે ને અર્થ એ કરવો કે મન-વાણી-કાયા વડે એ ત્રણ, અને કરવું કરાવવું એ બે પ્રકારો મેળવવાથી જેટલા ક્રમે સંભવે, તે બધા. જેમકે ૩-૨, ૨-૨,૧-૨,૧૩,૧-૧ વગેરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ 98 યોગશાસ્ત્ર લીધા; કારણ કે, ગૃહસ્થને છૈયાં-છેકરાં તે હાય જ, અને તે જે કાંઈ હિંસા કરે તેમાં તેની અનુમતિ ગણાય જ. [૨/૧૮ ] अहिंसा હવે આપણે તે દરેક વ્રતને વિગતવાર વિચાર કરીએ. તેમાં સૌથી પ્રથમ વ્રત અહિંસા છે. હિંસાના ફળરૂપે પાંગળાપણું, કાઢિયાપણું, કે ડૂ યિાપણુ૧ વગેરે પ્રાપ્ત થાય છે એમ જાણીને, બુદ્ધિમાન પુરુષ નિરપરાધી જગમ પ્રાણીઓની હિંસાના સંકલ્પ પણ ન કરે. પોતાની પેઠે બધાં પ્રાણીઓને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચારી, પોતાને ન ગમતી હિંસા ખીજા પ્રત્યે પણ ન આચરવી. અહિં સાધનું રહસ્ય સમજનાર મુમુક્ષુ ઉપાસકે સ્થાવર વેની પણ નિરર્થક હિંસા ન કરવી. પ્રાણી પેાતાનું વિત બચાવવા રાજ્ય પશુ આપી દે છે; એવા એ જીવતના વધ કરવાથી થતું પાપ, આખી પૃથ્વી દાનમાં આપી દે તે પણ ન ધોઈ શકાય. વાયુ, જળ અને તૃણ ખાઈ ને જીવનારાં વનનાં નિરપરાધી પ્રાણીઓને માંસને માટે મારનારા માણુસમાં અને કૂતરામાં શે! ફેર છે? પેાતાનું શરીર દાભથી કપાતાં પણ જે દુઃખી થઈ જાય છે, એવા માણસ નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ શસ્ત્રો વડે શી રીતે હણી શકે ? પોતાના ક્ષણિક સુખને માટે ક્રૂર લોકો ખીન્ન પ્રાણીને આખા જન્મ પૂરા કરી નાખે છે! કાઈ માણુસને ‘તું મરી જા' એટલું કહેવા માત્રથી પણ દુઃખ થાય છે; તો પછી દારુણુ શસ્ત્રો વડે તેને મારી જ નાખવામાં આવતા હોય, ત્યારે તેની શી દશા થતી હશે? શાસ્ત્રમાં કહ્યું છે કે, ક્રૂર ચિત્તવાળા સુભ્રમર અને બ્રહ્મદત્ત એ એ ચક્રવતી એ મનુષ્યાને ઘાત કરવાને કારણે સાતમું નરક પામ્યા. માણુસા હોય, પાંગળા હોય કે કૈઢિયા–પતિયા હોય તે સારા, ૧. મૂળમાં તેને માટે કુણિત્વ' શબ્દ છે. સામાન્ય રીતે તેના અથ એ થાય છે કે, જન્મથી જ નાના મેાટા હાથ-પગવાળા હાવું તે. : ૨. સુશ્રૂમ ચક્રવર્તીની કથા માટે જીએ પુસ્તકને અતે ટપ્પણ નં. ૨. ૩. બ્રહ્મદત્તની કથા માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ક. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહસ્થયાગની તૈયારી – ૧ ૧૭ પણ સર્વાંગસંપૂણુ હાઇને હિંસાપરાયણ હોય તે નહિ સારા. વિદ્મની શાંતિને અર્થે કરેલી હિંસા પણ પરિણામે વિશ્ર્વકર જ થઇ પડે છે; તથા કુલાચાર માનીને કરેલી હિંસા પણ કુલના વિનાશ કરનારી થાય છે. વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે, તે કાલસૌરિકના પુત્ર સુલસના જેવા પ્રશસાપાત્ર થાય છે. ૧ માણુસ હિંસાના ત્યાગ ન કરે ત્યાં સુધી તેને ઇંદ્રિયનિગ્રહ, દેવગુરુની ઉપાસના, તથા દાન અધ્યયન અને તપ વગેરે શુભ કર્મો પણ નિષ્ફળ જાય છે. હિંસાપ્રધાન શાસ્ત્ર ઉપદેશનારા લાભાંધ નિર્દય લોકા મુગ્ધ બુદ્ધિના વિશ્વાસુ લેાકાને નરકના ભાગી કરે છે. તેઓ કહે છે, સ્વયંભૂએ પેાતે જ પશુઓને યજ્ઞ માટે સર્જ્યો છે. યજ્ઞ જગતના કલ્યાણુ અર્થ છે, માટે યજ્ઞમાં કરેલી હિંસા હિંસા નથી.૨ યજ્ઞને માટે હણેલાં પશુ, વનસ્પતિ, વૃક્ષ. જાનવર, અને પક્ષીએ ઉચ્ચ ગતિને પામે છે. મનુએ કહ્યું છે કે, મધુપક માં, યજ્ઞમાં તેમજ પિતૃનાં કે દેવાનાં કર્મામાં પશુએની હિંસા કરવી, પરંતુ બીજે નહિ; યજ્ઞાદિ નિમિત્ત પશુની હિંસા કરનારો વૈવિદ્ બ્રાહ્મણ પોતાને તેમજ તે પશુને ઉત્તમ ગતિ પમાડે છે. આ પ્રમાણે હિંસાના ઉપદેશ કરનારું શાસ્ત્ર રચનારા ક્રૂરકી લેાકા કયા નરકમાં જશે? કારણુ કે, તે તે નાસ્તિકા કરતાં પણ વધુ નાસ્તિક છે. કહ્યું છે કે, · ચાર્વાક બિચારા સારા, કારણ કે તે તે ઉઘાડે! નાસ્તિક છે; પરંતુ મેઢે વેદ ખેલતા જમિન તા તાપસના ♦ ૧. કાલસૌકરિક એક ખાટકી હતેા. તેના મૃત્યુ ખાદ તેના પુત્ર સુલસને તેનાં કુટુંબીજને એ ખાટકીને ધંધા કરવાનું કહ્યું. પરંતુ તેણે પેાતાના પિતાની . દુર્દશા જોઈ હતી, અને તેને ખાતરી થઈ હતી કે પિતાની દુર્દશાનું કારણ તેના હિંસક ધધા જ હતું. તેથી તે કેમેય કબૂલ ન થ્યા. ત્યારે તેનાં કુટુંબી તેને કહેવા લાગ્યાં કે, તારા પાપમાં અમે ભાગીદાર થઈશું, તે પછી તારે શા વાંધા છે? ત્યારે સુલસે એક કુહાડી પેાતાની જાધમાં માર્યો અને તેની વેદના સગાંઓને વહેંચી લેવા કહ્યું, પણ કાઈ તેમ કરી શકસું નહિ. ર. જીએ મનુસ્મૃતિ અધ્યારૂ ૫, શ્ર્લે, ૩૯૪૨, ૩. એક ક્રિયાવિશેષ, તેમાં ગાયના વધ કરવાના હેાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૯ યોગશાસ્ત્ર ' ' C વેષમાં રાક્ષસ જ છે.’ દેવાને અલ આપવાને બહાને કૈ યનને ખાને જે ક્રૂર લોકા વેને હણે છે, તેએ ધાર દુર્ગાંતિને પામે છે. શમ, શીલ અને દયામૂલક જગતકલ્યાણકારી ધમ ને ત્યજી, મંદબુદ્ધિ લોકેએ હિંસાને જ ધમ હરાવી છે, એ કેવી નવાઈની વાત છે? સ્મૃતિમાં કહ્યું છે કે, તલ, ડાંગર, જવ, અડદ, પાણી, કે ફળમૂળ વિધિસર પિતરોને આપવામાં આવે તે તેમને એક મહિના સુધી તૃપ્તિ થાય છે; માલીના માંસથી એ મહિના, હરણના માંસથી ત્રણ મહિના, ઘેટાના માંસથી ચાર મહિના, પક્ષીના માંસથી પાંચ મહિના, બકરાના માંસથી છં મહિના, - પૃત ' મૃગના માંસથી સાત મહિના, એણુ ’ મૃગના માંસથી આઠ મહિના, પુરવ મૃગના માંસથી નવ મહિના, વરાહ અને પાડાના માંસથી દશ મહિના, સસલા તથા કાચબાના માંસથી અગયાર મહિના, ગાયના દૂધ અને પાયસથી એક વર્ષ, તથા ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી તૃપ્તિ થાય છે. * આવાં આવાં સ્મૃતિવાકય અનુસાર જે મૂઢા પિતૃની તૃપ્તિ અર્થે હિંસા કરે છે, તેની પેાતાની પણ દુર્ગતિ થાય છે. જે માણુસ અન્ય ભૂતપ્રાણીઓને અભયદાન આપે છે, તેને જ તેમના તરફથી ભય રહેતા નથી. એવા નિયમ છે કે, જેવું આપે તેવું પામેા. ' ધનુષ્યધારી ( શંકર ), દંડધારી ( યમ ), ચક્ર તથા અસિધારી ( વિષ્ણુ ), લધારી ( શિવ ) અને શક્તિધારી ( કુમાર ) વગેરે દેવા હિંસક હાવા છતાં તેમને દેવબુદ્ધિથી પૂજવામાં આવે છે, એ ભારે દુ:ખની વાત છે. અહિંસા માતાની પેઠે સવ` ભૂતાની હિતકારિણી છે; અહિંસા જ સૌંસારરૂપી મરુભૂમિમાં અમૃતનદી છે; અહિંસા દુઃખરૂપી દાવાગ્નિને શાંત કરનાર વરસતી વાદળી છે; અને અહિંસા જ સંસારરૂપી રાગથી પીડિત લોકોને માટે પરમ ઔષધ છે. દીધ આયુષ્ય, પરમ રૂપ, આરાગ્ય અને પ્રશંસાપાત્રતા, એ અંધાં અહિસાનાં જ ફળ છે. વધારે શું કહીએ ? અહિંસા સર્વ કામનાએ પૂરી કરનારી છે. [૨/૧૯-પ૨ ] . મનુસ્મૃતિ અબ્યા ૩, શ્લો૦ ૨૬૬–૭૧. * Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહસ્થગની તૈયારી-૧ અહિંસાને લગતા બીજા કેટલાક શ્લેકે ટીકામાં છે, તે આ પ્રમાણે : બીજાના દેહના નાશની પેઠે, બીજાને કાંઈ દુઃખ દેવું કે, તેને માનસિક કલેશ કે વેદના કરાવવાં એ પણ હિંસા જ છે. પ્રાણી પ્રમાદથી બીજાની જે હિંસા કરે છે, તેને જ્ઞાનીઓએ સંસારનું મૂળ કહેલી છે. જે પ્રમાદી છે, તેના વડે કેઈન શરીરનો નાશ ન થાય તે પણ તેને હિંસાનું પાપ ચોક્કસ લાગે છે. પરંતુ જે અપ્રમાદી છે, તેના વડે કાઈના શરીરને નાશ થાય તો પણ તેને હિંસાનું પાપ લાગતું નથી. કેટલાક એવું કહે છે કે, હિંસક પ્રાણીઓને નાશ કરવામાં પાપ નથી; કારણે કે, એક હિંસક પ્રાણને મારવાથી તેને હાથે મરનારાં અનેક પ્રાણીઓનું રક્ષણ થાય છે ! પણ તે ખોટું છે. કારણ કે, જગતમાં હિંસક નહિ એવું કોણ છે? ઉપરાંત, ધર્મનું મૂળ અહિંસા છે; હિંસા કર્યાથી ધર્મ શી રીતે પ્રાપ્ત થાય ? કારણ કે, હિંસા પોતે જ પાપનું કારણ છે; એટલે હિંસા પાપને દૂર કેવી રીતે કરી શકે? કેટલાક એમ કહે છે કે, દુઃખીઓને મારવામાં દેષા નથી; કારણ કે, તેમ કરવાથી દુ:ખી જીવ દુઃખમાંથી મુક્ત થાય છે ! પરંતુ તે માન્યતા પણ ભૂલભરેલી છે. કારણ કે, એવી રીતે મારેલાં તે પ્રાણીઓ આ દુઃખમાંથી છૂટી નરકમાં તેથી પણ વધારે દુઃખ નહિ પામે તેની શી ખાતરી ? વળી એ દલીલથી તો એમ જ કહેવું જોઈએ કે, સુખી લેકેને માર વામાં જ પુણ્ય છે; કારણ કે, તેઓ જેટલું વધારે આવશે તેટલું વધારે પાપ કરશે! માટે એવાં બધાં કુવચનો ત્યાગ કરવો. જે દેહથી ભિન્ન જીવ જ નથી માનતા, કે જેઓ તે બંનેને એકાંતિક ભેદ માને છે, તેમને મતે હિંસા જેવી વસ્તુ જ સંભવતી નથી. પરંતુ, “જીવ શરીરથી ભિન્ન છે; અને અભિન્ન પણ છે,” એ મત જ વિચારથી સમજી શકાય તેવો છે તેમજ સ્વીકારવા યોગ્ય પણ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ચિોગશાસ્ત્ર सत्य અસત્યના ફળરૂપે મૂંગાપણું, તોતડાપણુ તેમજ મુખના વિવિધ રેગે પ્રાપ્ત થાય છે એમ જાણીને, માણસે અસત્યને ત્યાગ કરવો. સ્થૂલ અસત્ય પાંચ પ્રકારનું છે : કન્યા વિષયક, ગાય વિષયક, 'ભૂમિવિષયક, થાપણ વિષયક, અને ખોટી સાક્ષી વિષયક. કારણ કે, એ બધું લેકથી વિરુદ્ધ છે, વિશ્વાસને ઘાત કરવારૂપ છે, અને ધર્મથી ઊલટું છે. અસત્યથી આ લેકમાં નિંદા અને હલકાપણું પ્રાપ્ત થાય છે, તથા પરલોકમાં અધોગતિ થાય છે. જે વસ્તુ પિતે જાણતા ન હોઈએ, કે જેમાં આપણને શંકા હોય, એવી બાબતમાં પ્રમાદથી પણ બુદ્ધિમાને અસત્ય ન બોલવું. હેય તેને છુપાવવું, ન હોય તેને ઊભું કરવું, હોય તેનાથી જુદું કહેવું, કેઈને સદોષ પ્રવૃત્તિમાં પ્રેરવું, કેઈને અપ્રિય વચન કહેવું, કોઈને ગાળ ભાંડવી વગેરે અસત્ય વચનથી, વંટોળિયા વડે જેમ મોટાં ઝાડ ભાંગી પડે, તેમ કલ્યાણ અથવા શ્રેય નાશ પામે છે. પશ્ય કરવાથી જેમ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય બલવાથી વેરવિરોધ, વિષાદ-પશ્ચાત્તાપ, અવિશ્વાસ, અવમાન વગેરે ક્યા કયા દેષ નથી ઊપજતા? અસત્ય બોલવાથી જીવને નિગોદર, પશુ કે નરકનિ પ્રાપ્ત થાય છે. ભયથી કે બીજાના આગ્રહથી પણ જૂઠું ન બેસવું. કાલિકાચાર્યને દુરાત્મા દત્ત રાજાએ યજ્ઞનું ફળ પૂછયું, ત્યારે તેમણે રાજાની બીક વિના સીધું કહી દીધું ૧. આની પહેલાં “મં” “મં” બોલવાપણું, અને અસ્પષ્ટ બેલવાપણું (મન્મન, હૃઋત્વ) એવા બે શબ્દો છે. ૨. “કન્યાવિષયક અસત્ય ' એટલે કે, કન્યા નાની હોય તો પણ મટી કહેવી, દૂષણવાળી હોય છતાં નિર્દોષ કહેવી વગેરે. “ગાયવિષચક અસત્ય” એટલે કે, ગાય કે કોઈ જાનવરને હેય તેનાથી સારું કહેવું કે ખરાબ કહેવું, તથા પિતાનું ન હોય છતાં પોતાનું કહેવું વગેરે. પછીના પ્રકારો સમજાય તેવા છે. ૩. નિગોદ એટલે અનંતકાચિક છે. તેવા અનંત છનું એક જૂથ હેય છે; તથા તે બધાની પોષણ અને શ્વાસપ્રશ્વાસની ક્રિયા સહિયારી હેય છે. તેઓ અતિ દુઃખી મનાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહસ્થયાગની તૈયારી-૧ २६ કે, ‘નરક !' પછી રાજાએ તેમને કેદમાં નંખાવ્યા, અને તે તેમને મારી પણ નખાવત; છતાં, આચાય હું ન ખોલ્યા. પર ંતુ વસુ રાજા પેાતાની ગુરુપત્નીના આગ્રહથી નારદ અને પતના વિવાદમાં જૂઠું ખેલ્યા તેથી નરક પામ્યા॰. વળી સાચું પણ પારકાને પીડા કરનારું વચન ન ખોલવું;ર કારણ કે, કૌશિક તાપસે પારધીને મૃગનું ટાળુ કાં ગયું છે તે બતાવીને નરકર્ગાત વહેારી લીધી. વળી, થોડુંક જા હું ખોલવાથી રૌરવાદિ નરકમાં જવું પડે છે, તે જિનભગવાનની વાણીને વિપરીત રીતે કહેનારાની શી દશા થવાની હશે ! સત્ય એ સર્વ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. જેએ સત્ય જ ખેલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. જેએ મહાધનરૂપ સત્યવ્રત ધારણ કરી, અસત્યના ત્યાગ કરે છે, તેમને ભૂત-પ્રેતનાગ વગેરે કાંઈ કરી શકતાં નથી. [૨/૫૩-૬૪] આ જ વિષયને લગતા બીજા પણ કેટલાક શ્લોકા ટીકામાં છે : અહિં સારૂપ તળાવને અન્ય ત્રતા પાળરૂપ છે. તેમાંથી સત્યને ભંગ થતાં આખી પાળ તૂટી જઈ બધું નાશ પામે છે. સત્ય બધાં ભૂતાનું ઉપકારક છે. બુદ્ધિમાને સત્ય જ ખેલવું અથવા સર્વોસાધક મૌનનું અવલંબન કરવું. કાઈ પૂછે તા પણ વૈરનું કારણું, મ`ભેદી, કર્કશ, શંકાસ્પદ, હિસ્ર, કે અયાયુક્ત વચન ન ખેલવું. પરંતુ ધમ ના ધ્વંસ થતા હોય, ક્રિયાના લાપ થતા હાય કે પોતાના સિદ્ધાંતના અર્થના નાશ થતો હાય, તે પૂછ્યા વિના પણુ શક્તિ હોય તો તેને નિષેધ કરવા. ૧. આ વાર્તા માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૪. ર. સરખાવા મનુસ્મૃતિ અ॰ ૪, શ્લા. ૧૩૮ : સત્ય ખેલવું, તથા પ્રિય ખેલવું; અપ્રિય સત્ય ન ખેલવું; અને ન્દ્વ 3 હોય તેવું પ્રિય પણ્ ન ખેલવું, આ સનાતન ધમ છે.' ૩. હેાચ તેનાથી ઊલટા અથ કરીને કહેવું; કે સાચા અર્થોં દબાવી રાખવા તે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર મટી જટા ધારણ કરતે હેય, મુંડન કરાવતા હોય, નગ્ન રહે તે હોય, ચીવર ધારણ કરતા હોય કે તપસ્વી હોય, તે પણ તે જૂ હું બેલે, તે અંત્યજ કરતાં પણ વધુ સિંઘ બને. એક તરફ અસત્યથી થતું પાપ મૂકે અને બીજી તરફ બીજાં બધાં પાપ મૂકે, તે પણ અસત્યવાળું પલ્લું જ ભારે થાય. વ્યભિચારી કે ચેરને તે કાંઈ ઉપાય છે; પણ જૂઠું બોલનાર માટે કોઈ જ ઉપાય નથી. ચોરીના ફળરૂપે દુર્ભાગ્ય, ગુલામી, દાસત્વ, અંગછેદ, અને દરિદ્રતા પ્રાપ્ત થાય છે એમ જાણી, બુદ્ધિમાને સ્થૂલ ચારીને અસ્તેય ત્યાગ કરે. કેઈનું પડી ગયેલું, ભુલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, માલિકની પિતાની પાસેનું, કેઈએ આપણે ત્યાં થાપણ તરીકે મૂકેલું, કે કેઈએ છુપાવીને સંઘરેલું એવું જે કાંઈ પારકું છે, તેને બુદ્ધિમાન તેની પરવાનગી વિના ન લે. [ ૨/૬૫-૬ ] જે માણસ પારકાનું ધન રે છે, તે તેને આ લેક, પરલેક, ધર્મ, ધેય, ધતિ અને મતિ પણ ચોરે છે. કેઈને જાનથી મારીએ તે તે એકલાને એક ક્ષણ દુઃખ થાય છે; પરંતુ કેઈનું ધન ચોરી લઈએ ત્યારે તે તેને તેમ જ તેના પુત્ર-પૌત્રાદિને યાજજીવન દુઃખ થાય છે. [૨/૭-૮) * ચોરીનું ફળ આ લોકમાં જ વધ-બંધનાદિરૂપે મળે છે અને પલેકમાં પણ નરકવેદનારૂપે મળે છે. ચેર માણસ દિવસે કે રાતે, ઊંઘતાં કે જાગતાં શલ્ય ભોંકાયું હોય તેમ કદાપિ સ્વસ્થ થઈ શકતો નથી. ચેરનાં સગાંવહાલાં, મિત્ર, પુત્ર, પત્ની, ભાઈ, બાપ વગેરે સ્વેચ્છની પેઠે તેને જરા પણ સંસર્ગ કરતાં નથી. રાજાઓ તે સગે હોય તે ૧. કારણ કે, બ્રહ્મહત્યા, સુરાપાન, ચેરી, તથા ગુરુની સ્ત્રી સાથે વ્યભિચાર એ મેટાં પાપની પેઠે તે પાપ કરનારને સંસર્ગ પણ મહાપાપરૂપ ગણાય છે. ઉપરાંત રાજાને ભય પણ ખરે જ. કારણ કે, રાજનીતિમાં ચાર Page #72 -------------------------------------------------------------------------- ________________ ક ૨. ગૃહસ્થયેગની તૈયારી-૧ પણુ ચરને મંઠિકની પેઠે શિક્ષા કરે છે. કેઈ ચેર હોય છતાં ચેરી છોડી દે, તે રોહિણેયની પેઠે સ્વર્ગગામી થાય છે. બીજાનું સર્વરવ હરવાની વાત તે દૂર રહી; માણસે તો બીજાએ ન આપેલું તણખલું પણ ન લેવું જોઈએ. જેઓ અસ્તેયવ્રત પાળે છે, તેમના અનર્થો દૂર થાય છે, તેમની પ્રશંસા થાય છે, અને તેમને સ્વર્ગ જેવાં સુખો પ્રગટ રીતે આવી મળે છે. [૨/૬૯-૭૫] અબ્રહ્મચર્યના ફળરૂપે પંઢત્વ, તથા ઈદ્રિયછેદ પ્રાપ્ત થાય છે એ જાણીને, બુદ્ધિમાન પુરુષે સ્વપત્નીમાં જ સંતુષ્ટ રહેવું ' બ્રહ્મ તથા પરસ્ત્રીને ત્યાગ કરવો. આરંભમાં જ મનેહર, પરંતુ પરિણામે કિંપા વૃક્ષનાં ફળની પિઠે અતિ દારુણ એવા મૈથુનને કોણ સેવે? મૈથુનથી કંપ, સ્વેદ, શ્રમ, મૂછ, ચકરી, ગ્લાનિ, બલક્ષય, ક્ષયરોગ વગેરે રેગે પ્રાપ્ત થાય છે. સ્ત્રીની યોનિમાં અતિ સૂક્ષ્મ જંતુઓના સમૂહ હોય છે, તે મૈથુન વખતે નાશ પામે છે. વાસ્યાયને પણ કહ્યું છે કે, “હીમાંથી પેદા થતા તથા મૃદુ, મધ્યમ કે ઉત્તમ શક્તિવાળા સુક્ષ્મ જંતુઓ યોનિમાર્ગમાં એક પ્રકારની ખજવાળ પેદા કરે છે.” જે માણસ સ્ત્રીસંભેગથી પિતાના કામવરનો ઉપાય કરવા ચાહે છે, તે અગ્નિને ઘીની આહુતિ વડે હેલવવા ઇચ્છે છે. તપેલે લેઢાને સ્થંભ આલિંગવો સારે; પરંતુ ઉપરાંત ચેરી કરાવનાર, તેને સલાહકાર, તેને ભેદ જાણનાર, તેને માલ વેચાતો લેનાર, તથા તેને સ્થાન તેમ જ ખાવાનું આપનાર પણ શેર જ ગણાય છે. ટીકા. ૧. મલિક અને રૌહિણેયની કથા માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ૨. મૂળમાં અહીં “વા” એટલે કે “અથવા” શબ્દ છે. જન આચારના ઇતિહાસમાં એક વખતે સ્વદાર સંતોષ-વ્રત અને પારદાર વર્જન-વત એમ બે પ્રકાર પણ હતા. પરદાર-વજન-વ્રત લેનારે “પરસ્ત્રી’ નહીં એવી કન્યા. વિધવા કે વેશ્યાને સ્વીકાર કરી શકતો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગશાસ્ત્ર નરકના દ્વારરૂપ મૈથુન સેવવું સારું નહિ. ગમે તે સત્પરુષ હોય, પરંતુ તેના હૃદયમાં જે સ્ત્રીભેગની કામના જાગી, તે તેના હૃદયમાંથી બધા ઉત્તમ ગુણે દેશનિકાલ થયા જાણવા. માયાશીલતા, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા વગેરે દોષો સ્વાભાવિક રીતે જ કામવાસનાની સાથે રહેનારા છે. અપાર મહાસાગરને પાર પામવો સંભવિત છે, પરંતુ પ્રકૃતિથી જ વક્ર એવી કામવાસનાનાં દુરિને પાર પામવો સહેલું નથી. કામવાસના પતિ, પુત્ર, પિતા, ભાઈ વગેરેને સંબંધ જોયા વિના અકાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે, તેમજ જીવના જોખમમાં પણ ઉતારે છે. કામવાસના સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવી છે, શોકનું મૂળ છે, કંકાસની જડ છે, અને દુઃખની ખાણ છે. [૨/૭૬-૮૭] કામવાસનાને વશ બની જેઓ વેશ્યાગમન કરે છે, તેમના દુઃખને તે પાર જ રહેતો નથી. કારણ કે, વેશ્યાઓને મનમાં જુદું હોય છે, વાણીમાં જુદું હોય છે, અને ક્રિયામાં જુદું હોય છે. તેઓ કેમ કરીને કેઈને પણ સુખને હેતું થઈ શકે ? અનેક પ્રાણીઓના માંસ અને મદિરાથી ખરડાયેલા તથા અનેક જરપુરુષોથી ચુંબાયેલા વેશ્યાના મુખને એંઠા ભોજનની પેઠે કોણ ચુંબે? કેાઈ એ તેને પિતાનું સર્વસ્વ આપી દીધું હોય, છતાં તેની પાસેથી બધું ખાલી થઈ જાય ત્યારે તેનું પહેરેલું કપડું પણ ખેંચી લેવાની વેશ્યા દાનત કરે છે. ખરાબ સોબતવાળો તથા વેશ્યાને વશ થયેલ કામીપુરુષ દેવ, ગુરુ કે મિત્રોને જરા પણું માનતા નથી. ગણિકાઓ ધનની આકાંક્ષાથી કેઢિયાને પણ કામદેવ જેવો કહી તેના પ્રત્યે કૃત્રિમ સ્નેહ દાખવે છે. એવી નિઃસ્નેહ ગણિકાસ્ત્રીને ડાહ્યા માણસે હંમેશ ત્યાગવી. [ ૨/૮૮-૯૨] ઉપાસકે તે પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તે પછી સર્વ પાપના મૂળરૂપ પરસ્ત્રીઓની તે વાત જ શી ? જે નિર્લજ્જ સ્ત્રી પોતાના પતિને તજી ઉપપતિને ભજે છે, તે ચંચળ ૧. મૂળમાં બધે “સ્ત્રી છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨. ગૃહસ્થયાગની તૈયારી – ૧ ચિત્તવાળા પરસ્ત્રીને વિશ્વાસ ? કસાઈખાનાની પાસે ઊભેલાં પશુને જેમ કશાથી જરા પણુ આનંદ થતા નથી, તેમ બીકથી આકુલ ચિત્તવાળા તથા ગમે તેવી જગામાં ગયેલા જારને પરસ્ત્રીમાં જરા પણ આનંદ મળતા નથી. પરસ્ત્રીગમનમાં જીવનું જોખમ છે. તે પરમ વેરનું કારણ છે, તથા અંતે લેાકથી વિરુદ્ધ છે, માટે તેને ત્યાગ કરવો. પરસ્ત્રીગમન કરનારાનું આ લોકમાં સ્વ હરી લેવામાં આવે છે, તેને અધનમાં નાખવામાં આવે છે અને તેને અવયવ કાપી નાખવામાં આવે છે. મર્યા પછી પણ તેને ઘેર નરકની પ્રાપ્તિ થાય છે. પેાતાની સ્ત્રીના રક્ષણુ માટે નિરંતર યત્ન કરતા માણુસ પેાતાનું દુ:ખ સમજી પરસ્ત્રીગમન કેમ કરે? જેણે પોતાના પરાક્રમથી આખા વિશ્વને વ્યાપ્ત કર્યું હતું, તેવા દૃશીશ રાવણુ॰ પરસ્ત્રી સાથે રમણુ કરવાની ઇચ્છામાત્રથી કુળને ક્ષય તથા નરકતિને પામ્યો. પરસ્ત્રી ગમે તેવા લાવણ્યપૂર્ણ અવયવાવાળી હોય, સવ સૌદયનું સ્થાન હેાય, તથા વિવિધ કલાઓમાં કુશલ હોય, છતાં તેને ત્યાગ કરવેા. પરસ્ત્રીના સાન્નિધ્યમાં પોતાની મનેાત્તિને જરા પણુ મલિન ન થવા દેનાર સુદર્શનની શી સ્તુતિ કરીએ ? તેના વડે ખરેખર જૈન ધમ શેાભા પામ્યા છે. અક્ષય માં મોટા રાજરાજેશ્વર હોય, તથા રૂપમાં કામદેવ સમાન હોય, હતાં સીતાએ રાવણને તજ્યો તેમ સ્ત્રીએ પરપુરુષને તજવા. પર–સ્રીપુરુષમાં આસકત એવાં સ્ત્રીપુરુષને ભવે ભવે નપુંસકતા, પશુતા, અને દુર્ભાગ્યતા પ્રાપ્ત થાય છે. [૨/૯૩-૧૦ ૩ ] ♦ ચારિત્રનું પ્રાણભૂત તથા પરબ્રહ્મ મેાક્ષનું એકમાત્ર કારણુ એવું બ્રહ્મચર્ય આચરીને મનુષ્ય પૂજયેા વડે પણ પૂજાય છે. બ્રહ્મચય આચરનારા મનુષ્યા દીર્ધાયુષી, સુંદર આકૃતિવાળા, દૃઢ આંધાવાળા, ― ૧. રામાયણની જૈન કથા હેમચદ્રાચાર્યે ટીકામાં આપી છે, તે માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૬. ૨. સુદર્શનની કથા માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૭. Page #75 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર તેજસ્વી તેમજ મહાવીર્યવાન થાય છે. માટે મનુષ્ય બ્રહ્મચર્યનું સેવન કરવા તત્પર રહેવું. [ ૨/૧૦૪-૫] પરિગ્રહ એટલે સંગ અથવા આસક્તિ. આસક્તિને કારણે અસંતોષ, અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ હિંસાદિ પ્રવૃત્તિ - પરિદ પ્રાપ્ત થાય છે એમ જાણી, તેનું નિયંત્રણ કરવું. - જેમ અતિશય ભાર ભરવાથી વહાણ ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહથી પ્રાણ ભવસાગરમાં ડૂબી જાય છે. પરિગ્રહમાં પુરુષાર્થસાધક અણુ જેટલા પણ ગુણ નથી, પરંતુ પર્વત જેવડા મોટા મોટા દે તે ઉઘાડા છે. સંગ અથવા આસક્તિને કારણે પહેલાં ન હોય તેવા રાગ-દ્વેષાદિ દે ઉભવે છે, તથા મુનિનું ચિત્ત પણ ચલિત થઈ જાય છે. સંસારનું મૂળ કારણુ હિંસાદિ પ્રવૃત્તિઓ છે; અને તે પ્રવૃત્તિઓનું કારણ પરિગ્રહ છે. માટે, ઉપાસકે બને તેટલે અલ્પ પરિગ્રહ કરે. સંગ અથવા આસક્તિને વશ થયેલા માણસનું સંયમરૂપી ધન વિષયરૂપી ચેર તૂટી જાય છે, તેને કામરૂપી અગ્નિ બાળે છે અને સ્ત્રીઓફપી પારધીઓ તેને બાંધી લે છે. તૃષ્ણ એવી દુપૂર છે કે, સગરને ૬૦,૦૦૦ પુત્રોથી પણ તૃપિત ન થઈ, કુચિકર્ણને વિપુલ ગોધનથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સુવર્ણના ૧. સગરની જૈન ક્યા માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૮. ૨. કુચિકણ મગધ દેશને એક કણબી ગૃહસ્થ હતું. તેને ગાય ભેગી કરવાને બહુ શોખ હતો. છેવટે ગાયનું ઘી-દૂધ ખૂબ ખાઈને થયેલા અજીણથી તે મરી ગયો. ૩. તિલક શેઠે દુકાળના વખતમાં ભાવ ઉપજાવવા અતિશચ ઘાન્ય ભેગું કર્યા કર્યું; પણ પછી અતિશય વરસાદ પડવાથી તે બધું નષ્ટ થઈ જતાં, હૃદય ફાટી જવાથી તે મરી ગયો અને નરકે ગયે. ૪. નંદ રાજાને ધનને એટલો બધો લોભ હતો કે, તેણે પ્રજાને વિવિધ કરે નાખી નાખીને ચૂસી લીધી; પરંતુ તેને તેથી તૃપ્તિ ન થઈ. છેવટે રોગોથી ઘેરાઈને મરતી વખતે એ બધું ધન બીજાને મળશે એવી હાયહાય કરતો તે દુર્ગતિ પામ્ય. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨. ગૃહસ્થયેગની તૈયારી-૧ ૨૭ ઢગલાઓથી પણ સંતોષ ન થયો. પરિગ્રહરૂપી વળગાડવાળા ગીઓ પણ પિતાની તપ અને શાસ્ત્રજ્ઞાનના પરિવારવાળી શમરૂપી સામ્રાજ્યની સંપત્તિને તજી દે છે. અભયકુમાર જેવા સંતોષી માણસને જે સુખ છે, તે અસંતોષી ઈદ્ર કે ચક્રવર્તીને પણ નથી. જેને સંતોષ છે, તેને બધા નિધિઓ વશમાં છે; કામધેનુ ગાય તેનું અનુસરણ કરે છે, અને બધા દેવો તેના દાસ બને છે. [૨/૧૦૬-૧૧૭] ટીકામાં પરિગ્રહને લગતા નીચેના વધુ કે આપ્યા છે : ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ, ખેતર, ઘર, બે પગ અને ચેપગાં – એ નવ બાહ્ય પરિગ્રહ છે; તથા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, શોક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીની પુરુષની કે બંનેની કામના, અને મિથ્યાત્વ – એ ચૌદ આંતર પરિગ્રહો છે. બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહ પ્રકલ્લિત થાય છે. વૈરાગ્ય વગેરેએ ગમે તેટલી ઊંડી જડ ઘાલી હેય, પણ પરિગ્રહ તેને નિર્મૂળ કરી નાખે છે. પરિગ્રહી હેઈને જે મોક્ષની કામના કરે છે, તે લેઢાને હેડકાથી સમુદ્ર તરવાની ઇચ્છા કરે છે. જે બાહ્ય પરિગ્રહ નથી ટાળી શકતે, તે અંદરના બળવાન પરિગ્રહને કેમ કરીને જીતવાનો હતો ? ૧. તે રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તેણે અવંતિના રાજ ચંડપ્રદ્યોતને બુદ્ધિબળથી હરાવી પિતાને વશ કર્યો હતો. પિતાની છેવટની અવસ્થામાં શ્રેણિક રાજાએ તેને રાજગાદી આપવા માંડી, પણ તેણે સંસારભચમાંથી બચવા તથા સાચું સુખ પ્રાપ્ત કરવા પ્રવ્રજ્યા લીધી હતી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થયેગની તૈયારી – ૨ ગુણવ્રત એટલે ગૃહસ્થનાં અણુવ્રતોને ગુણકારક – ઉપયોગી – એવાં વ્રત. પ્રથમ ગુણવત “દિગિરતિ” છે. દિગ્વિતિ ત્રા મુળવતો : એટલે દશે દિશાઓમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ ૨. વિવિરત કરવાની મર્યાદા નક્કી કરવી તે. ગૃહસ્થ તપેલા લોઢાના ગેળા જે છે તે હંમેશાં આરંભ અને પરિગ્રહ-યુક્ત રહેતે હેવાથી જ્યાં જ્યાં જાય છે, ખાય છે, સૂવે છે કે કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે, ત્યાં જીવહિંસા કરે જ છે. પરંતુ, તે પિતાની પ્રવૃત્તિને દિશાઓની અપેક્ષાએ મર્યાદિત કરે, તે તેટલા ભાગથી બહાર જીવહિંસાદિ પાપ તેનાથી થતાં અટકે. જે માણસ “દિવિરતિ વ્રત લે છે, તે આખા જગતનું આક્રમણ કરવા ધસતા લેભસમુદ્રને જાણે કે નિરોધ કરે છે. [૩/૧-૩] બીજે ગુણવ્રત “ભોગપભોગમાન” કહેવાય છે. એક જ વાર - જોગવી શકાય તેવા અન્ન, માલ્ય વગેરે પદાર્થો ૨. મોજમાન “ભેગ” કહેવાય છે; અને વારંવાર ભોગવી શકાય કે તેવા ઘર, શયન, આસન વગેરે પદાર્થો “ઉપભોગ” કહેવાય છે. તે બધા ભોગો ભેગના પદાર્થોનું પરિમાણ નક્કી કરવું તે ભગપભેગમાન” કહેવાય. તેમાં પણ સમજવાનું એ કે, ભોગવવા ગ્ય પદાર્થોનું જ પરિમાણ નક્કી કરવાનું હોય છે; પરંતુ ભોગવવાને અયોગ્ય પદાર્થોને તો ત્યાગ જ કરવાનું હોય છે. તેવા ત્યાગવા ગ્ય પદાર્થો આ પ્રમાણે છે: મઘ, માંસ, માખણ, મધ, ઉંબરે વગેરે પાંચ ૨૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થયેગની તૈયારી-૨ વૃક્ષનાં ફળ, જેમાં અનંત જીવો હોય છે તેવાં કંદ વગેરે, જેના ગુણદષની ખબર નથી તેવાં અજ્ઞાત ફળ, રાત્રીભોજન, કાચા દહીંવાળું કઠોળ, વાસી અન્ન, બે દિવસ થઈ ગયેલું દહીં, અને કહી ગયેલું અન્ન*. [ ૩/૪-૭] જેમ, બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ પુરૂષ પણ દુર્ભાગી હોય તે તેની સ્ત્રી તેની પાસેથી ચાલી જાય છે, તેમ મદિરા પીનારા ચિત્યા પાસેથી તેની બુદ્ધિ દૂર ચાલી જાય છે. દારૂ પીને ભાન ભૂલેલા લોકોને મા-બહેનને, પિતાના–પારકાને કે શેઠ –નોકરને ખ્યાલ રહેતો નથી. મુડદાની પિઠે ચકલામાં આળોટતા દારૂડિયાના ઉઘાડા મેને દર જાણી તેમાં કૂતરાં મૂતરી જાય છે. ધારી રસ્તામાં પણ તે ભાન ભૂલી નાગે આળોટે છે; તથા પિતાની છુપી વાતો પણ લહેરથી કહી દે છે. ગમે તેવું સુંદર ચિત્ર હોય તો પણ જેમ ઉપર મેસ ચેપડવાથી નષ્ટ થઈ જાય છે, તેમ દારૂ પીનારની કાંતિ, કીતિ, મતિ અને શ્રી નાશ પામી જાય છે. જાણે ભૂત વળગ્યું હોય તેમ તે ધૂણે છે; શેકમગ્ન થઈ ગયા હોય તેમ તે રાડ પાડે છે; તથા દાહજાર ઊપડ્યો હોય તેમ જમીન ઉપર આળોટે છે. દારૂ હળાહળ ઝેર જે છે: તે અંગેને શિથિલ કરી નાખે છે, ઈદ્રિયોને અશકત કરી નાખે છે; અને ભારે ઘેનમાં નાખી દે છે. ઘાસને ઢગલે જેમ અગ્નિના તણખામાત્રથી સળગી જાય, તેમ મઘથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા નાશ પામે છે. મઘ એ ચેરી-વ્યભિચાર વગેરે દેષનું તથા વધ બંધનાદિ વિપત્તિઓનું કારણ છે. માટે રોગી જેમ કુપથ્યથી દૂર રહે, તેમ માણસે તેનાથી દૂર રહેવું. [૩/૮-૧૭] * આ ગણના મુવે જીવજંતુયુક્ત પદાર્થો તથા જે તૈિયાર કરતાં પહેલાં જીવહિંસા કરવી પડે તેવા પદાર્થો ત્યાગવાની ભાવનાથી કરેલી છે. મનુસ્મૃતિ વગેરે ગ્રંથોમાં તેમ જ અન્ય ગગ્રંથમાં ભક્ષ્યાભઠ્ય પદાર્થોનું વર્ણન જાણવા માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કે યોગશાસ્ત્ર પ્રાણીઓનાં પ્રાણ હરીને જે માંસ ખાવાની ઈચ્છા કરે છે, તે - ધર્મરૂપી વૃક્ષનું દયારૂપી મૂળ ઉખેડી નાખે છે. રોજ માંસત્યા માંસ ખાઈને જે દયા કરવાની ઈચ્છા રાખે છે, ' તે બળતા અગ્નિમાં વિલ રોપવાને ઇચ્છે છે. મનુએ પણ કહ્યું છે કે, પ્રાણીને વધ કરનાર, તેને અનુમતિ આપનાર, તેનું માંસ વેચનાર, તેને ખરીદનાર, તેને રાંધનાર, તેને પીરસનાર તથા તેને ખાનાર, એ બધા સરખા જ હિંસક છે. ખરી રીતે તે જેઓ પિતાને માંસની પુષ્ટિને અર્થે બીજાનું માંસ ખાય છે, તેઓ જ સાચા હિંસક છે; કારણ કે કઈ માંસ ન ખાતું હોય, તે પ્રાણીને કે મારે જ નહિ. પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ઉત્પન્ન જ થતું નથી; તેમજ પ્રાણુને વધ કરીને સ્વર્ગ પમાતું નથી, માટે માંસને ત્યાગ કરે. આ શરીર કે જેમાં નાખેલાં મિષ્ટાને પણ વિષ્ટારૂપ થઈ જાય છે, અને અમૃતે પણ મૂત્રરૂપ બની જાય છે, તેવા શરીરને માટે કેણ હિંસારૂપી પાપ આચરે? માંસભક્ષણમાં દોષ નથી એવું કહેનારા દુરાત્માએ વાસ્તવિક રીતે પારધી, ગીધ, વર, વાઘ અને શિયાળના ચેલાઓ હોવા જોઈએ! “જેનું માંસ હું અહીં ખાઉં છું, તે (:) મને (મ) પરજન્મમાં ખાશે” એવી “માં” શબ્દની નિયુક્તિ મનુએ કહી છે. ૧ માંસના સ્વાદમાં લુબ્ધ માણસની બુદ્ધિ શાકિનીની પેઠે જે જે પ્રાણીને જુએ છે તેને મારવા માટે પ્રવર્તે છે. આવાં આવાં નિર્દોષ દિવ્ય ભજન હોવા છતાં જેઓ માંસ ખાય છે, તેઓ અમૃતરસ છેડીને હળાહળ વિષ ખાય છે. નિર્દય માણસમાં ધર્મ સંભવતો નથી; અને માંસભક્ષીમાં દયા ક્યાંથી હોય? માંસલુબ્ધ એ વાત જાણતા નથી; અને જાણતો હોય તે પણ કહે શાને ? કેટલાક મહા મૂઢતાથી પિતે માંસ ખાય છે એટલું જ નહિ, પણ દેવ, પિતૃઓ અને અતિથિઓને પણ માંસ જ આપવાનું કહે છે. તેઓ કહે છે: ખરીદેલા, જાતે મેળવેલા કે બીજાએ આપેલા માંસથી દેવ અને ૧. જુઓ મનુસ્મૃતિ અ૦ ૫, શ્લોક ૫૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થયેગની તૈયારી–૨ ૩૧ પિતૃઓની અર્ચા કરીને, તે માંસ ખાનારને દોષ લાગતું નથી.” (પરંતુ દેવે તે પુણેને કારણે અધાતુક શરીર પામેલા હોય છે, તેમને આપણુ જેવો સ્થૂલ આહાર હોતો જ નથી. તે પણ તેમને માંસ આપવું એ મૂઢતા જ છે. વળી પિતૃઓ પણ પિતપોતાનાં કર્મો અનુસાર ગતિ પામી સ્વકર્મનું ફળ અનુભવે છે; તેમને, પુત્રે અહીં કરેલું પુણ્ય પણ તારી નથી શકતું, તે પછી પાપ કરીને આપેલું માંસ શું ફળ દેવાનું હતું? વળી સત્કાર કરવાને યોગ્ય અતિથિને માંસ ધરવું એ પણ અધમ જ છે.) ભલેને મંત્રથી પવિત્ર કર્યું હોય, તોયે રતિપૂર પણ માંસ ન ખાવું. હળાહળ ઝેર થોડું હોય તોપણ જીવિતને નાશ કરે છે. (મંત્રથી પાપ ધોઈ શકાય જ નહિ. એમ હેય તે તો પાપ કરવાને નિષેધ કરવાપણું જ ન રહે; કારણ કે, સર્વ પાપો મંત્રથી જ જોઈ નંખાય !) વળી, પ્રાણી મયું કે તરત જ તેના શરીરમાં અનંત જંતુઓ પેદા થઈ જાય છે; નરકના ભાથારૂપ તે માંસને કે બુદ્ધિમાન ખાય છે [૩/૧૮-૩૩] . મુદ્દત બાદ જેમાં અત્યંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે, તેવું માખણ વિવેકીઓએ ન ખાવું. એક જીવને વધ કરવાથી જ કેટલુંય પાપ થાય છે તે જંતુઓના સમૂહરૂપ માખણને કોણ ખાય ? [ ૩/૩૪-૫] " અનેક જંતુઓના સમૂહને નાશ કરીને મેળવેલું તથા લાળ જેવું જુગુપ્સાકારક મધ કોણ ખાય ? લાખો મા મારીને મેળવેલું મધ ખાનારા કરતાં, હૈડાં પ્રાણી મારનાર ખાટકી પણ ચડે. એક એક ફૂલના અંતરમાંથી રસ પીને માં ફરીથી જે ઓકી કાઢે છે, તે મધ ધાર્મિક પુરુષો નથી ખાતા. દવાને કારણે ખાધેલું થોડુંક મધ પણ નરકનું કારણ થઈ પડે છે : કાલકૂટ વિષ પ્રમાદથી કે જીવિતની ૧. મનુસ્મૃતિ અધ્યા ૫ શ્લ૦ ૩૨. - ર. મનુસ્મૃતિ, અધ્યા ૫, શ્લ૦ ૩૬. ૩. મનુસ્મૃતિમાં માંસભક્ષણ અંગે જે નિરૂપણ છે તે અહીં સરખાવવું રસિક થઈ પડશે. જુઓ પુસ્તકને છેડે પૂતિ ર. Page #81 -------------------------------------------------------------------------- ________________ રોગશાસ્ત્ર ઈચ્છાથી થોડું ખાધું હોવા છતાં પ્રાણુને નાશ કરે છે, તેમ. જે મધ ચાખવાથી દીર્ધકાળ નરકની વેદના ભોગવવી પડે છે, તે મધની મધુરતા મૂખ લેકે જ વખાણે છે. માંના મેમાંથી નીકળેલું અને અનેક જીવોને વધ કરીને મેળવેલું મધ પવિત્ર માનીને ભૂખ લેકે જ દેવને સ્નાન કરાવવામાં વાપરે છે ! [ ૩/૩૬-૪૧ ] ઉમરડુ, વડ, પીપર, અંજીર, અને પીંપળો એ પાંચ વૃક્ષનાં ફળ બહુ જંતુવાળાં હોવાથી ન ખાવાં. બીજું કાંઈ ખાવાનું ન મળ્યું હોય, તેમજ ભૂખથી દુર્બળ થઈ ગયું હોય, છતાં પુણ્યાત્મા પુરુષ એ પાંચ ઝાડનાં ફળ ન ખાય. [૩/૪૨-૩] સૂરણ, આદુ, લસણ, હળદર, ગાજર, મૂળા, બટાકા વગેરે લીલાં કંદ, બધી જાતની કૂંપળે, ખુહી (ર), લવણવૃક્ષની છાલ, કુંવારપાઠું, ગિરિકર્ણિકા વેલ, શતાવરી વેલ, કઠોળનાં વૈઢાં, ગડૂચીવેલ, પૂણી આમલી, પલંક શાક (પાલખ?), અમૃતા (ગળે), શકરવાલ, વગેરે “જીવાભિગમસૂત્ર માં કહેલા અનંત જીવોવાળા પદાર્થો તેમજ બીજા પણ તેવા પદાર્થો દયાળુ માણસેએ પ્રયત્નથી તજવા. જેઓ વિપરીત માન્યતાવાળાઓ છે, તેમને તે આ બાબતને ખ્યાલ જ હોતું નથી. [૩/૪૪-૬] - બુદ્ધિમાન માણસે પિતાને કે પારકાને અજાણ્યું એવું ફળ ન ખાવું; કારણ કે, કાંતિ તે નિષિદ્ધ કેટીમાં આવતું હોય કે ઝેરી હોય. [ ૩/૪૭] રાત્રીને વખતે બધું અન્ન નિરંકુશ ફરતાં પ્રેત પિશાચાદિ વડે ઉચ્છિષ્ટ કરી મુકાય છે માટે રાત્રીને વખતે કદી રાત્રીમોનનત્યાન ન ખાવું. ઘેરે અંધારાથી આંખો રૂંધાઈ જવાને કારણે જંતુઓ ભેજ્ય પદાર્થમાં પડતાં હોવા છતાં દેખાતાં નથી. તે રાતને વખતે કોણ ખાય? વળી, કીડી ખાવામાં આવી જાય તે બુદ્ધિને નાશ થાય; જૂ ખાવામાં આવી જાય તે જલંધર થાય; માં ખથી ઊલટી થાય; કરોળિયાથી કેઢ થાય; કાંટો કે ફાચર આવતાં ગળામાં ઈજા થાય; શાક વગેરેમાં વીંછી આવી જાય Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થોાગની તૈયારી -૨ - 33 * તો તાળવું ફાટી જાય; ગળામાં વાળ ચોટવાથી સ્વરભંગ થાય, વગેરે દોષો રાત્રીભાજનમાં બધા જાણે જ છે. ઉપરાંત, રાતે રાંધવામાં પશુ ઘણા જીવોને નાશ થાય; રાતે વાસણુ ધાવામાં પણ ઘણાં જંતુ નાશ પામે; તેમજ પાણી ઢોળવામાં પણ જમીન ઉપરનાં જંતુ નાશ પામે. રાત્રે ન રાંધેલી એવી લાડુ જેવી અચેતન વસ્તુઓ, તેમજ ફળ વગેરે વસ્તુઓ પણ રાત્રે ન ખાવી; કારણ કે દેખી પણ ન શકાય એવા જંતુએ રાત્રે હોય છે જ. જેમને કેવળજ્ઞાન થયું છે એવા મહાપુરુષોએ રાત્રે નિજતુક આહારના અભાવ હાવાથી રાત્રીભેાજનની મના કરી છે; તેથી જૈનધર્મીએ તે રાત્રે કદી જ ન ખાવું. અરે પરધર્મી પશુ॰ રાત્રે ખાવાની મના કરે છે, જેમકે: • સૂર્ય વેદત્રયીના તેજવાળા છે, એમ વેદ જાણનારાઓ કહે છે; માટે તેના તેજથી પવિત્ર થાય તે રીતે બધું શુભ કર્મ કરવું. એટલે કે, સૂર્ય` આથમી ગયા હૈાય ત્યારે આહુતિ, સ્નાન, શ્રદ્ધા, દેવપૂજા, દાન તથા ખાસ કરીને ભાજન ન કરવાં.’ દિવસના આઠમા ભાગમાં જે વખતે સૂર્ય` મ`દ થવા આવે છે, તે ભાગને નક્ત' કહે છે. તે વખતે ભાજન કરવું; · નક્ત ના અ ‘રાત્રી' ન કરવો. વળી કહ્યું છે કે, ' દેવો દિવસના પૂર્વ ભાગમાં ખાય છે; ઋષિએ દિવસના મધ્ય ભાગમાં ખાય છે; પિતૃ દિવસન પાશ્ર્લે પહેારે ખાય છે; સાયંકાળે દૈત્યો અને દાનવો ખાય છે; સંધ્યાકાળે ચા અને રાક્ષસેા ખાય છે; પરંતુ, એ બધી વેળા વટાવીને રાત્રે ખાવું એ તો અભેાજન જ છે.' આયુર્વેદમાં પણ કહ્યું છે કે, · શરીરમાં એ કમળ છે નીચા માંવાળું હૃદયપદ્મ, અને ઊંચા માંવાળું નાભિપદ્મ. રાત્રે તે અને કમળેા સકાચાઈ જાય છે; માટે રાત્રે ન ખાવું. વળી રાત્રે ખાવામાં સુક્ષ્મ જીવા ખવાઈ જાય તે કારણ તો છે જ.' ચારે આજુથી જીવજંતુ આવીને અંદર પડતાં હોય તેવું રાત્રીભેાજન કરનારા મૂઢે રાક્ષસાથી કઈ બાબતમાં જુદા છે? દિવસે તેમજ રાત્રે જે ખા ' ૧. આ ઉલ્લેખા માટે જુએ પુસ્તકને છેડે પૂર્તિ ન. ૪. મે ૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ાગાય * ખા જ કરે છે,. તેને શીંગડાં અને પૂછડા વિનાના પશુ જ જાવે. દિવસના આરંભકાળમાં અને અંતકાળમાં એ બે ઘડીએ જવા દઈ તે, રાત પહેલાં જે ખાઈ લે છે, તે પુણ્યશાળી છે. ડાઈ માણુસે રાત્રીભોજન ન કરવાને નિયમ ન લીધા હોય, તેમ છતાં તે આહાર તે દિવસે જ કરી લેતો હોય, તાપણુ તેને રાત્રીભાજન તજવાનું ફળ નથી મળતું; કારણ કે, લેાકેા કહે છે તેમ, વ્યાજની ખેાલી કરી ન હોય, ત્યાં સુધી થાપણુ મૂકી આવવા માત્રથી વ્યાજ નથી મળતું ! જે દિવસ છેાડીને રાત્રે જ ખાય છે, તે માણેક છેાડીને કાચ સધરે છે. દિવસને વખત હોવા છતાં, જે કાંઈ કલ્યાણુની આશાએ રાત્રે ખાય છે, તેઓ કયારડા હોવા છતાં ઊખરમાં ડાંગર વાવે છે. રાત્રે ખાનારા ખીજે જન્મે ઘૂવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભુંડ, સાપ, વીંછી અને મગર તરીકે જન્મે છે, લક્ષ્મણ જ્યારે રામ સાથે વનમાં ગયા ત્યારે રસ્તામાં મહીધર રાજાની પુત્રી વનમાલા સાથે તેમનું લગ્ન થયું. લગ્ન થયા બાદ તે રામ સાથે જવા તૈયાર થયા, ત્યારે દુ:ખી થયેલી વનમાલાને તેમણે શપથપૂર્વક ફરી પાછા આવવાની ખાતરી આપી; ઉપરાંત કહ્યું કે, ‘જો ન આવું તો હું હિ ંસા વગેરે કરનારાઓની તિ પામું:' છતાં વનમાલાએ તે। રાત્રીભાજન કરનારાઓની ગતિ -’ના સાગ ખવરાવ્યા ત્યારે જ લક્ષ્મણને જવા દીધા. રાત્રીભાજનનું પાપ એવું મેાટું છે. જે માણુસ હમેશાં રાત્રીભેાજનના ત્યાગ કરે છે, તેનુ અધુ... આયુષ્ય ઉપવાસરૂપ જ થાય છે. રાત્રીભાજન ત્યાગવામાં ખીજા પણ જે અસંખ્ય ગુણા છે, તે સર્વજ્ઞ સિવાય ખીજો કાઈ કહી શકે તેમ નથી. [૩/૪૮-૭] ' < કાચા દહીવાળા કઢાળ આદિમાં સૂક્ષ્મ જ ંતુઓ થાય છે, તે કેવળજ્ઞાનીએ જાણે છે. તેમના ત્યાગ જ કરવા. અહીં ગણાવેલી ચીજો ઉપરાંત બીજા પણુ જે જં તુમિશ્રિત ફળ, ફૂલ, પત્ર, અથાણાં વગેરે જાણવામાં કે જોવામાં આવે, તેમને જૈનધમ પરાયણ મનુષ્ય ત્યાગ કરવા. [ ૩/૭૧-૨ ] Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહયોગની તૈયારી-૨ ૩૫ ત્રીજું ગુણવત તે “અનર્થદંડત્યાગ” કહેવાય છે. પિતાના શરીરાદિના પ્રોજન અર્થે થતે અધર્મવ્યાપાર – રૂ. અનર્થદંડત્યા દંડ – તે અર્થદંડ કહેવાય; પરંતુ તેવા કાંઈ પ્રયજન વિનાને અધર્મવ્યાપાર તે અનર્થદંડ કહેવાય. તેના ચાર પ્રકાર છે : દુર્યાન, પાપકર્મ કરવાને ઉપદેશ, હિંસામાં ઉપયોગી સાધનનું દાન, અને પ્રમાદ. ફલાણા શત્રુને હણું”, “રાજા થાઉં”, “ફલાણા શહેરને નાશ કરું”, “સળગાવી મૂકું, “આકાશમાં ટુર્ગાન ઊડવાની સિદ્ધિ પ્રાપ્ત કરું” વગેરે પ્રકારનું ચિંતન તે દુર્બાન કહેવાય. તેવું ચિંતન ક્ષણવાર પણ ટકવા ન દેવું. દુર્યાનના આ અને રૌદ્ર એવા બે પ્રકાર છે. અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેગ માટે, દુઃખ આવ્યું તેને દૂર કરવા માટે, પ્રિય વસ્તુને વિયેગ થાય ત્યારે તેને મેળવવા માટે, અને નહિ પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે જે સતત ચિંતા, તે આર્તધ્યાન; અને હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ માટે જે સતત ચિંતન, તે રૌદ્રધ્યાન. “વાછરડાઓને પલેટ,” “ખેતર ખેડ,” “ઘડાઓને ખસી કર, વગેરે પાપેપદેશ શ્રાવકને મેગ્ય નથી. ખાસ કરીને પાપોવેશ જ્યાં એવી સલાહ આપવાનું આવશ્યક નથી, ત્યાં તે તેમ ન જ કરવું. ૧. અતિ પીડા દુઃખ જેમાંથી ઉદ્ભવે તે આ. અનિષ્ટ વસ્તુને સંગ વગેરે દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય કારણ છે. ૨. જેનું ચિત્ત ક્રૂર કે કઠેર હોય, તે રુદ્ર કહેવાય. અને તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્રધ્યાન. હિંસા કરવાની વગેરે વૃત્તિમાંથી ફરતા કે કઠોરતા ' આવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયો વગેરે હિંસામાં કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવક બીજાને ન આપે. fસોપારી તાન અલબત્ત, આ નિયમ પણ, ઉપર પડે, જ્યાં તેમ કરવું આવશ્યક નથી ત્યાં લાગુ પડે છે. - કુતૂહલને કારણે ગીત નૃત્ય નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રનું પરિશીલન, ધૂત મદ્ય વગેરેનું સેવન, જલક્રીડા પ્રમાદ્દ હીંડોળા વગેરેની ક્રીડા, પશુપંખીની સાઠમારી, શત્રુના - પુત્રાદિ સાથે પણ વેર, ખાનપાન સ્ત્રી દેશ અને રાજાસંબંધી ચર્ચા, રોગ અને પ્રવાસના શ્રમના કારણે સિવાય આખી રાત સુઈ રહેવું, વગેરે પ્રમાદાચરણને બુદ્ધિમાને ત્યાગ કરવો. ખાસ કરીને દેવમંદિરમાં વિકાસ, હાસ્ય, ચૂંકવું, નિદ્રા, કલહ, ચેર પરસ્ત્રી વગેરેની દુષ્કથા તથા ચાર પ્રકારને આહાર એ પ્રવૃત્તિઓ પ્રમાદાચરણરૂપ હેઈ તજવી. [ ૩/૭૩-૮૧] - હવે ચાર શિક્ષાવ્રત ર કહેવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષાવ્રત “સામાયિક' કહેવાય છે. “સામાયિક એટલે. ચાર ક્ષિત્રિત: આત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, તેમ જ ૨. સામાયિક કાયિક તથા વાચિક પાપકર્મોને ત્યાગ કરી, મુહૂર્ત - પયત સમતા ધારણ કરવી તે. ૧. અશન (ભાત, દાળ વગેરે), પાન (પીણું), આહાર બાદ ખાવાનાં ફળ વગેરે ખાદિમ” અને મુખવાસ વગેરે “સ્વાદિમ” – એમ ચાર પ્રકારને આહાર ગણાય છે. ૨. શિક્ષાવ્રત શબ્દનો અર્થ એવી રીતે કરવામાં આવે છે કે, તે વ્રત ગૃહસ્થને માટે સાધુધર્મની શિક્ષારૂપ છે. ૩. ટીકામાં “સામાચિક” શબ્દને આ રીતે છૂટે પાડ્યો છે? સમ એટલે કે રાગદ્વેષરહિત માણસને થતો આય એટલે જ્ઞાનાદિને લાભ. ટૂંકમાં પ્રશમસુખની પ્રાપ્તિ તે “સમય” અને તેને માટેનું વ્રત તે સામાચિક. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થના તૈયા-૨ ટીકામાંથી વિશેષ વિવરણઃ સામાયિક વ્રતધારી શ્રાવક ગૃહસ્થ પણ તેટલા સમય પૂરતે યતિ જે થાય છે. તેથી તે વ્રત ધારણ કરનારે તે દરમ્યાન દેવપૂજાદિ ન કરે. અલબત્ત, સામાયિકમાં દેયુક્ત વ્યાપારનો નિષેધ છે, અને નિર્દોષ વ્યાપારનું તે વિધાન છે, એટલે સ્વાધ્યાય પાઠ વગેરેની પિઠે દેવપૂજા કરે તે દોષ ન કહેવાય, પરંતુ યતિને જેમ દેવપૂજાદિને અધિકારી નથી, તેમજ સામાયિકધારી ગૃહસ્થનું પણ સમજવું. આ બાહ્ય પૂજદિ તે ભાવપૂજા ઉત્પન્ન કરવા માટે છે; પરંતુ, સામાયિક કરનારને ભાવપ્રાપ્તિ થઈ ગઈ, તે પછી તેને બાહ્ય પૂજાની શી જરૂર રહે ? ' સામાયિક કરનારા શ્રાવક સામાન્ય રીતે આ ચારમાંથી એક ઠેકાણે જઈ સામાયિક કરે છે : જિનમંદિરમાં, સાધુની સમીપમાં, પિષધશાળામાં, કે પિતાને ઘેર. સામાયિક વ્રતમાં ઓછામાં ઓછું એક મુહૂર્ત (૪૮ મિનિટ) બેસવાનું હોય છે. એટલે કે, વધારે બેસવું હોય તે બે મુહૂર્ત, ત્રણ મુહૂર્ત એ પ્રમાણે જ બેસવું. તે દરમ્યાન શ્રાવક, સઘળી પાપપ્રવૃત્તિઓ મન-વાણી-કાયાથી જાતે કરવાનું કે બીજા પાસે કરાવવાનું છોડવાને, તેમાંથી નિવૃત્ત થવાને, તેમને આત્મસાક્ષીએ નિંદવાને, ગુરુની સમક્ષ ગહેવાને તથા પિતાની જાતને તેમાંથી છોડાવવાને નિયમ લે છે. સ્થિર ચિત્તવાળા સામાયિક વ્રતધારી ગૃહસ્થનાં સંચિત કર્મો પણ ચંદ્રાવતંસકની પેઠે ક્ષીણ થઈ જાય છે. [૩/૮ર-૩] ૧. “જ્યાં સુધી પ્રાણી સામાયિક ગ્રહી સ્થિરચિત્ત રહે ત્યાં સુધી, તથા જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મને નાશ કરે છે. શ્રાવક સામાચિક કરે ત્યારે સાધુ જેવો થાય છે, માટે ઘણી વાર સામાયિક કરવું જોઈએ.” ૨. પિષધાદિ કરવા માટેનું અલગ મકાન, ૩. તેની કથા એવી છે કે, તે રાજ રાત્રે, “દી સળગતે રહેશે ત્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર બીજું શિક્ષાવ્રત “દેશાવકાશિક” કહેવાય છે. “દિગ્ગત” રૂપી પ્રથમ ગુણવતમાં દશ દિશાઓમાં પ્રવૃત્તિની જે મર્યાદા ૨. દેવ- બાંધી હોય, તેને રાત કે દિવસ પૂરતી વધુ ટૂંકાવવી, રિક તેનું નામ જ દેશાવકાશિક વ્રત. જે પ્રમાણે દિગ્ગતનું પરિમાણ ઘટાડવું, તે પ્રમાણે અણુવ્રત વગેરેમાંની છૂટનું પરિમાણ પણ ઘટાડી લેવું; કારણ કે, છેડે થે વખત બધી છૂટોને સંક્ષેપ પણ આવશ્યક છે. [૩/૮૪] ત્રીજે શિક્ષાત્રત પિષધવ્રત કહેવાય છે. આમ, ચૌદશ, પૂનમ અને અમાવસ્યાએ ઉપવાસ કરે, કુપ્રવૃત્તિને ૨. વાઘ ત્યાગ કરે, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને સ્નાનાદિ શરીરસંસ્કારને ત્યાગ કરવો – તેનું નામ પિષધવ્રત. આ વ્રત વિષે ટીકામાં વિશેષ વિવરણ આ પ્રમાણે છે: ધમને “પ” એટલે કે પુષ્ટિ આપે છે માટે આ વ્રત સુધી સામાયિક વ્રતમાં સ્થિર રહીશ, એવો નિયમ લઈને સામાયિક કરવા લાગ્યો. પરંતુ તે વાતની તેની દાસીને ખબર નહીં, તેથી રાજાને અંધારું ન થાય તેટલા માટે મોડી રાતે તેણે દીવામાં ફરી તેલ પૂર્યું. ત્યાર બાદ પણ રાજાને વ્રતમાં ચાલુ રહેશે જેઈ તેણે મોડી રાતે ફરી તેલ પૂર્યું તે પ્રમાણે વળી ત્રીજી વાર કર્યું. તેથી સવારમાં તો થાકથી જ તે રાજ મરણ પામે; પરંતુ નિયમ પ્રમાણે સામાચિક પૂરું કર્યું હોવાથી, કમને નાશ કરી, સ્વર્ગે ગયો. ૧. દિગ્ગતમાં જે પરિમાણ નક્કી કર્યું હોય, તેને “દેશ” એટલે કે સંક્ષિપ્ત વિભાગ– તેમાં જ “અવકાસ” એટલે અવસ્થાન કરવું, તે દેશાવકાશિક વ્રત. ૨. એટલે કે, દેશાવકાશિકમાં માત્ર દિવ્રતનું પરિમાણ જ ઘટાડીને બેસી ન રહેવું પણ બીજાં વ્રતોમાં પણ જે ટછાટ હોય, તે પણ તેટલા વખત સુધી ઘટાડવા ન ચૂકવું, એવો ભાવ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થયાગની તૈયારી – ૨ ૩૯ પાષધ કહેવાય છે. પાષધ અલ્પ અંશે કે સર્વાં શે એમ એ રીતે કરાય છે. તેમાં, જ્યારે અલ્પાંશે પાષધ કરે, ત્યારે સામાયિક પણ કરે કે નયે કરે; પરંતુ સર્વાંશે પાધ કરે, ત્યારે નિયમથી સામાયિક કરે; ન કરે તે પાષધનું ફળ તેને ન મળે. જિનમદિરમાં, સાધુ સમીપે, પાષધશાળામાં કે ધરમાં પોષધ સ્વીકારી, ધમ પુસ્તક વાંચે કે ધ`ચિંતન કરે, અને વિચારે કે, · આ બધા સાધુગુણ્ણાને હું મંદભાગી સર્વાશે કયારે ધારણ કરી શકીશ ?' ઇત્યાદિ. C જેએ ગૃહસ્થ હોવા છતાં પાળવું મુશ્કેલ એવું પોષધવ્રત ચુલનીપિતાનીર પેઠે પાળે છે, તેઓને ધન્ય છે. [૩/૮૫-૬] ચોથું શિક્ષાવ્રત ‘અતિથિસ વિભાગવત ' કહેવાય છે. અતિથિઓને એટલે કે તિથિ, પર્વ, ઉત્સવ વગેરે જેને નથી એવા ભિક્ષા માટે ભેાજનકાળે આવેલા સાધુઓને ’ ન્યાયથી પેદા કરેલ તથા નિર્દોષ એવા ચતુર્વિધ આહાર, પાત્ર, આચ્છાદન, અને રહેઠાણુ વગેરેનુ દાન કરવું, તે અતિથિસ વિભાગવત કહેવાય. ૪. અતિથિ संविभाग તેને અંગે ટીકામાં વિશેષ વિવરણુ નીચે પ્રમાણે છે : સાધુઓને ધર્મના પાલનમાં ઉપયાગી થઈ પડે તેવાં અન્નાદિનું જ દાન આપવું; સુવણુ વગેરેનુ ન આપવું. કારણું કે, તેનાથી દાન લેનારમાં ક્રોધ, લાભ, કામ વગેરે ઉત્પન્ન થાય . ૧. આના કરતાં પોષધ રાખ્યુંને ‘ ઉપાસથ ’ ( ઉપ+વસ્ ) · ઉપવાસ કરી, દેવની નજીક ખેસવુ’, એ રીતે વ્યુત્પન્ન કરવે! વધુ ઠીક લાગે છે. ૨. તે જ્યારે પાષધત લઈને બેઠા હતા, ત્યારે તેને ચળાવવા કાઈ દેવે આવીને કેવી રીતે તેના ત્રણે પુત્ર મારીને તેમનું માંસ તળી ખાધું; તથા છેવટે તે તેની માને મારવા તૈયાર થયા ત્યારે ચુલનીપિતા કુવા તેને વારવા માટે ઊભા થઇ ગયા, અને એ બધા ભ્રમ જ હતા એવી તેને પછીથી ખબર પડી ત્યારે પ્રાયશ્ચિત્ત કરીને ફરી તે વ્રત તેણે કેવી રીતે સ્વીકાર્યું, વગેરે થા માટે જીએ આ માળાનું ‘દા ઉપાસકે!' પુસ્તક, પ્રકરણ ૩. Page #89 -------------------------------------------------------------------------- ________________ રોગામ છે. મૂઢ બુદ્ધિથી લેકે સાધુઓને જમીન, ગાય, કન્યા વગેરેનું દાન કરે છે, તેથી પાપની જ વૃદ્ધિ થાય છે. વળી વ્યતિપાત, સંક્રાંતિ વગેરે તિથિઓએ જ દાન આપવામાં આવે છે, તે પણ મૂઢતા જ છે. મરેલાની તૃપ્તિ અર્થે જે દાન અપાય છે, તેમજ ગંગા, ગયા વગેરે સ્થાને જઈને જ અપાય છે, એ બધું અવિચારી અને ગતાનુગતિક છે. જેઓ મહાવ્રત ધારણ કરી, સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિઓ ત્યાગી, સુખદુઃખ, માનાપમાન, તથા લાભાલાભમાં સમાન બુદ્ધિ રાખી મેક્ષમાં જ એકતાન બન્યા છે, તેવા સાધુઓ જ દાનને માટે “ઉત્તમ” પાત્ર છે; બીજા પણ તેવી ઉત્કટ સ્થિતિને ન પામેલા, છતાં તેને માટે પ્રયત્નશીલ તેવા સાધુઓ “મધ્યમ પાત્ર છે; અને જેઓ માત્ર શ્રદ્ધાવાળા છે, પણ વ્રત-શીલ ધારણ કરી શકે તેમ નથી, તેવા સાધુઓ “કનિક પાત્ર છે. પરંતુ, બીજા બધા કુસાધુઓ જેઓ મૂઢ બુદ્ધિથી માત્ર કઠોર તપ જ આચરે છે, તેઓ “કુપાત્ર” છે; અને જેઓ હિંસા, અસત્ય વગેરે આચરે છે, પરિગ્રહ અને આરંભમાં તત્પર છે, કુશાસ્ત્રો ભણીને જ પિતાને પંડિત માનનારા છે, છતાં તત્ત્વતઃ નાસ્તિક જેવા જ છે, તેઓ અપાત્ર છે. માટે, કપાત્ર અને અપાત્રને તજીને પાત્રને જ દાન દેવું. કપાત્રને કરેલું દાન સાપને દૂધ પિવરાવવા જેવું છે. તેવા દાનથી દાન કરનાર અને લેનારને પાપવૃદ્ધિ થાય છે. ઉત્તમ મુનિને દાન કરવાથી વાછરડાં ચારનાર સંગમક ચમત્કારી સંપત્તિ પામ્યું હતું. [૩/૮૭-૮] ૧. સંગમકની કથા માટે જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૯. Page #90 -------------------------------------------------------------------------- ________________ અતિચારો જે જાતનાં ખૂલનેથી સ્વીકારેલે ગુણ મલિન થાય અને ધીરે - ધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં અને તિવા “અતિચાર' કહેવાય છે. કોઈ વ્રત રવીકારીને તે વ્રતને લગતા અતિચારે તજવામાં ન આવે, તે તેનાથી તે વ્રતનું પાલન બરાબર થતું નથી; માટે ગૃહસ્થના દરેક વ્રતના જે પાંચ પાંચ અતિચારે છે, તે દરેક ગૃહસ્થ તજવા જોઈએ. [૩/૮૯] અહિંસાવ્રતના અતિચારે આ પ્રમાણે છેઃ કઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતું કેધપૂર્વક અટકાવવું અને . લાવ્રતના બાંધવું તે “બંધ' નામને અતિચાર કહેવાય તિવારો કે પ્રાણીના કંધપૂર્વક કાન, નાક, ચામડી આદિ. - અવયવો છેદવા તે “છવિચ્છેદ કહેવાય; કેઈ પ્રાણી ઉપર ગજા કરતાં વધારે ભાર લાદવો તે “ અધિકભારાધિરપણુ” કહેવાય; ધપૂર્વક કોઈ પ્રાણીને પરણું, ચાબખા આદિ વડે ફટકા મારવા તે “પ્રહાર” નામનો અતિચાર કહેવાય; તથા ક્રોધપૂર્વક કઈ પ્રાણીના ખાનપાનમાં અટકાયત કરવી તે “અનાદિરોધ” નામને અતિચાર કહેવાય. (આ પાંચે દે ગૃહસ્થ વ્રતધારીએ ન સેવવા, પરંતુ ગૃહસ્થધમને અંગે કાંઈ પ્રયોજનસર સેવવા જ પડે, તે. કમલ વૃત્તિથી કામ લેવું. ૧) [૩/૯૦] ૧. એવો સંભવ છે કે, આ બધા અતિચારોમાં કોઈને પ્રાણનાશ ન થત હોય; તેથી કઈ માને કે, “મેં તો હિંસા કે પ્રાણનાશ ન કરવાનું વ્રત જ લીધું છે માટે આ બધું કરું તો મારું વ્રત નહિ ભાગે.” એ જાતના વિવેકશન્ય માણસને પૂલ હિંસાના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવવો પડે છે, એ સમજાવવા માટે વ્રતોના અતિચારે બતાવવામાં આવ્યા છે. તે બધા માત્ર નમૂનારૂપ છે એમ જ સમજવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર સત્યવ્રતના અતિચારો આ પ્રમાણે છે: “મિથ્યા ઉપદેશ, એટલે કે પારકાને પીડા થાય તેવું બેલિવું, અથવા સત્યવ્રતના સાચું ખોટું સમજાવી કેઈને આડે રસ્તે દર તે; તિવારો “સહસા અભ્યાખ્યાન, એટલે કે વિચાર કે તપાસ કર્યા વિના કેઈન ઉપર દોષ આપો , જેમકે “તું ચાર છે, વ્યભિચારી છે ઈ; ગુહ્યભાષણ” એટલે કે અંદર અંદર પ્રીતિ તૂટે માટે એકબીજાની ચાડી ખાવી, અથવા કોઈની ખાનગી વાત (અનુમાનથી જાણી) પ્રગટ કરવી તે; “વિશ્વસ્તમંત્રભેદ', એટલે કે પિતાના ઉપર વિશ્વાસ રાખતાં સ્ત્રી, મિત્ર વગેરેની વાત ખુલ્લી કરી દેવી તે, અને “ફૂટલેખ” એટલે મહેર, હરતાક્ષર આદિ વડે ખોટા દસ્તાવેજો કરવા, બેટા સિક્કા ચલાવવા, વગેરે. [૩/૯૧] , અસ્તેયવ્રતના અતિચાર આ પ્રમાણે છે: “સ્તનાનુરા, એટલે કેઈને ચોરી કરવા પ્રેરણા આપવી, અથવા અસ્તેયતના ચેરીને ઉપયોગી સાધને આપવાં યા વેચવાં તે; તવારો “તદાનીત–આદાન, એટલે કે એરે આણેલી વસ્તુ લેવી કે ખરીદવી તે; “દ્વિરાજય-લંઘન, એટલે કે બે વિરોધી કે ભિન્ન રાજ્યએ દાણ જકાત વગેરેની કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન, પ્રતિરૂપક્રિયા, એટલે કે અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે; અને “માનાન્યત્વ, એટલે કે ઓછ–વધતાં માપ, કાટલાં , વગેરે રાખવાં તે. [૩/૯૨] . ૧. ટીકામાં જણાવ્યું છે કે, આની જગાએ કેટલાક “રહસ્ય-આખ્યાન” એ અતિચાર સ્વીકારે છે. “રાગથી પ્રેરાઈ વિનોદ ખાતર કોઈ પતિ-પત્નીને. કે બીજાં સ્નેહીઓને એકમેકનું ઊંધુંચતું ભેરવવું,” એ તેને અથ છે. ૨. આમાં ને ઉપર આવેલા ગુૌભાષણ”માં તફાવત એ છે કે, આમાં તો કોઈએ પોતાને કહેલી વાત ખુલ્લી કરવાની છે. જ્યારે, ગુહ્યભાષણમાં તે કોઈની ખાનગી વાત, પિતાને તેણે કહી ન હોય છતાં તેની બાહ્ય આકૃતિ વગેરે ઉપરથી જાણી લઈ બીજાને કહી દેવાની હોય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪. અતિચારે બ્રહ્મચર્યવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “ઈવરાત્તાગમન એટલે કે થોડા વખત માટે ભાડે રાખેલી વેશ્યા સાથે મર્યવ્રતના ગમન, “અનાત્તાગમન', એટલે કે વેશ્યા, પરદેશ તિવારે ગયેલા ધણીવાળી સ્ત્રી, કે અનાથે સ્ત્રી, જે અત્યારે પુરુષના કબજામાં નથી, તેને ઉપભેગ;૨, અન્યવિવાહન”, એટલે કે પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઈચ્છાથી કે નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી આપવા; મદનાત્યાગ્રહ, એટલે કે વારંવાર ઉદ્દીપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી તે તથા “અનંગક્રીડા, એટલે કે અસ્વાભાવિક રીતે સૃષ્ટિવિરુદ્ધ કામસેવન, અથવા અન્ય સ્ત્રીઓ સાથે મૈથુન સિવાયની બીજી બધી શૃંગારચેષ્ટાઓ કરવી તે. [૩/૩ અપરિગ્રહવ્રતના અતિચારે આ પ્રમાણે છે : “ધન-ધાન્ય-સંખ્યા - તિક્રમ, એટલે કે ધનધાન્ય વગેરેની જે મર્યાદા પરિવ્રતના સ્વીકારી હોય તેનું ઉલ્લંધન કરવું તે; “કુ-સંખ્યાતિવા તિક્રમ,” એટલે કે કસું લેતું વગેરેનાં વાસણો, પાટલા, કે ગાડાં વગેરે વસ્તુઓની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંધન; “ગવાદિ-સંખ્યાતિક્રમ, એટલે કે ગાય, બળદ, ૧. કોઈ પોતાને એમ કહીને છેતરે કે, વેશ્યાને ભાડે રાખી હેવાથી તે પત્નીરૂપ જ થઈ; એટલે તેની સાથે કરેલું ગમન પરસ્ત્રીગમન' ન કહેવાય! કેટલાક આ અતિચારને એ અર્થ કરે છે કે, “બીજાએ અમુક વખત માટે અમુક વેશ્યાને સ્ત્રી તરીકે ભાડે રાખી હેય, તે સમય દરમ્યાન, તેને સાધારણ સ્ત્રી ગણી તેની સાથે ગમન કરવું તે.” ર. એમ માનીને કે, એ કઈ “પર” ની સ્ત્રી નથી એટલે તેની સાથે કરેલું ગમન “પરસ્ત્રીગમન' ન કહેવાય. ટીકામાં જણાવ્યું છે કે, આ બે અતિચારે “સ્વદારસૉષ વ્રત લેનારને માટે છે; પરદારવજન' વ્રત લેનારને માટે નથી. પછીના અતિચારે બંને માટે છે. - ૩. કારણ કે, વિવાહ કરાવવા એ બીજાઓને અબ્રહ્મચર્યમાં પ્રેરણા આપ્યા જેવું થાય.– ટીકા. પોતાની સંતતિને અપવાદ રાખવાનું કારણ એ છે Page #93 -------------------------------------------------------------------------- ________________ ઘોડા વગેરે તેમજ હંસ, મેર, પિપટ વગેરે તથા દાસીદાસ વગેરેની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંઘન; “ક્ષેત્રવાસ્તુ સંખ્યાતિક્રમ, એટલે કે ખેડવા લાયક જમીન તેમજ રહેવા લાયક ઘર વગેરેની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંઘન તથા “હિરણ્ય-હેમ-સંખ્યાતિક્રમ” એટલે કે રૂપું અને તેનું એ બંનેની જે સંખ્યા નકકી કરી હોય તેનું ઉલ્લંધન. જોકે નક્કી કરેલી સંખ્યાને અતિક્રમ કરવો એ તે ચેખે વ્રતભંગ જ થશે, તેને અતિચાર ન જ કહી શકાય. પરંતુ નીચેની રીતેએ થયેલે અતિક્રમ સીધે વ્રતભંગ ગણાતું નથી; તેથી તેને અતિચાર કહેવામાં આવે છે. જેમકે, વ્રત લઈ સંખ્યા કે પ્રમાણુ નક્કી કર્યા પછી કેઈ પિતાનાં માગતાં કે અન્ય ધનધાન્યાદિ લઈને આવે છે. તેની સાથે નકકી કરે (બંધન) કે, “માર વ્રતની અવધિ પૂરી થયા પછી, કે ઘરમાંની તેટલી વસ્તુઓ વેચાયા પછી તારી પાસેથી તે વસ્તુઓ લઈશ; હમણાં તે તું તારી પાસે મારા તરફથી રાખી મૂક તે તે અતિચાર થયો કહેવાય. તેવી જ રીતે વાસણ વગેરેની જે સંખ્યા નક્કી કરી હોય, તે સંખ્યાને અતિક્રમ ન થાય તે માટે નાનાં બે-ત્રણ તેડાવી એક કરે (ભાવ), તે તે પણ અતિચાર કહેવાય. તેવી જ રીતે ગાય ભેંસ વગેરેની સંખ્યા નક્કી કરી હોય, તેમાં વર્ષ દરમ્યાન નવા ગર્ભ ધારણ થાય તેમને ગણતરીમાં ન લે તે તે પણ અતિચાર કહેવાય; તેમજ ઘર ખેતર વગેરેની જે સંખ્યા નકકી કરી હોય, તેનાથી તે વધી ન જાય તે માટે ખેતરની પાસેનું જ બીજું ખેતર લઈને જૂના ખેતરમાં મિલાવી દે (જન), તે તે પણ કે, પોતાની કન્યાને ન પરણાવે છે તે સ્વચારિણી થાય તેના કરતાં તે વિવાહનિયંત્રિત બને તેમાં ઓછું પાપ છે. કેટલાક આને એ અર્થ કરે છે કે, “વિશિષ્ટ સંતોષ ન થતો હોવાથી બીજી સ્ત્રી પરણવી તે. " ૧. તેના ત્રણ પ્રકાર: સેતુક્ષેત્ર એટલે વરસાદ વિના પણ કૂવાનહેર વગેરેના પાણીથી સિંચાતી; કેતક્ષેત્ર' એટલે વરસાદી જમીન અને ઉભય” એટલે બંને પ્રકારની.–દીકા. Page #94 -------------------------------------------------------------------------- ________________ - ૪. અતિચારે અતિચાર કહેવાય તેવી જ રીતે રાજા તરફથી ઈનામ વગેરે કંઈ મળે, તેને વ્રતની અવધિ પૂરી થાય ત્યારે પાછું લેવાના અભિપ્રાયથી બીજાને આપી દે (“દાન”), તે તે પણ અતિચાર કહેવાય. જેણે સાચું વ્રત લીધું હોય, તેણે આ પાંચમાંથી એક પણ પ્રકારે પિતાની નિયત સંખ્યાનું ઉલ્લંઘન ન કરવું. [૩/૯૪-૫] દિગ્વિરતિવ્રતના અતિચાર આ પ્રમાણે છે: “સ્મૃતિ અંતર્ધાન', એટલે કે કઈ દિશામાં જેટલા જન વગેરેનું પ્રમાણ પિતે વિરતિવ્રતના સ્વીકાર્યું હોય, તેને વ્યાકુલતા, પ્રમાદ, મતિમંદતા તિવારો વગેરે કારણે ભૂલી જવું તે; “ઉર્વવ્યતિક્રમ', - “અધેવ્યતિક્રમ” અને “તિય વ્યતિક્રમ” એટલે કે ઊંચે જવાનું, નીચે જવાનું કે તીરછા જવાનું જે પ્રમાણ નક્કી કર્યું હોય, તે બેકાળજીથી વટાવી જવું તે; તથા “ક્ષેત્રવૃદ્ધિ', એટલે કે જુદી જુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ નક્કી કર્યા બાદ, ઓછા પ્રમાણુવાળી દિશામાં જવાને ખાસ પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના રવીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી ઇષ્ટ દિશાના પ્રમાણમાં વધારે કરે તે. [૩/૯૬ ]. ભોગપભેગમાનવતને અતિચાર આ પ્રમાણે છે: “સચિત્ત આહાર, એટલે કે કંદમૂલ, ફલ વગેરે સચિત્ત પદાર્થને મોજેમોજ ના આહાર; “સચિત્ત-સંબદ્ધ આહાર, એટલે કે ઠળિયા તિવારો ગેટલી આદિ સચેતન પદાર્થોથી યુક્ત એવાં બેર કેરી વગેરે પાકાં ફળોને આહાર; “સચિત્ત-સંમિશ્રઆહાર , એટલે તલ ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભજન, અથવા કીડી કંથો વગેરેથી મિશ્રિત વસ્તુનું ભેજન; અભિષવ આહાર', એટલે કે કોઈ પણ જાતનું એક માદક દ્રવ્ય ૧. એ બધું અસાવધાની કે ગફલતથી થઈ ગયું હોય તે જ અતિચાર કહેવાય; નહિ તો તે ખુલ્લો વ્રતભંગ જ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચાગાય . સેવવું . અગર વિવિધ દ્રવ્યોના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનુ સેવન; તથા દુષ્પશ્રહાર'૧, એટલે કે અધકચરું રાંધેલું કે ખરાબર ન રાંધેલું ખાવું તે. [૩/૯૭] આ બધા અતિચારે। ભાજનને જ લગતા છે; પરંતુ ભેગપભેગનાં સાધન મેળવવા માટે કરાતાં પ્રવૃત્તિ કે કમ પણુ ભોગપભાગ શબ્દથી જ વિવક્ષિત થાય છે. માટે, તે કમને આશરીને સ્વીકારેલા એટલે કે કઠોર — પ્રાણીબાધક કમ` તજવારૂપી ભાગાપભાગવ્રતના પંદર અતિચારે। જુદા ગણુાવાય છે. તેઓ ‘ કર્માદાન પાપકમનાં આદાન ' એટલે કે કારણ . કહેવાય છે; કારણ કે તે છે. તે પ`દર આ પ્રમાણે છે: C ૧. અંગારવિકા ’ : એટલે કે લાકડાં આળી કાલસા પાડવા તથા વેચવા; ભટ્ટી કરી વસ્તુઓ શેકવી અને વેચવી; પંવર ધર્માવાનો નિમાડે કરી ઘડા વગેરે વાસણા પકવવા–વેચવાં; લુહારની કાઢ કરવી અને લેાઢું તપાવી–ટીપી-વેચવું; સાનુ રૂપું વગેરે ગાળી ધાટ કરવા તથા વેચવા; કાંસુ, પિત્તળ વગેરે ધાતુ તપાવી—ટીપી-ઘાટ કરીને વેચવી તથા ઈંટવાડા સળગાવવા અને વેચવા. ૨. વનવિકા : છેઠેલાં કે ન છેઠેલાં વનનાં પાંદડાં, ફૂલ, ફળ વગેરે વેચવાં તથા કણ ભેગા કરી ભરડવા-દળવા વગેરે. ૩. શકટવિકા : ગાડાં વગેરે વાહને બનાવવાં બનાવરાવવાં, તેમને ભાડે ફેરવવાં; તથા વેચવાં. ૪. ભાટકજીવિકા : ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેાડા વગેરેને ભાડે ફેરવવા. ૧. વળી, કેટલાક · અપકવાહાર ’ને અતિચાર તરીકે જણાવે છે, પણ તેના સમાવેશ ચિત્ત આહારમાં થઈ જ ાય છે. કેટલાક ‘ તુચ્છઔષધિભક્ષણ એટલે કે ‘મગ વગેરેની ફળીનું ભક્ષણ' તેને પણ અતિચાર ગણે છે. પણ તેનાય સમાવેશ ચિત્ત આહારમાં થઈ જાય છે. ~~ ટીકા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪. અતિચારે - પ. ફેટજીવિકા : તળાવ કૂવા વગેરે ખોદવાં, પથ્થર ફેડવા, વગેરે પૃથ્વીધાતક કર્મો વડે જીવિકા ચલાવવી. . ૬. દંતવાણિજય : હાથી વગેરેના દાંત, ચમરી વગેરેના કેશ, ઘુવડ વગેરેના નખ, શંખ વગેરેનાં અસ્થિ, વાઘ વગેરેનાં ચામડાં તથા હંસ વગેરેનાં રેમ ઈત્યાદિ જંગમ પ્રાણીઓના અંગે તેમને ઉત્પત્તિસ્થાને જઈ ભેગાં કરી-કરાવી વેપાર કરવો તે. છે. લાક્ષાવાણિજ્ય : લાખ મનઃશિલ, ગળી, ધાવડી, ટંકણખાર વગેરેને વેપાર કરવો તે. ૮. રસવાણિજયઃ માખણ, ચરબી, મધ, સુરા વગેરેને વેપાર કરે તે. ૯. કેશવાણિજ્ય: બેપગ, ચેપગાં વગેરે પ્રાણીઓને વેપાર કરે તે.૩ ૧૦. વિષવાણિયઃ વિષ, હથિયાર, હળ, રંટ વગેરે યંત્ર, કેશ કેદાળી વગેરે લોઢાની ચીજો, તથા હડતાળ વગેરે જીવનાશક વસ્તુઓને વેપાર કરે તે. ૧૧. યંત્રપડાકર્મ : તલ, શેરડી, સરસવ, દિવેલી વગેરે પીલવાનાં ઘાણી કેલું વગેરે તથા પાણું કાઢવાના રેટ વગેરે ચલાવવાં તે. ૧૨. નિલંછનકર્મ: બળદ વગેરેનાં નાક વીંધવાં, ગાય ઘોડે વગેરે પ્રાણીઓને આંકવાં, આખલા વગેરેને ખસી કરવા, ઊંટ વગેરેની પીઠ ગાળવી, ગાય વગેરેને કાનની ચામડી કાપવી, વગેરે કર્મોથી આજીવિકા ચલાવવી તે. * ૧. ટીકામાં જણાવ્યું છે કે, ઉત્પત્તિસ્થાન સિવાયને બીજે સ્થળે તે બધાં ખરીદે કે વેચે તેમાં દોષ નથી. કારણ કે, ઉત્પત્તિસ્થાનમાં તો તે મેળવવા માટે પિસા આપી છે તે પ્રાણીઓ મરાવવાં પડે છે. - ૨. તેની છાલ, ફલ વગેરેમાંથી દારૂ ગળાય છે. ૩. સજીવ પ્રાણીઓને વેપાર તે કેશવાણિજ્ય પ્રાણીઓનાં અજીવ અને વેપાર તે દંતવાણિજ્ય, એ ભેદ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ ૧૩. અસતીપોષણુ : સારિકા, પોપટ, બિલાડાં, કૂતરાં, કૂકડાં, મેાર વગેરે પાળવાં વેચવાં, તથા દાસી વગેરેને વ્યભિચારની આવક માટે પાષવાં તે. સ ૧૪. દવદાન : ખાલી વ્યસન ખાતર કે, પુણ્યબુદ્ધિથી દવ સળગાવવા તે. ૧૫. સરઃશાય : ધાન્ય વાવવા માટે સરોવર, નદી, ધરા તળાવ વગેરેમાંથી પાણી કાઢી નાંખવું તે. [ ૩/૯૮–૧૧૩] અનથ દડવિરતિવ્રતના અતિચારે। આ પ્રમાણે છે : સુ યુક્તાધિકરણુત્વ,' એટલે કે ખાંડણિયા-સાંબેલું, ગાડુ ધાંસરું, ધનુષ–માણુ એ પ્રમાણે હિંસાનાં સયુક્ત સાધના રાખવાં તે;૨ ઉપભાગાતિરિક્તતા, એટલે કે પાતા માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ ચંદન આદિ રાખવાં તે; · મૌખયં,' એટલે કે નિલજ્જપણે સબંધ વિના બહુ બકયા કરવું તે; કૌત્કચ્ય,' એટલે કે ભાંડ જેવી ચેષ્ટાએ કરવી અથવા ખીજા હસે અને આપણી ઠેકડી થાય તેવી ચેષ્ટાઓ કરવી તે ( કોકુચ્છ ); તથા ‘કંદ,' એટલે કે મહેદ્રેક થાય તેવા કામપ્રધાન વાક્ઝયેાગ [ ૩/૧૧૪ ] . * સામાયિકત્રતના અતિચારે। આ પ્રમાણે છે : કાયદુપ્રણિધાન,’ એટલે કે હાથ, પગ વગેરે અગાનુ નકામું અને सामायिक ० ० ना ખોટી રીતે સંચાલન; વચનદુપ્રણિધાન,' એટલે કે अतिचारो શબ્દ-સંસ્કાર વિનાની, અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા મેલવી; મનેાદુપ્રણિધાન,' એટલે કે ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનેવ્યાપાર કરવા; अनर्थदंड०ना अतिचारो ૧. મરણ પછવાડે પુણ્યબુદ્ધિથી દીપમાળાઓ કરાવે; કે ગાયાને ચારવા શ્વાસ થાય તે માટે ચરા વગેરેમાં ઝાંખરાં વગેરે સળગાવી મૂકે. ૨. કારણ કે, બીજા માગવા આવે તેા ના ન પાડી શકાય; અને આપ્યાથી હિસા થાય. —આ વિચારની અસામાજિક્તા ઇ॰ અંગેની ચર્ચા માટે જીએ પુસ્તકને છેડે પૂર્તિ નં ૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪. અતિયારે અનાદર', એટલે કે સામાયિકમાં ઉત્સાહ ન રાખવોઅર્થાત વખત થવા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી; તથા “મૃત્યનુપસ્થાપન, એટલે કે એકાગ્રતાનો અભાવ, અર્થાત્ ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને બંશ. [૩/૧૧૫] દેશાવકાશિકવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “પ્રેધ્યપ્રયોગ, એટલે કે પોતે જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય શીવારિન તેની બહાર કામ પડે ત્યારે પિતે ન જતાં નોકર, અતિજારો આદિને જ હુકમ કરી ત્યાં બેઠાં કામ કરાવી લેવું. તે; “આનયન, એટલે કે સ્વીકારેલી મર્યાદા બહારની વસ્તુની જરૂર પડે ત્યારે જાતે ન જતાં બીજા પાસે તે વસ્તુ મંગાવવી તે; “પુદ્ગલક્ષેપણ, એટલે કે સ્વીકારેલી મર્યાદાની બહાર ન જવાય તેમ હોવાથી કાંકરી, ઢેકું વગેરે ફેંકી કેઈને પિતાની નજીક આવવા સૂચના આપવી તે; “શબ્દાનુપાત, એટલે કે સ્વીકારેલી મર્યાદાની બહારનાને બોલાવવા માટે ખાંસી, ઠસકું આદિ શબ્દ દ્વારા તેને પાસે આવવા સાવધાન કરો તે; તથા “રૂપાનુપાત,” એટલે કે કાંઈ શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને નજીક આવવા સૂચના કરવી તે. [૩/૧૧૬ ]. ૧. જેમકે, સામાજિક ક્યારે કરવાનું છે, મેં કર્યું કે નથી કર્યું', વગેરેની સ્મૃતિને ભ્રંશ. અહીં કેઈએ એવી શંકા કરી છે કે, સામાયિકવ્રતને અર્થ જ એ છે કે, મન-વાણી-કાયાથી સંદેષ પ્રવૃત્તિ ન કરવી કે ન કરાવવી. પરંતુ ઉપરના અતિચારોમાં તે વ્રતને સીધો ભંગ જ દેખાય છે, તેમાં અતિચારપણું ક્યાં છે? તેને જવાબ એ છે કે, એ પ્રકારમાંથી કોઈ એકાદને ભંગ થાય, તો પણ બીજાનું પાલન હેય જ એટલે સામાયિકને અત્યંત અભાવ નથી થત.- ટીકા. –૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર પિષધવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “અનવેક્ષિત-અપ્રમાજિત ઉત્સર્ગ એટલે કે જીવજંતુ છે કે નહીં એ આંખે पोषधव्रतना જોયા વિના તેમ જ કઈ કમળ સાધન વડે સાફ अतिचारो કર્યા વિના ક્યાંય મળ, મૂત્ર આદિ ત્યાગવાં તે; અનવેક્ષિતઅપ્રમાજિત-આદાન,” એટલે એ જ પ્રમાણે જોયા-સાફ કર્યા વિના લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી-મૂકવી તે; “અનવેક્ષિત-અપ્રમાર્જિત-સંસ્તાર, એટલે એ જ પ્રમાણે જોયા-સાફ કર્યા વિના બિછાનું પાથરવું કે આસન નાખવું તે; “અનાદર,' એટલે કે પિષધમાં ઉત્સાહ વિના પ્રવૃત્તિ કરવી; તથા “ઋત્યનુપસ્થાપન એટલે કે પિષધ કેમ કરવું કે કર્યું છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું તે. [ /૧૧૭] અતિથિસંવિભાગવતને અતિચારે આ પ્રમાણે છે: “સચિત્તક્ષેપણુ,” એટલે કે ખાન-પાનની દેવા યોગ્ય વસ્તુને સાધુને અતિથિવિમાના ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કઈ સચેતન અતિવારો વસ્તુમાં મૂકી દેવી તે; “સચિત્તપિધાન, એટલે કે ઉપર પ્રમાણે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી તે; “કાલંધન,” એટલે કે સાધુને કાંઈ આપવું ન પડે તે આશયથી ભિક્ષાના વખતનું ઉલ્લંઘન કરવું તે; “મત્સર,” એટલે કે દાન કરવા છતાં આદરપૂર્વક ન કરવું, અથવા બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું તે; તથા અન્યાપદેશ એટલે કે કોઈ વસ્તુ ન આપવી હોય તે માટે તે પારકાની છે એમ કહેવું તે. [૩/૧૧૮] Page #100 -------------------------------------------------------------------------- ________________ દિનચર્યા ઉપર પ્રમાણે અતિચાર વિનાનાં બાર વતેમાં સ્થિત થનાર; જિનમૂતિ, જિનમંદિર, જિનશાસ્ત્ર, જૈન સાધુ, મસ્ત્રાવ જૈન સાધવી, જૈન શ્રાવક અને જૈન શ્રાવિકારૂપી સપ્તક્ષેત્રમાં ભક્તિપૂર્વક પિતાનું ધન વાવનાર, તેમજ અતિ દીન જાને પ્રેમપૂર્વક દાન કરનાર ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. [૩/૧૧૯]. ટીકામાં આ બાબતનું વિશેષ વિવરણ આ પ્રમાણે છે: જિનભૂતિ કે મંદિર ઘડાવવામાં તથા તેનું અર્ચન – પૂજન કરવામાં ઘણું જીવોની હિંસા થાય, માટે તેમ ન કરવું, એવી દલીલ ન કરવી; કારણ કે, કુટુંબના પરિપાલન નિમિત્તે પરિગ્રહ – પ્રવૃત્તિમાં આસકત રહી જે ગૃહસ્થ ધને પાર્જન કરતો જ આવ્યા છે, તેને આ રીતે તે ધનને કંઈક અંશે વ્યય કરવાથી ફાયદો જ થશે. એ વાત સાચી છે કે, ધમને કામમાં વાપરવા માટે જ ધન કમાવાની પ્રવૃત્તિ ન કરવી; કારણ કે, કાદવમાં ખરડાઈને પછી પગ ધોવા, તેના કરતાં તેને દૂરથી ત્યાગ એ જ શ્રેયસ્કર છે. ' વળી, “સ્ત્રીને જન્મ તે મિથ્યાવયુક્ત મહાપાપથી પ્રાપ્ત થાય છે, તેમજ તેઓ નિ:સત્વ હોય છે અને દુરશીલ હોય છે વગેરે કારણે તેમને મેક્ષમાં અધિકાર નથી; તે પછી તેમને દાન આપ્યાથી શું ફળ ?” એવી શંકા પણ ન કરવી. કારણ કે સ્ત્રીઓ નિસત્ત્વ અને દુઃશીલ જ હોય છે એ વાત અસિદ્ધ છે. એવી અનેક સ્ત્રીઓ થઈ ગયેલી છે, જે સત્ત્વ અને શીલમાં ૫૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ પર યોગશાસ્ર પુરુષથી જરાય ઊતરતી નહેાતી. કાઈ જન્મ ગમે તેવાં ખરાખ કને પરિણામે થયા હોય, પણ તેથી કાંઈ મેક્ષપ્રાપ્તિમાં વાંધ આવવાની જરૂર નથી. વળી, દોષો માત્ર સ્ત્રીઓમાં જ હેાય છે, અને પુરુષમાં નથી જ હોતા એમ પણ નથી. પુરુષોમાં પણુ ઘણુાય ક્રૂર, દોષબહુલ, નાસ્તિક, કૃતા, સ્વામીદ્રોહી અને દેવગુરુને પશુ રંગનારા હોય છે. પરંતુ તેથી કાંઈ આપણે કાઈ સાચે જ મહાપુરુષ હોય તે તેની અવજ્ઞા નથી કરતા; તેમજ સ્ત્રીઓની બાબતમાં પણુ છે. તેમનામાં પણ જેમ કેટલીક દોષમહુલ હોય છે, તેમ કેટલીક ગુણુઅહુલ પણ હોય છે. તીર્થંકર વગેરેની માતા સ્ત્રી હાવા છતાં ગુણુબહુલતાને કારણે સુરે દ્રો, અને મુનિએ વડે પણ પૂજાય છે. લોકેા પણ કહે છે કે સ્ત્રીનુ મહત્ત્વ ખરેખર નિરતિશય છે; કારણ કે, તે એવા ગર્ભ ધારણ કરે છે કે, જેમાંથી જગતને! પણ ગુરુ પેદા થાય છે.’ : જે ખાપડા પોતાની માલકીનું, પેાતાના શરીરથી બહારનું, અને અનિત્ય, એવું ધન પણુ સુપાત્રને દાન કરી શકતા નથી ( કે જેથી પાછું અનેકગણું ફળ મળવાનું છે), તેવા નિઃસત્ત્વ માથુસ સસ’ગત્યાગરૂપી ખીજું દુશ્ર્વર ચારિત્ર કેમ કરીને આચરી શકવાના હતા ? [ ૩/૧૨૦ ] શ્રાવર્ક સવારમાં બ્રાહ્મ મુદ્દમાં ઊઠ્યું અને શય્યામાં જ · અહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ’ એ પ`ચ પરમેષ્ઠીઓનીર સ્તુતિ કરવી; તથા મારે ધ કયા છે, મારું કુલ કયું છે, અને મારાં તે કયાં છે — એ યાદ કરી જવું. ત્યાર બાદ શૌચાદિ પરવારી પવિત્ર થઈ, પોતાના ધરમાં જ અહંત ભગવાનની પુષ્પ, નૈવેદ્ય श्रावकनी दिनचर्या प्रातःकाळ ૧. રાતનાં પદર મુફ્ત ગણાય છે; તેમાંનું ૧૪મું મુહૂર્ત બ્રાહ્ય કહેવાય છે. મનુસ્મૃતિ વગેરે ગ્રંથામાં દિનચર્યા અંગેના વિચારો માટે જીએ છેવટે પૂતિ ૫. ૨. પરમે તિષ્ઠન્તિ કૃતિ ! --~ મેાક્ષમાગ કે મેાક્ષગતિવાળા. Page #102 -------------------------------------------------------------------------- ________________ . ૫. દિનચર્યા ૫૩ તથા સ્તોત્રથી પૂજા કરી, તથા. યથાશકિત આહારાદિત્યાગને નિયમ લઈ દેવમંદિરમાં જવું. દેવમંદિરમાં વિધિસર પ્રવેશ કરી, ત્યાં જિનભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી; પછી પુષ્પાદિ વડે તેમની અભ્યર્થના કરી તેમની ઉત્તમ સ્તવનથી સ્તુતિ કરવી. [ ૩/૧ર૧-૩] ત્યાર બાદ દેવવંદન અર્થે આવેલા કે ધર્મકથાદિ માટે ત્યાં જ ' રહેલા ઓને વિધિપૂર્વક વંદનાદિ કરી, તેમની प्रत्याख्यान સમીપ જઈ પોતે લીધેલે આહારાદિત્યાગનો નિયમ તેમને નિર્મલ અંતઃકરણથી કહી સંભળાવે. તેમના વંદનાદિનો વિધિ આ પ્રમાણે છે: તેમને દેખતાં જ ઊભા થઈ જવું; તેઓ આવે ત્યારે સામા જવું; માથે હાથ જોડવા; તેઓને જાતે આસન લાવી આપવું; તેઓ બેઠા પછી બેસવું, ભક્તિપૂર્વક તેમનું વંદન કરવું, તેમની સેવાસુશ્રુષા કરવી; તેમજ તે જાય એટલે તેમની પાછળ પાછળ થડે સુધી જવું. [ ૩/૧૨૪-૬ ] ત્યાર બાદ દેવમંદિરમાંથી પાછા આવી તિપિતાના ધંધાને સ્થાને જઈ બુદ્ધિમાન પુરુષ ધર્મથી અવિરુદ્ધ રીતે ચિત અર્થચિંતન કરે." [૩/૧ર૭] ૧. મૂળમાં “પ્રત્યાખ્યાન કરી” એવું છે. ૨. વિધિ આ પ્રમાણે પુષ્પતાંબુલ વગેરે સચિત્ત દ્રવ્યો તેમજ પાદુકા વગેરે અચિત્ત દ્રવ્યોને ત્યાગ કરી, બેસને જમણા હાથ નીચેથી લઈને ડાબા હાથ ઉપર પહેલે છેડે રાખ્યો હોય તેના પર નાખવે, પછી મૂર્તિનું દર્શન થતાં માથે અંજલિ જોડવી, અને મનને એકતાન કરવું. ૩. એ બધા વિધિ માટે જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ. ૪. આજીવિકાના માર્ગો વગેરે અંગે મનુસ્મૃતિ વગેરેના વિચારે જાણવા માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૬. Page #103 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર मध्याह्नकाळ ત્યાર બાદ મધ્યાહ્નકાળની પૂજા કરી, ભાજન કરવું, તથા પછીથી વિદ્યાના સાથે શાસ્ત્રનાં રહસ્યો વિચારવાં. [ ૩/૧૨૮ ] सायंकाळे પછી પાબ્લા પહાર થતાં, જે એ વાર ભેાજન કરતા હોય તે ભાજન કરી લે; અને સંધ્યાકાળ થતાં ત્રીજી વાર દેવપૂજા કરી, સાધુ સમીપ જઈ, સામાયિક, છે આવશ્ય ચતુવિ શતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયાત્સગ અને પ્રત્યાખ્યાન એ જ્યે આવશ્યક ક્રિયા કરે. (૧) તેમાં સામાયિકર એટલે, દુર્ધ્યાન તથ, ધર્માંધ્યાન કરી, શત્રુ-મિત્ર, તૃણુ-કાંચન વગેરેમાં સમતા ધારણ કરવી. (ર) વિશિતરતવ એટલે ચેવીસ તીર્થંકરાની નામ દઈને સ્તુતિ. (૩) વંદન એટલે વંદનયેાગ્ય ધર્માચાર્યાંનુ વિધિસર નમન. તેમને વંદન કરી, તેમની અનુમતિથી તેમની આગળ, પોતે દિવસ દરમ્યાન કરેલા અતિચારો કહી બતાવી ક્ષમા માગવી. જેમકે: દિવસ દરમ્યાન મે જ્ઞાન વિષયક,૩ ૫૪ ૧. ધમનું મૂળ આજ્ઞા છે; તેથી દરેક ક્રિયા ગુરુની આજ્ઞાપૂર્ણાંક કરવાની હોય છે. ‘ગુરુ ન હોય, તેા મનમાં તેમની સ્થાપના કરવી, અથવા પુસ્તકાદિની સ્થાપના કરવી. પછી ગુરુના સચમાદ્રિ ગુણાની સ્તુતિ કરી, પાપવ્યાપારથી રહિત થઈ, સર્વ શક્તિથી તેમને વદત કરવુ'; પછી દરેક ક્રિયા વખતે તેમની આજ્ઞા લઈને તે તે ક્રિયા કરવી,' એવા વિધિ છે. ર. રાગદ્વેષને તાબે ન થતાં સમભાવ અર્થાત મધ્યસ્થભાવમાં રહેવું, એટલે કે સની સાથે આત્માની માફક જ વ્યવહાર કરવા તે ‘સામાયિક ’. સમ્યક્ત્વ, શ્રુત અને ચારિત્ર એ ત્રણ દ્વારા જ સમભાવમાં સ્થિત રહી શકાતું હેાવાથી, તેના તે ત્રણ પ્રકાર છે. ૩. જ્ઞાનની બાબતમાં અતિચાર આ પ્રમાણે થઈ શકે : અકાળે સ્વાધ્યાય કરવા; જ્ઞાની તથા પુસ્તકાદિને વિનય ન કરવા કે બહુમાન ન કરવું; શાસ્ત્ર ભણવા માટે જે આવશ્યક તપક્રિયા (ઉપધાન) કરવાની હોય તે ન કરવી; પેાતે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું હેાય તેને પ્રગટ ન કરવેા; શાસ્ત્રનું શુદ્ધ ઉચ્ચારણ ન કરવું, કે તેના સાથે અથ ન કરવા; અથવા તે બંને દોષ સામટા કરવા. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ. દિનચર્યા દર્શન વિષયક, તથા (સ્થૂલ પાપકર્મોના ત્યાગરૂપી) ચારિત્ર વિષયક જે કાંઈ કાયિક, વાચિક કે માનસિક અતિચાર કર્યો હોય; મન-વાણુંકાયાના સંરક્ષણરૂપી ગુપ્તિઓનું ખંડન કર્યું હોય; કેધ-માન-માયા ભરૂપી કક્ષા (ના પ્રતિષેધ)નું ખંડન ક્યુ હોય; તથા પાંચ અણુવ્રતનું, ત્રણ ગુણવ્રતનું એમ બાર પ્રકારના શ્રાવક ધમનું ખંડન કર્યું હોય, તે બધું મિથ્યા થાઓ.” ત્યાર બાદ દિવસ દરમ્યાન અણુવ્રતાદિની બાબતમાં જે કાંઈ પ્રતિષિદ્ધ આચરણ કર્યું હોય, જે કાંઈ દુષ્ટ ચિંતન કર્યું હોય, જે કાંઈ દુષ્ટ વાણી વાપરી હોય, કે જે કાંઈ દુષ્ટ ચેષ્ટાઓ કરી હોય, તે બધા અતિચારની વિશુદ્ધિ માટે તેમની અનુજ્ઞાથી “આલેચના” (કબૂલાત) કરી જવી. ત્યાર બાદ પિતે જાણતાં અજાણતાં તેમના જે કાંઈ અપરાધ કર્યા હોય તેમની ક્ષમા માગી જવી. આટલું કર્યા બાદ પ્રતિક્રમણ કરવું. (૪) પ્રતિક્રમણ એટલે શુભ આચારમાંથી ખસી અશુભ આચારમાં જે ક્રમણુ–ગમન કર્યું હોય તેમાંથી પ્રતિ” એટલે પાછા શુભ આચાર તરફ આવવું તે. તેમાં, જે અશુભ પ્રવૃત્તિ પિતે કરી હોય તેમાંથી તેની નિંદા દ્વારા નિવૃત્તિ કરવાની હોય છે; નવા દોષોને રોધ કરવાને હોય છે; અને ભવિષ્યના દેને ત્યાગ કરવાનો હોય છે. તે વખતે વળી, બાર વતેમાંથી પિતે જે કોઈને અતિચાર કર્યો હોય; આ લેક, પરલેક, જીવિત, મરણ અને કામગ વિષે અભિલાષા કરી હોય ચૈત્યવંદન, ગુરુવંદન, વગેરેમાં કાંઈ પ્રમાદ કર્યો હોય; જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્યને મદ કર્યો હોય; આહાર-ભયમૈથુન-પરિગ્રહનું, કે ક્રોધ-માન-માયા-લોભનું કાંઈ અનાચરણ કર્યું હોય, ૧. દર્શનના અતિચાર આ પ્રમાણે થઈ શકે : શાસ્ત્રમાં શંકા કરવી અન્ય મતની કાંક્ષા કરવી; ધર્મના ફળમાં સંદેહ કરે; અન્યધર્મના વૈભવ, માહાભ્ય, ચમત્કાર વગેરે દેખી મેહ પામવું; સાધમને ઉત્સાહ ન આપ કે સ્થિર ન કરો; તેના પ્રત્યે વાત્સલ્ય ન રાખવું; તથા અન્યધમીએ પણ પિતાના ધમની અનુમોદના કરે તેવા કાર્ય ન કરવાં. Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર તથા મન-વાણી-કાયાની ગુપ્તિમાં કે સમિતિ વગેરેના આચરણમાં જે કાંઈ અતિચાર કર્યા છે, તેમની કબૂલાત કરવાની હોય છે તથા તેઓમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા વ્યક્ત કરવાની હોય છે. તેમાંથી પરવાર્યા બાદ (૫) કાત્સર્ગ કરો. કાયોત્સર્ગ એટલે સ્થિર શરીરે ધ્યાન. ત્યાર બાદ (૬) પ્રત્યાખ્યાન કરવું. પ્રત્યાખ્યાન એટલે પ્રવૃત્તિને પ્રતિકૂળ એટલે કે અમુક ન કરવાની – મર્યાદાને ખ્યાન” એટલે કથન. આમાં મુખ્યત્વે અમુક કાળ સુધી ન ખાવાને કે અમુક વસ્તુઓ ન ખાવાને નિયમ લેવાનું હોય છે. આ છે આવશ્યક કામ કરી રહ્યા બાદ સ્વાધ્યાય એટલે કે અણુ વ્રતના વિધિ વગેરેનો પાઠ અથવા વાચન, પ્રશ્ન, સ્વાધ્યાય પરિવર્તન, અનુપ્રેક્ષા (મનન) અને ધમકથા કરે. જે માણસ સાધુને અપાસરે આવવાને અશક્ત હેય, કે જેને ત્યાં આવવામાં ઘણું મુશ્કેલીઓ હોય, તે પિતાને ઘેર જ ઉપરની છ આવશ્યક ક્રિયાઓ તેમ જ સ્વાધ્યાય કરે. [ ૩/૧૨૯ ] ત્યાર બાદ યોગ્ય સમયે અહંત વગેરે દેવ, તથા ધર્માચાર્ય વગેરે ગુરુનું સ્મરણ કરી, પવિત્ર થઈ મોટે निद्रा ભાગે મૈથુનને ત્યાગ કરી, અલ્પ નિદ્રાને સેવે. [૩/૧૩૦] ૧. ધ્યાન માટે એકાગ્ર બની, શરીર પરથી મમતાને ત્યાગ કરવો એ કાયોત્સર્ગ છે. તેને ઉદ્દેશ ધ્યાન માટે એકાગ્રતા પ્રાપ્ત કરવાનો છે. ૨. ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓના બે પ્રકાર છે: દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય એટલે અન્ન વસ્ત્ર, ધન, આદિ બાહ્ય વસ્તુઓ. અને અજ્ઞાન, અસંયમ, કષાય આદિ ભાવ રૂપે છે. અનાદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ પણ અજ્ઞાન આદિ ભાવત્યાગ માટે છે. પ્રતિક્રમણ દ્વારા પાપની આલોચનાથી ચિત્તશુદ્ધિ થાય; તેવી ચિત્તશુદ્ધિ પછી જ ધ્યાન માટે એકાગ્રતા સંભવી શકે. તેનાથી વિશેષ ચિત્તશુદ્ધિ થાય. આમ એકાગ્રતા અને આત્મબળ પ્રાપ્ત થાય ત્યારે જ પ્રત્યાખ્યાન થઈ શકે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫. દિનચર્યા નિદ્રા પૂરી થતાં, વિષયેા પ્રત્યે મનને વિમુખ કરવા સ્ત્રી વગેરેના શરીરનું સ્વરૂપ વિચારે તથા સ્થૂલભદ્ર૧ સવારમાં ટીને વગેરે સાધુએ સ્ત્રીશરીરથી કેવા નિવૃત્ત થયા હતા તેનું સ્મરણ કરે. સ્ત્રીઓનાં શરીર બહારથી જ રમ્ય, પરતુ અંદર તેા (અધાં શરીરની પેઠે) ગંદકીથી ભરેલાં હાય છે. એ શરીરની અંદરના ભાગ બહાર આવે, અને બહારના અંદર ચાલ્યા જાય, તે કામી પુરુષને ગીધડાં શિયાળ વગેરેને ભગાડવામાં જ રોકાવું પડે; તેના ઉપભાગની વાત તે। દૂર રહી! મૂઢ કામદેવે આ જગત જીતવા આવું ગંદુ સ્ત્રીશરીરરૂપી શસ્ત્ર સ્વીકાયુ તેના કરતાં એકાદ તુચ્છ પીંછું જ શા માટે ન સ્વીકાર્યુ ? એ કામદેવે આખા વિશ્વની ભારે મશ્કરી કરી છે! તે કામદેવનું એકમાત્ર જન્મસ્થાન સંકલ્પ છે; માટે હું સંકલ્પરૂપી મૂળને જ ઉખાડી નાખું ! [ ૩/૧૩૧-૫ ] તે ઉપરાંત બીજા જે જે બાધક દોષ! પોતાનામાં હોય, તેમનાથી ઊલટી વસ્તુઓ ચિતવવી;૨ અને જે જે સાધુએ એ ધ્રુષોથી મુક્ત હાય, તેમનું સ્મરણુ કરી આનંદિત થવું. [૩/૧૩૬ ] sh પછી સવ" યોનિઓમાં જીવેાની સંસારસ્થિતિ દુ:ખપૂણુ જ છે એમ વિચારી, જ્યાં સ્વાભાવિક સુખ છે એવી મુક્તદશાની અભિલાષા કરવી. [૩/૧૩૭] ત્યાર બાદ, ઘણાં દુ:ખો આવી પડવા છતાં પોતાનાં વ્રતામાં દઢ. રહેનાર, અને એ રીતે તીથ કર પ્રભુની પણુ પ્રશંસા મેળવનાર કામદેવ વગેરે શ્રાવકાનું સ્મરણ કરવું. [૩/૧૩૮] ૧. તેમની કથા માટે જીએ પુસ્તકને અંતે ટે. નં. ૧૦, ર. જેમકે, રાગના પ્રતિપક્ષ વૈરાગ્ય છે, દ્વેષના મૈત્રી, ક્રોધના ક્ષમ! ૦. તુએ યોગસૂત્ર ૨-૩૩. ૩. તેના વિસ્તૃત ચરિત્ર માટે જીએ આ માળાનું ‘દશ ઉપાસકા’ પુસ્તક. તેમાં, ધ્યાનમાં બેઠેલા કામદેવને કોઈ દેવે કેટલા કેટલે રિખાવ્યે, પણ્ તે અચલ રહ્યો, અને અંતે પેલે દેવ હારીને ચાહ્યા ગયા, તેની ક્થા છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર વળી વિચારવું કે, જેને દેવ રાગદ્વેષાદિને જીતનાર જિન છે, જેને ધર્મ દયારૂપ છે, અને જેના ગુરુઓ પંચમહાવ્રતધારી સાધુઓ છે, એવા શ્રાવકપણાની કેણુ પ્રશંસા ન કરે ? જિનધર્મ વિનાને ચક્રવર્તી પણ થવાનું હું પસંદ ન કરું; પરંતુ જિનધર્મવાળે દાસ કે ગરીબ થવાનું હું પસંદ કરું. ક્યારે હું બધા સંગ તજી, ફાટયાં તૃત્યાં કપડાંવાળો તથા મેલથી છવાયેલા શરીરવાળો બની, માધુકરી વૃત્તિથી મુનિચર્યા આચરનારો બનીશ! દુ:શીલ પુરુષનો સંસર્ગ તજી, ગુરુચરણોની રજમાં આળોટતો હું ધ્યાનયોગને અભ્યાસ કરી ક્યારે આ સંસારને ‘ઉચ્છેદ કરીશ ? ગાઢ રાત્રીમાં ગામ બહાર નિશ્ચલ ઊભો રહી કાયેત્સર્ગ (ધ્યાન) કરતો હોઉં, ત્યારે મને થાંભલે ધારી આખલાઓ આવીને કયારે પિતાની ગરદન ઘસી જશે? વનમાં પદ્માસન વાળીને બેઠો હોઉં અને મારા ખેાળામાં મૃગનાં બચ્ચાં રમતાં હોય, તે વખતે કયારે વૃદ્ધ મૃગાંધિ૧ આવીને મને મેં આગળ સૂંઘશે? જ્યારે મારી બુદ્ધિ શત્રુ મિત્ર, તૃણ-સ્ત્રી, સુવર્ણપથ્થર, મણિ-માટી, અને મેક્ષ-સંસાર એ બધામાં સમાન થશે?.[ ૩/૧૩૯-૧૪૫] મુક્તિરૂપી મંદિરની નિસરણરૂપ ગુણસ્થાનની પંક્તિ ઉપર ચડવાને સવારના પહોરમાં પરમ આનંદના કંદરૂપ આવા આવા મને રથ કરવા. [૩/૧૪૬] આ પ્રમાણે દિવસ-રાતની ચર્યાને અપ્રમાદીપણે આચરતો તથા શાસ્ત્રમાં કહેલી પ્રતિમાઓ રૂપી તપ વિધિવત્ આચરતા ગૃહરથ પણ પાપને ક્ષય કરી શકે છે. [૩/૧૪૭] ૧. તેઓ માણસને સૌથી ઓછો વિશ્વાસ કરે છે– ટીકા. ૨. આત્મા ઉપરથી મોહને ક્ષય થઈ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય ત્યાં સુધીના માર્ગને ૧૪ પંક્તિઓમાં વહેચી નાખવામાં આવ્યું છે. તે પંક્તિઓને ગુણસ્થાન કહે છે. તેમના વિસ્તૃન વર્ણન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૬૪ (ત્રીજી આવૃત્તિ). ૩. જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૧૧. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫. દિનચર્ચા પછી જ્યારે તે શ્રાવક આવશ્યક કર્તવ્યકર્મો કરવાને અશક્ત થઈ જાય, કે મૃત્યુકાળ નજીક આવે, ત્યારે ક્રમે ક્રમે અંતિમ સંજેલના ભાજનત્યાગ તેમજ ક્રોધાદિ કષાયેાના ત્યાગરૂપી સલેખના વ્રત લે; તથા તીથ કરાના જન્મસ્થાનમાં કે દીક્ષાના સ્થાનમાં કે જ્ઞાનના સ્થાનમાં કે મેાક્ષના સ્થાનમાં જઈને,ર કે તે સ્થાનમાં જવું શકય ન હોય તે ઘરમાં કે વનમાં જંતુરહિત સ્થળમાં જઈને, ચારે પ્રકારના આહારના ત્યાગ કરી, પાંચ પરમેષ્ઠીનુ રમરણ . કર્યાં કરે; નાનાદિના અતિચાર ત્યાગી તેમની આરાધના કરે; તથા ‘હું અરહંત ભગવાનને શરણે જાઉં છું, સિદ્ધોને શરણે જાઉં છું, સાધુઓને શરણે જાઉં છું, અને કેવળજ્ઞાનીઓએ પ્રગટ કરેલ ધમ ને શરણું જાઉં છું,’ એમ કહી, તે ચારનું શરણુ ગ્રહે; તથા આ લેાક કે પરલોક, તથા વિત કે મરણની કામના ત્યાગી, પોતાના તપના બદલામાં અમુક ફળ મને મળે એવું નિદાન ( સંકલ્પ) કર્યા વિના, તથા પરીષહે અને સકટથી ન ગભરાતાં જિન ભગવાનની ભક્તિમાં લીન રહી, આનંદ શ્રાવકની૪ પેઠે મરણ પામે. મર્યાં બાદ તે મહાપુણ્યશાળી શ્રાવક કાંતા સૌધમ વગેરે કો ( સ્વર્ગા) માં ધૃત્વ પામે છે, યા તો બીજું કાઈ ઉત્તમ સ્થાન પામે છે. ત્યાર બાદ, ત્યાંથી વ્યુત થઈ, મનુષ્યયેાનિમાં ૧. શરીર તથા કષાયાને (કુંજવ્) કુરા કરવા તે. ૨. તે સ્થાનાના વષઁન માટે ૩. ક્ષુધા, તૃષ્ણા, નગ્નત્ર, ડાંસ, માટે જીએ આ માળાનું અંતિમ (ત્રીજી આવૃત્તિ ) . ૪. તેના જીવનચરિત્ર માટે જીએ આ માળાનું ‘દા ઉપાસકા ” પુસ્તક, તે વાણિજ્યપુર નગરનેા રહેવાસી હતા. તેણે ભગવાન મહાવીર પાસે ગૃહસ્થધા સ્વીકાર કર્યા હતા. વીસ વર્ષ સુધી ઉત્તમ શ્રાવકધમ પાળી, તે અંતે મારણાંતિક સલેખના ' સ્વીકારી ( આહાર ત્યાગ કરી ) મરણ સામ્યા હતા. . જુએ પુસ્તકને અંતે ટ, ન. ૧૨. મચ્છર, સ્ત્રી વગેરે રર પ્રકારના પરીષહે ઉપદેશ નામનું પુસ્તક. પા. ૧૦-૭. . Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૦ યોગશાસ અવતરી, અતિ દુલ ભ એવા ભેગા ભેગરી અંતે કાઈ નિમિત્તથી તે ભાગામાં વિરક્ત થઈ, તે જન્મે જ કે વધારેમાં વધારે આ જન્મની અંદર જ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી, તે મુક્તિ પામે છે. [ ૩/૧૪૮-૧૫૫ ] પરિશિષ્ટ પ્રકરણની શરૂઆતમાં પ્રાતઃકાળમાં કરવાને દેવપૂજન આદેિ જે વિધિ જણાવ્યા છે, તેનું વિશેષ વિવરણ ટીકામાં વિસ્તારથી આપ્યું છે. અજત વાચકને તેનું દિગદર્શીન કરાવવાના ઇરાદાથી અહીં તેના સાર ટૂ‘કમાં આપ્યા છે :— ભગવાનની તિલક, ધૂપ, સ્નાનાદિથી પૂજા કરી, ‘ ઐર્ચાપથિકી પ્રતિક્રમણ ' કરવું; ત્યાર બાદ ‘શક્રસ્તવ ’ વગેરેથી ચૈત્યવંદન કરવું; અને પછી ઉત્તમ સ્તાત્રાદિથી ગુણકીતન કરવું. ઐય્યપથિકી પ્રતિક્રમણ કરવું એટલે, અહિંસાદિરૂપ જે સાધુ આચાર ( યાય ) તેનું જવા-આવવામાં કોઈ જીવજંતુ કે સજીવ વનસ્પતિ આફ્રિ ઉપર પગ મૂકી કે તેમને કાંઈ દુ:ખ વગેરે ઉપજાવી જે ઉલ્લંધન કર્યુ હોય, ‘તે બધું દુષ્મમ' મિથ્યા થાએ' એમ ખેલી તેનું પ્રાયશ્ચિત્ત કરવું તે. આ પ્રમાણે કરવાથી પ્રાયશ્ચિત્તનાં આલેાચના' અને પ્રતિક્રમણ ' એ એ અગા પૂરાં થાય છે. કારણ કે, આલેચના એટલે થયેલા ગુનાની નિખાલસ કબૂલાત, અને પ્રતિક્રમણ એટલે થયેલ ભૂલના અનુતાપી તેમાંથી નિવૃત્ત થવું, અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું. પ્રાયશ્ચિત્તનાં આ બે અગે પરવાર્યા બાદ ‘કાયાત્સગ' નામનું ત્રોત્રુ અગ આ પ્રમાણે ખેાલીને કરવાનું હાય છેઃ “મારા તે થયેલા દોષના પરિષ્કાર માટે, પ્રાયશ્ચિત્ત માટે મારા આત્માને નિઃશલ્ય કરવા માટે તથા તે પાપકર્મોના ઉચ્છેદ માટે, જ્યાં સુધી નમેાઅરિહંતાણ ’એ નમસ્કારવાકચ ન મેલું, ત્યાં સુધી હું મારા તમામ કાયિક વ્યાપારેશને માત્ર થાડાક અપવાદે સાથે ત્યાગ કરું છું. તે અપવાદે જેવા કે, શ્વાસાચ્વાસ, ખાંસી, છીંક, બગાસું વગેરે; તેમ જ શરીરમાં કાંઈ આકસ્મિક ભ્રમ કે પ થઈ જાય, કે રેશમાંચ જેવી સૂક્ષ્મ ક્રિયાએ થઈ જાય, કે સૂક્ષ્મ દૃષ્ટિસ`ચાર થઈ જાય તે વગેરે. તેવી ક્રિયાએથી મારા વ્રતના ભાગ * ऐकी प्रतिक्रमण C Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫. દિનચર્ચા ૬૧ " ન મનાઓ.”૧ કાયાત્સગની પેાતે જે કાળમર્યાદા બાંધી હાય, તે પૂરી થયે નમેાઅરિહંતાણ’ વગેરે નમસ્કારવાકય બેલવું. એ સમય દરમ્યાન મૌન રાખવું, શુભ ધ્યાન-ચિતન કરવું અને કાયિક વ્યાપારોના ત્યાગ કરવા. કાયે!ત્સર્ગી પૂરી થાય એટલે ચાવીસ તીથ' કરાની સ્તુતિનું સ્તેાત્ર ખાલી જવું. આ પ્રમાણે અોપથિકી પ્રતિક્રમણ ' પૂરું કરીને ‘ચૈત્યવંદન ’ કરવાનું હાય છે. જો કે, મધ્યમ પ્રકારનું અને કનિષ્ઠ પ્રકારનું • ચૈત્યવાન ’ કરવું હાય, તે! ઉપરનું અર્ચાપથિકી પ્રતિક્રમણ કરવાનું નથી હોતું. કનિષ્ઠ ચૈત્યવદન તા ‘નમેાઅરિહંતાણમ્’ એ સ્તેાત્રથી કે કોઈ બીજા કવિના તેાત્રથી થઈ શકે; અથવા માત્ર પ્રણામથી પણ થઈ શકે. પરંતુ ઉત્તમ પ્રકારના ચૈત્યવંદનના ક્રમ આ પ્રમાણે છે: કાઈ સારી સાફ જગા જોઈ-તપાસીને બેસવું, તથા ત્યાં ભક્તિ શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક નીચેના સૂત્રના પાઠ કરવેશ : चैत्यवंदन અહંતર ભગવાનેાને નમસ્કાર; તેએ ધર્માંના આદિ સસ્થાપક છે; તેએ ‘તીથ’૩ પ્રવર્તાવનાર છે; તેએ સ્વચ’સંબુદ્ધ છે; તેએ પુરુષામાં ઉત્તમ, સિંહરૂપ, શ્રેષ્ઠ પુ’ડરીકરૂપ, તથા શ્રેષ્ઠ ગજેન્દ્રરૂપ છે; તેઓ લાકમાં ઉત્તમ લેાકના નાથ, લાકના હિતકર, લેાકના પ્રદીપરૂપ, તથા લોકને ઉન્નળનાર છે; તેઓ અભયદાતા છે, ચક્ષુદાતા છે, મા'દાતા છે, શરણદાતા છે, અને આધિદાતા છે; તેએ ધદાતા છે, ધમની દેશના કરનારા છે, ધર્મના નાયક છે, ધર્માંના સારથિ છે, તથા ચાર સસારગતિને નારા કરનાર ધરૂપી ચક્રવાળા છે; તેમને ઉત્તમ તેમ જ કયાંય સ્ખલિત ન થનાર જ્ઞાન અને દાન છે; તેમણે આત્માની શક્તિએને ઢાંકનાર કને દૂર કર્યું છે; તેએ જાતે જિન એટલે કે જીતનાર k ૧ આ તથા પછીનાં પાનમાં ઉતારેલા વિધિ શબ્દશ નથી. તે વિધિ કેવા પ્રકારના છે તેને અજૈન વાચકને ખ્યાલ આવે તે માટે તેનું અહીં દિગદાન જ કરાવ્યું છે. ૨. અંત ' એટલે કે અતિશય પૂર્જાને જે યાગ્ય છે તે. અથવા અરિહંત ’પાઠ લઈએ તા મેહાદ્ધિ અરિ-શત્રુ-ના નારા કરનાર, ‘ ભગવાન ’ એટલે ‘ભગ’ વાળા, ભગ અટલે જ્ઞાન, માહાત્મ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીય, પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધ, અને અશ્વય . * ૩. ‘તીથ’ એટલે નદી વગેરેમાં ઊતરવાના આરે. આરા વગર જેમ નદીમાં ગમે ત્યાંથી ન ઊતરી શકાય, તેમ ધમરૂપી તી' વિના ગમે ત્યાંથી સસારસાગર ન તરી શકાય. Page #111 -------------------------------------------------------------------------- ________________ હાઈ, બીજાને પણ જિતાડનાર છે. તેઓ તે તરેલા હેઈ, બીજાને તારનાર છે; તેઓ જાતે બુદ્ધ હેઈ, બીજાને બંધ કરાવનારા છે; તેઓ સર્વજ્ઞ છે, તથા સર્વદા છે; અને તેઓ શિવ, અચલ, અરુજ (રેગની બાધારહિત), અનંત, અક્ષય, અવ્યાબાધ, તથા અપુનરાવતી એવું સિદ્ધગતિ નામનું ઉત્તમ સ્થાન પામેલા છે, તેવા ભયને જીતનાર જિનેને નમસ્કાર.” ત્યાર બાદ, “હું અતીત, અનાગત, અને વર્તમાન એ બધા જિનોને મન વાણી અને કાયાથી વંદુ છું” એમ બેલી, જિનપ્રતિમાને નીચે પ્રમાણે વંદન કરવું : અહંત ભગવાનની મૂર્તિની વંદના માટે, પૂજન માટે, સત્કાર માટે, અને સંમાન માટે– કે જેથી બેધિને લાભ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય – હું વધતી જતી શ્રદ્ધા, મેધા, ધતિ, ધારણા તથા અનુસ્મરણ સાથે શરીરના અન્ય વ્યાપારનો ત્યાગ કરી, મન અને ધ્યાનપરાયણ બનું છું.” તે કાર્યોત્સર્ગ (ધ્યાનાદિ)થી પરવારી “નમે અરિહંતાણું” એ વગેરે બેલી નમસ્કાર કરવા ત્યાર બાદ આ સમયમાં ભારતવર્ષમાં જે ૨૪ તીર્થંકર થઈ ગયા. તેમનાં નામ દઈ તેમની સ્તુતિ કરવી. જેમકે, “લોકમાં પ્રકાશ કરનાર, ધમરૂપી તીર્થ પ્રગટ કરનાર, તથા કેવલજ્ઞાની ચોવીસે અહત જિનેની હું સ્તુતિ કરું છું... આ પ્રમાણે મેં સ્તુતિ કરેલા, જિનેમાં શ્રેષ્ઠ, નિર્મલ, તથા જરામરણ વિનાના ચોવીસ તીર્થંકરે મારા ઉપર પ્રસન્ન થાઓ. તે લકત્તમ સિદ્ધ પુરુષે આરોગ્ય, બધિર અને ઉત્તમ સમાધિ મને અર્પે. ચંદ્રથી પણ વધુ નિર્મલ, સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશક, તથા સ્વયંભૂરમણ સાગર કરતાં પણ વધુ ગંભીર એવા તે સિદ્ધો મને પરમપદની પ્રાપ્તિ કરાવો.૩” આ પ્રમાણે ચોવીસ તીર્થકરેની સ્તુતિ કરી, સર્વ લોકમાં આવેલી જિનપ્રતિમાઓના વંદન માટે કાર્યોત્સર્ગ કરો. ત્યાર બાદ, જગતમાં દીવાની ગરજ સારનાર શાસ્ત્રની આ પ્રમાણે સ્તુતિ કરવી : ૧. આ સ્તુતિને “શિકસ્તવ” કહે છે. ૨. અહત પ્રણીત ધમ.–ટીકા. ૩. ટીકામાં શંકા ઉઠાવી છે કે, જિન તો વીતરાગ છે, એટલે તેમની સ્તુતિથી તેમને પ્રીતિ થતી નથી, કે તેમની નિંદાથી તેમને ઠેષ થતો નથી, તે પછી તેમને “પ્રસન્ન થાઓ” એમ કહેવાની શી જરૂર છે? તેને જવાબ એ આપ્યું છે કે, તેમની સ્તુતિ કરવાથી તે ભલે પ્રસન્ન ન થતા હોય, પણ આપણું ચિત્ત તો શુદ્ધ થાય છે જ, તેમજ આપણાં કમ પણ ક્ષય પામે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ S : ૫. દિનચર્યા “ભારત વગેરે ક્ષેત્રોમાં સિદ્ધાંતની સ્થાપના કરનાર ભગવાનને હું પ્રથમ નમસ્કાર કરું છું. પછી, અજ્ઞાનરૂપી અંધકારનું પડળ નાશ કરનાર, મર્યાદા ધારણ કરનાર, મોહજાળને ભેદ કરનાર, તથા સુરગણો નરેંદ્રો વગેરેથી પૂજિત એવા સિદ્ધાંતને નમસ્કાર કરું છું. જન્મ, જરા, મરણ અને શોકનો નાશ કરનાર, કલ્યાણમય, પુષ્કળ અને વિશાળ સુખની પ્રાપ્તિ કરાવનાર, તથા દેવો દાન અને નરેંદ્રોના સમૂહોથી પૂજિત એવા એ ધર્મનું બળ મેળવ્યા બાદ કે માણસ પ્રમાદ કરે ? એ પ્રસિદ્ધ જિનમતને હું એકાગ્રતાપૂર્વક નમસ્કાર, કરું છું, કે જે જિનમતથી દેવ નાગ-સુપર્ણ-કિનરગણ વગેરેથી આદરપૂર્વક પૂજિત એવા સંયમરૂપી ચારિત્રની સદા વૃદ્ધિ થાય છે. જેમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે, એ જિનમત વિજય પામે, હમેશ વૃદ્ધિ પામો!” ત્યાર બાદ એ જિનમતની વંદના માટે કાર્યોત્સર્ગ કરે, તથા તેની સ્તુતિ કરે. ત્યાર બાદ સિદ્ધોને આ પ્રમાણે નમસ્કાર કરે : “સર્વે સિદ્ધો, જેઓ કૃતકૃત્ય થયા છે, બુદ્ધ થયા છે, સંસારને પાર પામ્યા છે, કમપૂર્વક મુક્તિ પામ્યા છે, તેમ જ લેકના અગ્રભાગમાં સ્થિત છે, તેમને સદા નમસ્કાર.” આમ સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા બાદ વર્તમાન તીર્થંકર મહાવીરસ્વામીની આ પ્રમાણે સ્તુતિ કરે: જે દેને પણ દેવ છે, તથા જેને દેવો હાથ જોડી નમસ્કાર કરે છે, તેવા દેવેદ્રો વડે પૂજિત મહાવીરને હું માથા વડે વંદન કરું છું. કેવળજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહાવીર ભગવાનને કરેલો એક પણ નમસ્કાર પુરુષ કે સ્ત્રી ગમે તેને સંસારમાંથી તારે છે.” - ત્યાર બાદ પ્રવચનની સેવા કરનારા, શાંતિ કરનારા, અને શ્રદ્ધાવંત જીને સ્વસ્થતા આપનારા દેવોની આરાધનાને અર્થે કાર્યોત્સર્ગ કરવો; ત્યાર બાદ ફરી તે જ વિધિથી બેસીને પહેલાંની પેઠે “નમેથુર્ણ અરિહંતાણ* સ્તોત્રને પાઠ કરવો; ત્યાર બાદ કહેવું: હે વીતરાગ, હે જગદ્ગરુ, તમારો જય! હે ભગવાન તમારા પ્રભાવથી મને સંસાર ઉપર વૈરાગ્ય થાઓ; તમે બતાવેલા માર્ગને અનુસરવાની વૃત્તિ મારામાં પ્રગટ થાઓ; મેં ઇલા અર્થોની સિદ્ધિ થાઓ; લેકવિરુદ્ધ કર્મોને મારાથી ત્યાગ થાઓ; મારા વડે ગુરુજનોની પૂજા થાઓ; મારા વડે પરમાર્થ સધાઓ; મને સગુરુને સંબંધ થાઓ; અને તેમનાં વચનનું પાલન મરતા સુધી, અખંડ રીતે હું કહું !” આ ચિત્યવંદન વિધિ છે. ૧. એટલે કે અકસ્માત નહીં, પણ સાધનાદિ કરીને. Page #113 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનનાં સાધન વાસ્તવિક રીતે તે આત્મા પોતે જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. મેહને ત્યાગ કરી આત્મામાં આત્માને આત્મા મામશાન વડે જાણ, તે જ આત્માનું ચારિત્ર છે, તે જ g મોલ આત્માનું જ્ઞાન છે, અને તે જ આત્માનું દર્શન (શ્રદ્ધા) છે. આત્માના અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આત્મજ્ઞાન વિનાના માણસો ગમે તેટલું તપ કરે, પણ તેથી તેમનું દુઃખ દૂર ન થાય. ચેતનસ્વભાવી આત્મા જ કર્મના સંબંધથી શરીરી થાય છે. પરંતુ તે જ આત્મા કયાનાગ્નિથી પિતાનાં કર્મો બાળી નાખે છે, ત્યારે નિરંજન અને સિદ્ધ બને છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષા અને ઈદ્રિય વડે જિતાયેલ આ આમા જ સંસાર છે; અને તે કષાયો અને ઈદ્રિયને છતમારો આત્મા જ મોક્ષ છે, એમ બુદ્ધિમાન પુરુષો કહે છે. [૪/૧૫ ઉપર જે ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયે જણાવ્યા, - તેમના દરેકના ચાર ચાર ભેદ છે. તેમને પહેલે ચાર પાયોનો પ્રકાર સંજવલન કહેવાય છે. તે તૃણુના અગ્નિની ની માફક એકદમ સળગી ઊઠે છે, અને એક પખવાડિયા 1 જેટલી મુદત સુધી રહે છે. તેની તીવ્રતા સર્વવિરતિને એટલે કે સર્વ સપાપ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિને પ્રતિબંધ કરવા જેટલી નહિ, પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી જ હોય છે. બીજો પ્રકાર તે “પ્રત્યાખ્યાનાવરણીય છે. તેની તીવ્રતા એવી હોય છે કે, તે અમુક અંશે વિશિતિ (પ્રત્યાખ્યાન) થવા દે છે, પણ સંપૂર્ણ વિરતિ નથી થવા દેતી. તેની સ્થિતિ ચાર માસની મનાય છે. ત્રીજો Page #114 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન પ્રકાર “અપ્રત્યાખ્યાનાવરણીય” છે. તેની તીવ્રતા એવી હોય છે કે તે અલ્પ પણ વિરતિ થવા દેતી નથી. તેની મુદત એક વર્ષની ગણાય છે. ચેથે પ્રકાર “અનંતાનુબંધી” છે. તેની તીવ્રતા એટલી બધી હોય છે કે તેથી જીવને અનંત કાળ સંસારમાં ભટકવું પડે છે. સંજવલન ક્રોધાદિવાળાને યતિપણું સંભવે છે, પણ વિતરરાવ સંભવતું નથી; તથા તેનાથી દેવગતિ પ્રાપ્ત કરી શકાય છે, પણ મુક્તિ પ્રાપ્ત નથી કરી શકાતી. “પ્રત્યાખ્યાનાવરણીય કેધાદિવાળાને શ્રાવકપણું સંભવે છે, પણ યતિપણું સંભવતું નથી; તથા તેને મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે, પણ દેવગતિ નથી પ્રાપ્ત થતી. “અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિવાળાને સમ્યગદષ્ટિપણું એટલે કે સદ્ધમ ઉપર શ્રદ્ધા સંભવે છે, પણ શ્રાવકપણું સંભવતું નથી; તથા તેને પશુનિ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યનિ નહિ. “અનંતાનુબંધી” ક્રોધાદિવાળાને તો સમ્યગદષ્ટિપણું પણ નથી સંભવતું અને તેને નરકગતિ જ પ્રાપ્ત થાય છે. [૪/૬-૮] ક્રોધ એ શરીર-મનને સંતાપ કરાવનાર છે, વેરનું કારણ છે, દુર્ગતિને માગે છે, તથા શમસુખને દાખલ થતું ૨. ધ રોકનાર આગળ છે. અગ્નિની પેઠે કેધ ઉત્પન્ન થતાં વંત પ્રથમ તો પિતાના આશ્રયસ્થાનને જ બાળે છે; બીજાને તે પછીથી બાળે છે અથવા નથી પણ બાળતો. તેથી તે ક્રોધરૂપી વહ્નિ શમન કરવા માટે પુણ્યાત્મા પુરુષોએ ક્ષમાને આશરે લેવો જોઈએ. કારણ કે, ક્ષમા, સંયમરૂપી બગીચાને સમૃદ્ધ કરનાર પાણીના ઝરારૂપ છે. [૪/૯-૧૧] ટીકામાં કેધની બાબતમાં કેટલાક વધુ શ્લેકે આ પ્રમાણે આપ્યા છે. જે માણસ તને નુકસાન કરવા ઇચ્છે છે, તેણે પોતે પોતાના આત્મામાં પાપકમ બાંધ્યું જ; હવે, પિતાનાં કર્મોથી હણાયેલા ઉપર તું કેધ શા માટે કરે છે? વળી, તારા ઉપર અપકાર કરનારાઓ ઉપર તું ગુસ્સે થવા જાય છે, તેના કરતાં દુઃખના હેતુરૂપ તારાં કર્મો ઉપર જ ગુસ્સે કેમ નથી થતું? સૈકાને –૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર પણ પ્રલયમાંથી બચાવવાને શક્તિમાન એવા મહાવીર જેવા પુરુષોએ જે ક્ષમાનો આશરે લીધે, તે કેળ જેટલી તુચ્છ શક્તિવાળે તું કેમ નથી લઈ શકતો ? તે એવું પુણ્ય કેમ ન કર્યું, કે જેથી તને કેાઈ બાધા જ ન કરી શકે? તારી એ ભૂલને પસ્તાવો કરી, અત્યારે તે તારે ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કઈ તને મમધી વાક્યો સંભળાવે તે તારે એમ વિચારવું કે, એ જે સાચાં હોય તે મારે ગુસ્સે થવાની શી જરૂર છે ? અને જે ખોટાં હોય તે પણ ગાંડાના બેલવા ઉપર ગુસ્સો કરવાની શી જરૂર છે? કઈ આપણે વધ કરવા આવે તે વિચારવું કે, મને મારી શકે તેવાં તે મારાં કર્મો જ છે; તે પછી આ બિચારે. નકામો પિતાના અભિમાનથી પાપકર્મ બાંધે છે. સર્વ પુરુષાર્થને ચેરી જનાર ક્રોધ ઉપર તને કૈધ નથી આવત; પરંતુ નજીવો અપરાધ કરનાર બીજા ઉપર તને ક્રોધ આવે છે, તે કેવું ? . - વિનય, વિદ્યા અને શીલનું તેમ જ ધર્મ, અર્થ તથા કામ - એ ત્રણે પુરુષાર્થોનું ઘાતક માને છે; તે વિવેકબુદ્ધિરૂપ ૨. મીન આંખ ફેડી નાખે છે, તેથી લેકને આંધળા બનાવ નાર કહેવાય છે. જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને વિદ્યા એ આઠ પ્રકારના મદ કરીને પરિણામે માણસ એ આઠેયને હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. દેષરૂપી શાખાઓને ઊંચી ફેલાવનાર, અને ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને માદેવરૂપી નદી પ્રવાહથી ઉખેડી નાખવું જોઈએ. [૪/૧૨-૪] | માયા એ અસત્યની જનની છે; શીલરૂપી વૃક્ષને કુહાડીરૂપ છે. અવિદ્યાની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. રૂ. માયા કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા અને બગલા જેવા માયાવી પુરુષો જગતને છેતરીને પિતાની જાતને જ છેતરે છે; કારણ કે તેઓ તેમ કરીને પિતાના ધર્મ અને સદ્ગતિને જ નાશ કરે છે. આખા જગતને દ્રોહ કરનારી એ માયારૂપી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન ક સર્પિણીને જગતના અનંદનું કારણુ એવી ઋજુતા (સરળતા) રૂપી મહા ઔષધથી જીતવી. [૪/૧૫-૭] ४. लोभ લાભ એ સવ દોષોની ખાણુ છે; ગુણાને ગ્રાસ કરી જનાર રાક્ષસ છે; દુઃખરૂપી વેલનેા કંદ છે; અને ધમ, અર્થ કામ અને મેક્ષ એમ ચારે પુરુષાર્થોના નાશક છે. લાભ શરૂઆતમાં તો બહુ ઘેાડા દેખાય છે, પણ પછી કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તદ્દન ગરીબને સા જ જોઈ એ છે; સાવાળાને હજાર જોઈએ છે; હારવાળાને લાખ જોઈએ છે; લાખવાળાને કરાડ જોઈ એ છે; કરોડવાળાને રાજાપણુ જોઇએ છે; રાજાને ચક્રવતી પણુ જોઇએ છે; ચક્રવતી ને દેવપણુ જોઈએ છે, ને ઇન્દ્ર જોઈ એ છે, અને ઇંદ્રપણું મળ્યા પછી પણ ઇચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી. લાભરૂપી અતિ ઊછળતા સાગરને બુદ્ધિમાન પુરુષે સ ંતોષરૂપી સેતુ બાંધી આગળ વધતા અટકાવવા. ટૂંકામાં, ક્ષમાથી ક્રોધને, મૃદુતાથી માનને, ઋજીતાથી માયાને અને સંતોષથી લાભને જીતવા. [૪/૧૮-૨૩] પરંતુ ઇંદ્રિયાને જીત્યા વિના કષાયા જીતી શકાતા નથી. સાનાને પિગાળવું હોય તો પ્રજ્વલિત અગ્નિ જ જોઈ એ. પાંચ દ્રિયોનો જેના ઈંદ્રિયરૂપી ઉન્માગ`ગામી ચંચળ અશ્વો અનિયંત્રિત છે, તેને તેઓ ઝટ નરકરૂપી અરણ્યમાં ખેચી જાય છે, જે માણસ દ્રિયાથી જિતાયેલા છે, તેને કષાયા जय ઝટ અભિભૂત કરી શકે છે. બળવાન પુરુષોએ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી હોય, તેવી ભીંતને પછી ગમે તેવા માણસા તોડી શકે છે. ન જિતાયેલી ઇંદ્રિયા માણસના કુળનો નાશ કરે છે, તેનું અધઃપતન સાધે છે, તેને નિયંત્રણમાં નખાવે છે, કે તેને વધ કરાવે છે. હાથિણીનું સ્પેસુખ અનુભવવા ડગલું ભરતા હાથી તે જ ક્ષણથી ધનનું દુ:ખ પ્રાપ્ત કરે છે. અગાધ પાણીમાં વિચરનારું માલૢ પણુ આંકડા ઉપરના ગલના સ્વાદ કરવા જતાં માછીના હાથમાં સપડાય છે. હાથીના મદની ગંધથી Page #117 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર લેભાયેલે ભમરે તેના કપિલ સ્થલ ઉપર જતાં તેના સૂપડા જેવા કાનના ઝપાટામાં આવી મરણ પામે છે. સુવર્ણ સમાન પ્રકાશિત જવાલાના તેજથી હિત થયેલે પતંગ તેમાં પડી તરત મૃત્યુ પામે છે. અને હરણ પણ મને હર ગીત સાંભળવા જતાં પારધીના બાણથી વીંધાઈ જાય છે. આમ એક એક વિષયને સેવવા જતાં જ મરણ પ્રાપ્ત થતું હોય, ત્યાં પાંચ વિષય સાથે ભોગવનારાની શી વલે થાય? [૪/૨૪-૩૩] ટીકામાં આપેલા એ જ વિષયને લગતા શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે: ઈદ્રિયની સર્વથા અપ્રવૃત્તિ એ કાંઈ ઈદ્રિયવિજય ન કહેવાય. ઈદ્રિયોના વિષયોમાંથી રાગદ્વેષ ચાલ્યા જાય, તે પછી ઇદ્રિની પ્રવૃત્તિ પણ ઈદ્રિયજય જ છે. સમીપ આવેલા વિષયોને ઈદ્રિને સંગ જ ન થાય એમ બનવું અશક્ય છે; પરંતુ તે વિષમાંથી રાગદ્વેષ તો જરૂર દૂર કરી શકાય. વિષમાં પિતામાં પ્રિયપણું કે અપ્રિયપણું કાંઈ નથી. એક જ વિષય અમુક હેતુઓથી પ્રિય પણ થાય છે કે અન્ય હેતુઓથી અપ્રિય પણ થાય છે. માટે, વિષયોનું પ્રિયપણું કે અપ્રિયપણું ઔપાધિક છે એમ વિચારી, તેમાં રાગદ્વેષ દૂર કરવા. એ ઈતિને જય મન:શુદ્ધિ વડે જ થઈ શકે તેમ છે. મન શુદ્ધિ વિના યમ નિયમ વગેરેથી કરેલે કાયલેશ વૃથા મન:શુદ્ધિ જ જાય છે. અવિષયમાં પણ પ્રવૃત્તિ કરનારો તથા નિરંકુશ રીતે ભટકનારે મનરૂપી રાક્ષસ ત્રણે જગતને સંસારરૂપી ચકરાવામાં ધકેલી રહ્યો છે. મુક્તિ પામવાની ઇચ્છાથી તપ તપતા મનુષ્યોને પણ ચંચળ ચિત્ત વંટોળિયાની પેઠે બીજે કયાંક ખેંચી જાય છે. મનને નિરોધ કર્યા વિના જે યોગમાર્ગમાં આરૂઢ થવા માગે છે, તે પગ વડે ચાલીને બીજે ગામ જવા ઈચ્છનારા પાંગળા જેવો હાસ્યને પાત્ર છે. મનને નિરોધ થતાં જ્ઞાન વગેરેને આવરનારાં કે વીર્ય વગેરેને અંતરાય કરનારાં પ્રબળ કર્મોને* પણ નિરોધ થઈ * તેમની વિગત માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૩. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન જાય છે, પરંતુ જેનું મન નિરુદ્ધ નથી, તેનાં તે કર્મો ઊલટાં વધે છે. માટે મુક્તિને ઈચ્છનારાઓએ આખા જગતમાં ભટક્યા કરનારા મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક નિયંત્રણમાં લાવવો જોઈએ. પૂર્વેના આચાર્યોએ મનની શુદ્ધિને નિર્વાણુમાર્ગને પ્રકાશિત કરનારી, તથા કદી ન ઓલવાતી દીવી કહીને વર્ણવી છે. મનની શુદ્ધિ હોય તે અવર્તમાન ગુણે પણ અસ્તિત્વમાં આવે છે; પરંતુ તે ન હોય તો વર્તમાન ગુણેને પણ અભાવ થાય છે. માટે ગમે તેમ કરીને બુદ્ધિમાન મનઃશુદ્ધિ પ્રાપ્ત કરવી. આંખે વિનાનાને જેમ દર્પણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વિનાના તારવીનું યાન સર્વથા નકામું છે. માટે સિદ્ધિની ઈચ્છાવાળાએ મનની શુદ્ધિ પ્રાપ્ત કરવાને જ પ્રયત્ન કરો. તે વિનાનાં તપ, અધ્યયન, વ્રત વગેરેથી કરેલું કાયપીડન વ્યર્થ છે. [૪/૩૪-૪૪] . મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તે રાગદ્વેષને જીતવા. તે બે દૂર થતાં જ આત્માની મલિનતા દૂર થાય છે, અને તે રાતૂપનો નય પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. યોગીએ મહા પ્રયત્ન મનને આત્મામાં લીન કરવા જાય છે, પરંતુ રાગદ્વેષ અને મેહ ચડી આવીને તેને અન્યત્ર ખેંચી જાય છે. ગમે તેટલું રક્ષણ કરતા હોઈએ છતાં ડું પણ બહાનું મળતાં રાગાદિ પિશાચે મનને વારંવાર છેતરીને પિતાને વશ કરી લે છે. આંધળા માણસ જેમ આંધળાને ખાડામાં નાખે, તેમ રાગાદિ અંધકારથી નાશ પામેલી વિવેકદૃષ્ટિવાળું મન માણસને નરકરૂપી ખાડામાં નાખે છે. [૪૪૫-૮]. માટે નિર્વાણપદની આકાંક્ષાવાળા માણસોએ પ્રમાદ કર્યા વિના " સમત્વ વડે રાગદ્વેષરૂપી શત્રુને જીતવો જોઈએ. સમત્વઅમ રૂપી અતિ આનંદદાયક પાણીમાં ડૂબકું મારતાં વેંત જ રાગદ્વેષરૂપી મેલ ધોવાઈ જાય છે. એક અધી ક્ષણ પણ સમત્વનું અવલંબન લેવાથી જેટલે કર્મક્ષય થાય છે, તેટલે તીવ્ર તપ કરવાથી કરડે જન્મ પણ નથી થતો. આત્માના સ્વરૂપનું જ્ઞાન Page #119 -------------------------------------------------------------------------- ________________ રોગશાસ્ત્ર થવાથી પ્રાપ્ત થતી સમત્વરૂપી સળી વડે સાધુ કમ અને જીવને જુદાં પાડે છે. સમત્વરૂપી સૂર્યથી રાગાદિ અંધકારને નાશ થતાં રોગીઓ પિતાની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખી શકે છે. સમત્વ પામેલા સાધુના પ્રભાવથી નિત્યનાં વૈરી પ્રાણીઓ પણ પરસ્પર મૈત્રી કરે છે. [૪/૪૯-૫૪] એ સમત્વ પણ નિમમત્વ પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ નિર્મમત્વ પ્રાપ્ત કરવા માટે અનિત્યાદિ બાર निर्ममत्व ભાવનાઓનું અવલંબને આવશ્યક છે. તે ભાવનાઓ નીચે પ્રમાણે છે: આ જગતમાં જે સવારમાં હોય છે, તે મધ્યાહુને દેખાતું નથી; જે મધ્યાહને હોય છે, તે રાત્રે દેખાતું ૨. નિયતા નથી; એ પ્રમાણે પદાર્થોની અનિત્યતા સર્વત્ર છે. માવના સર્વ પુરુષાર્થને આધારરૂપ પ્રાણીઓનાં શરીર પ્રચંડ " પવનથી કંપતા વાદળા જેવાં વિનશ્વર છે; લક્ષ્મી મોજાં જેવી ચંચળ છે; સંગમ સ્વપ્ન જેવા છે; અને યૌવન વળિયાથી ઊડેલા રૂ જેવું છે. આ પ્રમાણે જગતનું અસ્થિર સ્વરૂપ સ્થિર ચિત્તે હર ક્ષણે વિચારવું. તેનાથી તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્ર જેવું નિર્મમત્વ પ્રાપ્ત થાય છે. [૪/૫૫-૬૦] , ઈકો ઉપેકો વગેરે પણ જે મૃત્યુના પંજામાંથી છટકી શકતા નથી, તે મૃત્યુના ભયમાંથી પ્રાણીને કણ શરણ આપી ૨. ગાર- શકે તેમ છે? પિતા, માતા, બહેન ભાઈ પુત્ર ભાવન ગેરે જોઈ રહ્યા હોય છે ને અસહાય વન કર્મ યમને ઘેર પહોંચાડે છે. સ્વકર્મોથી મૃત્યુને વશ થતાં સ્વજનને જોઈને લોક શોક કરે છે; પરંતુ પિતાનાં કર્મો વડે નાશ પામતા પિતાના આત્માને શેક તે ખૂબુદ્ધિવાળાઓ કરતા નથી. દાવાગ્નિથી ભભકતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિથી સળગતા સંસારરૂપી વનમાં પ્રાણીનું કઈ શરણ નથી. [૪૬૧-૪] Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન આ સંસારરૂપી ર`ગભૂમિ ઉપર પ્રાણી નટની પેઠે કાઈ વાર વેદવિત્ શ્રાત્રિય થાય છે, તો કેઈ વાર ચાંડાળ થાય છે; કાઈ વાર શેઠ અને છે, તાકાઈ વાર કર અને છે; કાઈ વાર પ્રજાપતિ બ્રહ્મા અને છે, તેા કાઈ વાર ક્ષુદ્ર કીડા થાય છે. સંસારી જીવ ભાડાની ૨. સંસાર भावना ફાટડીની માફક કઈ યોનિમાં નથી જતા અને કઈ યાનિમાંથી નથી નીકળતા ? આ સમસ્ત લાકાકાશમાં વાળની અણી જેટલું પણ કા સ્થાન બાકી નથી કે જ્યાં જીવ પોતાનાં કર્મને લીધે ગયા ન હાય. [૪/૬૫-૭] વ એકલે જ ઉત્પન્ન થાય છે, એકલા જ મરણુ પામે છે, અને કરેલાં કર્યાં પણ એકલા જ ભાગવે છે. તેણે ભેગુ કરેલું દ્રવ્ય ખીન્ન જ ભેગા થઈને ભાગવે છે, પરંતુ તે પોતે તે નરકમાં જઈ પોતાનાં કર્મોનાં ફળ જ ભેગવે છે. [૪/૬૮-૯] ૪. एकत्व - भावना જે માણુસ ૧. અન્યત્વ भावना ટીકામાંથી વિશેષ વિવરણ અન્યત્વ એટલે ભેદ વિલક્ષણતા. આત્મા અને દેહ વગેરેમાં અન્ય ઉધાડુ દેખાય છે. દેહ વગેરે ઇંદ્રિયગ્રાહ્ય છે; પરંતુ આત્મા તે અનુભવગાચર છે. તેમાં અનન્યત્વ કેવી રીતે સભવે? જેમને દેહ અને આત્મા ભિન્ન છે એવું જ્ઞાન છે, તેમને પછી દેહાર્દિ નિમિત્તે કેવી રીતે + દેહ, ધન અને બંધુઓથી પોતાના આત્માને ભિન્ન ભિન્ન જુએ છે, તેને પછી શાકખાણુ કયાંથી લાગવાનાં ? [ ૪/૭૧] ૧ આકાશના જે ભાગમાં જીવ-અજીવ દ્રવ્યેા રહેલાં છે, તે ભાગ ‘લાક’ અથવા લેાકાકા! કહેવાય છે. તેથી બહાર · અલાકાકાશ છે. જીએ આ માળાનું અંતિમ ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૬ર. (ત્રીજી આવૃત્તિ.) › 6 Page #121 -------------------------------------------------------------------------- ________________ ર યોગશાસ્ત્ર દુઃખ થાય? નમિરાજને આત્મા અને ધન વચ્ચે અનન્યત્વનું જ્ઞાન હતું, તેથી મિથિલાનગરી બળતી સાંભળીને પણ તેને કાંઈ ન થયું. જે માણસને સગાંસંબંધીઓથી આત્મા જુદો છે એવું જ્ઞાન છે, તેને પિતૃદુઃખ આવી પડે તોપણ દુઃખ નથી થતું, અને જેને તેવું જ્ઞાન નથી, તે દાસદુઃખથી પણ મૂઈિત થઈ જાય છે. રસ, લેહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આંતરડાં અને - વિષ્ટા જેવી અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ શરીર . અશુવિ7- કેવી રીતે પવિત્ર કહેવાય ? આંખ, કાન, નાક, મુખ માવના' અને અદ્ધારરૂપી છિદ્રોમાંથી મળ નીકળ્યા કરવાથી ચીકણ અને દુર્ગધી રહેતા શરીરમાં પણ શુચિત્રનું અભિમાન કરવું એ મહામોહનું લક્ષણ છે. [૪/ર-૩] મન, વાણી અને કાયાની પ્રવૃત્તિઓથી જ શુભાશુભ કર્મ જીવમાં આવે છે – દાખલ થાય છે, માટે તેમને ૭. સત્તર- આ કહે છે. મૈત્રી, મુદિતા, કરણ અને - માવની ઉપેક્ષારૂપી ભાવનાઓથી વાસિત થયેલા ચિત્તથી શુભ કર્મ પ્રાપ્ત થાય છે અને કષા તથા વિષયોથી આક્રાંત થયેલા ચિત્ત વડે અશુભ કમ પ્રાપ્ત થાય છે. જે વાણી સત્ય હોય છે, તથા શાસ્ત્રજ્ઞાન અનુસાર હોય છે, તેનાથી શુભ કામ પ્રાપ્ત થાય છે, અને તેનાથી વિપરીત વાણીથી અશુભ કર્મ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે અસત્ પ્રવૃત્તિઓથી રહિત (અને ધ્યાનાદિ વખતે નિષ્ટ) શરીર વડે શુભ કર્મ પ્રાપ્ત થાય છે; પરંતુ સતત હિંસક પ્રવૃત્તિઓમાં વ્યાપૃત શરીરથી અશુભ કર્મ પ્રાપ્ત થાય છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપી કલા (મલિન વૃત્તિઓ); હાસ્ય, રતિ, અરતિ, ૧. શરીર વિષે અપવિત્રતાની કે જુગુપ્સાની ભાવના કરવાથી મદ, અભિમાન અને કામવાસના દૂર થાય છે, અને તેના પ્રત્યે નિમમત્વ પ્રાપ્ત થાય છે. –ટીકા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન ભય, રોક, જુગુપ્સા, (સ્ત્રીની) પુરુષ માટેની કામેચ્છા, ( પુરુષની ) સ્ત્રી માટેની કામેચ્છા, અને ( નપુંસકની ) સ્ત્રી-પુરુષ બંનેની મિત્ર કામેચ્છા, - એ નવ નેકયાય અથવા કષાયના સહચારીઓ; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગધ એ પાંચ વિષયા; મન-વાણી-કાયાની પ્રવૃત્તિરૂપી ચેગ; અજ્ઞાન, સંશય, વિષય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધમ ના અનાદર અને યોગદુપ્રણિધાનરૂપી આઠ પ્રકારના પ્રમાદો; અવિરતિ ( કાઈપણ બાબતમાં નિયમને અભાવ ); મિથ્યાત્વ; તથા આત અને રૌદ્ર ધ્યાન એ બધાં અશુભકમનાં હેતુભૂત છે.૧ [૪/૭૪૮ ] ८. संवर भावना ઉપર જણાવેલા સવ આસવેાના નિરોધ તે ‘સંવર ’કહેવાય. જે જે ઉપાયથી જે જે આસવના રાધ થઈ શકતા હોય, તે તે આસવના નિરાધ માટે તે તે ઉપાય બુદ્ધિમાને યોજવા. જેમકે ક્ષમાથી ક્રોધને રોકવા, મૃદુભાવથી માનને રાકવું, સરળતાથી માયાને રાકવી, સતાથી લાભને રોકવા, અખંડ સયમ વડે ઈંદ્રિયાના ઉન્માદથી પ્રબળ અનેલા વિષ જેવા વિષયાને દૂર કરવા, મન–વાણી—કાયાના ખરાખર નિયંત્રણ (ગુપ્તિ)થી મન-વાણી-કાયાના યોગે (વ્યાપારા )ને રેંકવા, અપ્રમાદથી પ્રમાદને રોકવા, સદોષ વ્યાપારોના ત્યાગ વડે અવિરતિને રાકવી, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને રાકવું તથા શુભ ધ્યાન વડે આ અને રૌદ્રધ્યાનને શકવાં. એ પ્રમાણે પ્રયત્નપૂર્વક સ ંવર . સાધવા. [૪/૭૯-૮૫] ૧. જુદાં જુદાં કયાં કાર્યોથી કાં કાં કાં બધાય છે, તેનું વિગતવાર વન ટીકામાં છે. તે માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ્ ન ૧૩. ૨. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ છે શુભ વિષયનું ચિંતન તે ધમ ધ્યાન; અને આત્માના શુભ્ર ધ્યાન, તેમના પારિભાષિક અર્થ અને વિગતે આવશે. BH ધ્યાન કહેવાય છે. ધાર્મિક સ્વરૂપનું ધ્યાન તે શુકલઆગળ પ્રકરણ ૭, ૮, ૯માં Page #123 -------------------------------------------------------------------------- ________________ તાં મળ રીતે છું અથવા તપ આ યોગશાસ્ત્ર સંસારનાં કારણભૂત કર્મોને આત્મા ઉપરથી ખેરવી નાખવાં તેને પરિભાષામાં “નિજર કહે છે. તે સકામ અને ૧. નિર્ગ-માવના અકામ એમ બે પ્રકારની છે. સંયમી પુરુષ ઈરાદા ' પૂર્વક તપ આદિ ઉપાય વડે કર્મ ખંખેરી નાખે છે, તે “સકામ નિર્જરા” કહેવાય; પરંતુ અન્ય પ્રમાદી નું કર્મ તેનું ફળ ભોગવાયા બાદ દૂર થાય છે, તે “અકામ નિજરા” કહેવાય. અંધાયેલું કર્મ બે રીતે ટું પડે છેકાંતો તેનું ફળ ભેગવાઈ જવાથી તે આપોઆપ છૂટું પડી જાય છે, અથવા તપ આદિ ઉપ વડે તેનું ફળ ભોગવાતા પહેલાં તેને છુટું પાડી શકાય છે. જેમ સેનું અશુદ્ધ હોય તે પણ અગ્નિ વડે તેને શુદ્ધ કરી શકાય છે, તેમ તપરૂપી અગ્નિ વડે કર્મો બંધાવાથી મલિન થયેલે ધ પણ શુદ્ધ થઈ શકે છે. અનશન (ઉપવાસ), ઊણું પિટ રાખીને ખાવું (ઉદરી), વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી (વૃત્તિસંક્ષેપ), तप ઘી, દૂધ, દારૂ, તથા મધ વગેરે વિકારકારક રસોને ત્યાગ કરવો (રસપરિત્યાગ), બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું (વિવિક્તશાસનસંલીનતા), અને ટાઢમાં, તડકામાં કે વિવિધ આસનાદિક વડે શરીરને કસવું (કાયલેશ), એ છ બાહ્ય તપના ૧. અનશન એટલે કે આહારત્યાગ બે પ્રકારનું હોય છે. થોડા વખત માટે (ઇત્વરિક) કેચાવજીવિક. તેમાં ત્વરિક અનશન મહાવીરના તીર્થમાં છ માસ સુધીનું છે; ઋષભદેવના વખતમાં એક વર્ષ સુધીનું હતું અને વચલા ૨૨ તીર્થકરોના વખતમાં આઠ માસ સુધીનું હતું. ૨. સામાન્ય કદના ૩૨ કેળિયા એ પુરુષને આહાર છે; અને ૨૮ કેળિયા એ સ્ત્રીને આહાર છે. તેમાંથી જેટલા ઓછી કરે તેટલા પૂરતું ઉણાદરી તપ થાય. સામાન્ય રીતે ૮ કોળિયા કે ૧૨ કેળિયા કે ૧૬ કેળિયા એ નિયમ લેવાય છે. ૩. “વૃત્તિસંક્ષેપ” એટલે જે જોઈતી વસ્તુઓ માગી લાવવાની હોય, તેમને બે ત્રણ ઘેરથી જ માગીશ”, “એક શેરીમાંથી જ માગીશ” વગેરે નિયમો -વડે સંક્ષેપ સાધ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, શુષા (વૈયાવૃત્ત્વ), સ્વાધ્યાય, વિનય, (અહં– મમત્વના ત્યાગરૂપ) વ્યુત્સઙ્ગ, અને યાન એ છ આભ્યંતર તપના ભેદે છે.૧ એ તપરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેની સાથે જ સંયમી પુરુષ ગમે તેવાં અક્ષય કર્મીના પણુ ક્ષય કરી નાખે છે. . [૪/૮૬ - ૯૧] કેવળજ્ઞાની જિનાએ આ ધમ સારી રીતે કહેલા છે, તેનુ આલંબન લેનારા પ્રાણી ભવસાગરમાં ડૂબી મર ૨૦. ધર્મસ્વાસ્યાત નથી', એ પ્રમાણે ચિંતન કરવું, એ ધમ કહેવાય. ધમ નીચે પ્રમાણે દશ પ્રકાર સંયમ, સત્ય, શૌય, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ક્ષમા, મૃદુતા, ઋજુતા, અને ત્યાગ. ભાવના भावना છે ઃ ટીકામાં આપેલુ વિશેષ વિવરણ : ઉપર જણુાવેલ દશ પ્રકારના ધમ માંથી સયમ સત્તર પ્રકારના છે: પાંચ ઈંદ્રિયાને નિગ્રહ, . પાંચ અત્રતનેા ત્યાગ, ચાર કષાયના જય, અને મન-વચન-કાયાનીવિરતિ, તેના સત્તર પ્રકાર ખીજી રીતે આમ પણ ગણાવાય છે : પૃથિવી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિયવાળાં, ત્રણુ ઈંદ્રિયવાળાં, ચાર ઇંદ્રિયવાળાં અને પાંચ ઇંદ્રિયવાળાં પ્રાણીએને મન-વાણી-કાયાથી, તેમજ કરવા– કરાવવા–અનુમતિ આપવાથી એ પ્રકારે વધ–ફ્લેશ આદિ ન કરવાં તે નવ પ્રકાર; જીવજંતુ રહિત સ્થળને આંખે જોઈ તપાસીને શયન-આસનાદિ કરવાં તે પ્રેક્ષ્યસંયમ; આંખે જોયા બાદ પણ તે સ્થળને રજોયણા વગેરેથી સાફ કરીને બેસવું–વું તે પ્રમાજનાસયમ; અનુપયોગી વસ્તુઓને જંતુરહિત સ્થળે નાખી આવવી તે પરિક્ષાપના સયમ; મનને અભિમાન, ઇર્ષ્યાદિમાંથી નિવૃત્ત કરી, ધમ ધ્યાન આદિમાં લગાવવું તે મનઃસંયમ; તે રીતે વાણીના સંયમ, તથા કાયાને સંયમ; અજીવ ગણાતાં પુસ્તકાદિને ૧. તેમના વિશેષ વિવરણ માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ ન’. ૧૪. ઉપ Page #125 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર, પણ જીવજંતુ તપાસી સાફ રાખવાં તે અવસંયમ; તથા સદોષ પ્રવૃત્તિઓમાં મચેલા ગૃહસ્થ પ્રત્યે ઉપેક્ષા રાખવી તે ઉપેક્ષાસંયમ. કઠોરતા, ચાડીચૂગલી, અસભ્યતા, સંદિગ્ધતા, ગ્રામ્યતા વગેરેના ત્યાગપૂર્વક મધુર, ઉદાર, ફુટ, હિત-મિત અને યથાર્થ વચનનો ઉપયોગ કરવો તે સત્ય શૌચ એટલે નિર્લોભતા-ચારીને ત્યાગ. પર વસ્તુનાં લેભથી જ સંયમ મલિન થાય છે. બ્રહ્મચર્ય એટલે ઉપથેંદ્રિયનો સંયમ; તથા તેવી જ રીતે બીજી ઈદ્રિયોના સંયમપૂર્વક ગુરુને ઘેર વાસ. અકિંચનતા એટલે કઈ પણ વસ્તુમાં મમવબુદ્ધિ ન રાખવી તે. તપના બાર પ્રકાર આગળ આવી ગયા છે. ક્ષમા એટલે સહનશીલતા. તે કેળવવાની પાંચ રીતે છે: ૧. કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની પિતામાં શોધ કરવી. ૨. ધવૃત્તિથી અહિંસાદિ વ્રતોને લેપ થાય છે, ઈત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન કરવું. ૩. મૂર્ખ લેકેને સ્વભાવે જ ગુસ્સે થવાને છે એમ વિચારી, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. ૪. કેઈ સકારણ કે અકારણ ગુસ્સ કરે તો પણ એમ માનવું કે, એ મારાં પૂર્વ કર્મોનું ફળ છે. ૫. ક્ષમા ધારણ કરવાથી | ચિત્ત સ્વસ્થ રહે છે, વગેરે ક્ષમાના ગુણોનું ચિંતન કરવું. ૧. “ભાષાસમિતિ” એટલે દરેક માણસ સાથેના સંભાષણ-વ્યવહારમાં વિવેક રાખ તે; અને અહીં જણાવેલ “સત્ય ઘમ” એટલે પિતાના સમશીલ સાધુ પુરુષ સાથેના સંભાષણવ્યવહારમાં હિત-મિત અને યથાર્થ વચનને ઉપગ કરવું તે.– ટીકા. ૨. જુઓ ઉપર પા. ૭૪; તથા પુસ્તકને અંતે ટિ. નં. ૧૪. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬. આત્મજ્ઞાનનાં સાધન મૃદુતા, એટલે અંદર અને બહાર નમ્ર વૃત્તિ. જાતિ, કુલ, રૂપ વગેરેના અભિમાનનો ત્યાગ કરવાથી તે ધર્મ કેળવાય છે. જુના, એટલે વિચાર વાણી અને વર્તનની એકતા. ત્યાગ, એટલે બાહ્યાભ્યતર વસ્તુઓમાં તૃણાને વિચ્છેદ. ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ વગેરે વસ્તુઓ મનુષ્યને ઈસિત સર્વ પદાર્થો પૂરા પાડે છે, ત્યારે અધમ લોકોને તે તે અલૌકિક વસ્તુઓ નજરે પણ પડતી નથી. અપાર દુઃખસમુદ્રમાં પડતા પ્રાણીને ધમ અતિ વત્સલતાપૂર્વક બચાવે છે. સમુદ્ર આ પૃથ્વીને કુબાડી નથી દેતા, અને મેઘ તેને સિંચિત કરે છે, તે ધર્મને જ પ્રભાવ છે. આ પૃથ્વી કશા આલંબન કે આધાર વિના આખા વિશ્વને આધાર આપી રહી છે, તે પણ ધર્મનું જ પરિણામ છે. આ સૂર્ય અને ચંદ્ર પણ જગત ઉપર ઉપકાર કરવાને અર્થે ઉદય પામે છે, તે પણ ધર્મને જ હુકમ છે. ધર્મ જ એક એવો છે કે, જે આખા જગત ઉપર વાત્સલ્ય રાખી બંધરહિતને બંધ થાય છે, મિત્રરહિતને મિત્ર થાય છે, અને અનાથોને નાથ થાય છે. જેઓએ ધમનું શરણ લીધું છે, તેમને રાક્ષસ, યક્ષ, નાગે, વાઘ, વરુ, વગેરે પણ જરાય ઈજા કરી શકતાં નથી. ધર્મ પ્રાણુને નરકમાં પડતો બચાવે છે, અને સર્વાવરૂપી અનુપમ વૈભવ આપે છે. [૪૯૨-૧૦૨) ૧. “ધર્મનું આવું સાચું સ્વરૂપ સમજવાને બદલે ગમે તેવી બાબતોને ધર્મ સમજતા મૂખ લોકોની ધર્મવિષયક વિવિધ કલ્પનાઓ આચાર્યશ્રીએ ટીકામાં આપી છે: ગોમેધ-નરમેધાદિ ચોથી જીવહિંસા કરવી, તુકાલને સંજોગ વિના ન જવા દે; બ્રાહ્મણ ભોજન કરવાં; કુવા તળાવ ખોદાવવાં, શ્રાદ્ધ કરવાં; અમુક પાંચ અપવાદોમાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવવું; સ્ત્રીને પુત્ર ન થતો હોય તો નિગ કરાવો; વડ-પીપળાની પૂજા કરવી; આકડે ધરે વગેરેનાં ફૂલોથી દેવપૂજા કરવી, વગેરે. આ ઉપરાંત અન્યધમી સાધુઓ ધમને નામે જે અનાચારે કે દુરાચાર કરે છે, તેમનું પણ ટીકામાં સવિસ્તર વર્ણન છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ . યોગશાસ્ત્ર છેડે હાથ મૂકીને પહોળા પગ રાખીને ઊભેલા પુરુષ જેવી સમગ્ર લકની આકૃતિ છે. તે આખો લેક ઉત્પત્તિ, રિથતિ ૨૨. ઢોરમાવના અને લયાત્મક દ્રવ્ય વડે ભરેલું છે. લેકના અધે, | મધ્યમ અને ઊર્વ એવા ત્રણ ભાગ છે. ઉપર જણાવ્યા પ્રમાણે કેડ આગળને સાંકડામાં સાંકડો ભાગ (જે ઉપર નવસે જન છે તથા નીચે નવસે યોજન છે.) એ મધ્યક છે. તેને આકાર વચ્ચે સાંકડા અને ઉપર તથા નીચે પહેળા થતા ડાખલા જેવો છે. (મધ્યલેકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તેમાંથી અમુક અદી દ્વીપ અને બે સમુદ્ર જેટલે જ ભાગ મનુષ્યલક કહેવાય છે. એની બહાર કોઈ મનુષ્ય જન્મ કે મરતો નથી.૨) મય લેકની ઉપર સંપૂર્ણ લોક ઊર્ધ્વ લેક છે. તેને આકાર પખાજ જેવો છે, એટલે કે મધ્યમાં પહેળે અને ઉપર નીચે સાંકડે છે. (તેમાં દેવોનાં વિમાન વગેરે આવેલાં છે. છેક ઉપર ઈષતપ્રાશ્મારા નામની પૃથ્વી છે. તેને સિદ્ધશિલા પણ કહે છે. ત્યાં મુક્ત જ રહે છે. તેની પાર અલકાકાશ છે.) નરકગતિમાં ગયેલા છોને રહેવાની ભૂમિએ નરકભૂમિ કહેવાય છે અને તે અલકમાં આવેલી છે. એ સાતે ભૂમિઓ એકબીજાની નીચે આવેલી છે. અને તેમની વચ્ચે ધનદધિ, મહાવાત, તનુવાત, વગેરે ૧. જૈન દર્શન મુજબ કઈ પદાર્થને “સત' કહે તેને અર્થ એ થાય છે કે, તે પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને લયાત્મક છે. એટલે કે, દરેક પદાર્થ અમુક અંશે સ્થિર રહી, અમુક અંશોમાં ઉત્પતિ અને લય પામ્યા કરે છે. જેમકે, સેનું સેનારૂપે કાયમ રહી, કડુ કુંડળ આદિ નવા નવા પર્યાય – પરિણામો – રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આની સવિસ્તર સમજ માટે જુઓ આ માળાનું “ત્રણ રત્નો” પુસ્તક, પા. ૩૫, ઇ. ૨. મધ્યલોક, મનુષ્ય, કર્મભૂમિ, આર્ય, અનાય વગેરે વિભાગોની ટીકામાં આપેલી વિગતો માટે જુઓ પુસ્તકને અંતે 2િ. નં. ૧૫. ૩. ઊર્ધ્વલોકમાં આવેલા દેવલોકના વર્ણન માટે જુઓ આ માળાનું “તત્વાર્થસૂત્ર” પુરતક, અધ્યા૦ ૪, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬. આતમજ્ઞાનનાં સાધન આવેલાં છે. નીચે નીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે.૧ આમ અલોક નીચે પહોળો અને ઉપર સાંકડે એમ ત્રાસન જેવો છે. (આ સમગ્ર લેક કેઈ પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મ, પુરુષ વગેરેએ બનાવેલો નથી. પ્રકૃતિ તે અચેતન છે. એટલે તે કશું ન બનાવી શકે. ઈશ્વરને લેક બનાવવાનું કાંઈ પ્રયોજન નથી. ઈશ્વરે લીલા કરવા ખાતર આ જગત રચ્યું છે એમ કહેવું, એ તો તેને છોકરાંની પેઠે ક્રીડા કરતો – રાગી – કહેવા જેવું છે. ઈશ્વરે જીવો ઉપર કૃપા કરવાની ખાતર આ જગત બનાવ્યું છે એમ કહીએ, તે જગતમાં દુઃખ જ ન હોવું જોઈએ. ઈશ્વરે જીવોનાં કર્મોની અપેક્ષાએ જગતને સુખી દુઃખી બનાવ્યું છે એમ કહો, તે તે કર્મોને જ જગતનું કારણ માનવું ઠીક છે. આમ, આ લોક કેઈએ બનાવ્યું પણ નથી, કે (શેષનાગ, કૂર્મ, વરાહ વગેરેએ) ટેકવી રાખ્યો પણ નથી. તે તે સ્વયંસિદ્ધ છે તથા કેઈને આધાર વિના ગગનમાં અવસ્થિત છે. [૪/૧૦૬ ] પિતપતાની નિ અનુસાર પ્રવૃત્તિ કરતાં કરતાં, તેમ જ વિશિષ્ટ પ્રયત્ન કે અભિલાષા વિના કર્મોને ક્ષય થતાં થતાં ૨. વોર્િમત્વ- સ્થાવર નિમાંથી છવો જંગમ યોનિમાં કે પશુ માવના આદિ યોનિમાં આવે છે. તે પ્રમાણે ક્રમે ક્રમે કયારેક તેમને મનુષ્યત્વ, આય દેશ, ઉત્તમ કુલ, પાંચે ઈદ્રિય, અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. મનુષ્યજન્મમાં પણ અનેક ૧. ટાંકામાં આપેલા નરકભૂમિના સવિસ્તર વર્ણન માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૬. ૨. ટીકામાં કેટલાક શ્લોક ટાંકીને જણાવ્યું છે કે, આ પ્રમાણે લોકભાવના કરવાથી નિમમત્વ પ્રાપ્ત થાય છે; તેમ જ ચિત્ત કેઈ ક્ષુદ્ર પદાર્થમાં રાગ કરતું અટકી, વ્યાપક દૃષ્ટિવાળું બને છે; ઉપરાંત જિનોએ કહેલું આ બધું લકનું સ્વરૂપ ધ્યાનમાં પ્રત્યક્ષ થતાં, તેમણે કહેલા અતીન્દ્રિય મેક્ષમાર્ગમાં પણ શ્રદ્ધા પેદા થાય છે. ૩. તેને “અકામનિર્જરા કહે છે. નિર્જરા એટલે કર્મોનું ખરી જવું તે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ચાગશાસ્ત્ર પુણ્ય વડે કયારેક ધર્માભિલાષારૂપી શ્રદ્ધા, ધર્મપદેષ્ટા ગુરુ, અને તેમનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થાય છે. પર ંતુ તે બધુ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ એધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. આ પ્રકારના ચિંતનને એધિદુલ ભત્વભાવના કહે છે. [૪/૧૦૭-૯ ] ૯૦ ટીકામાં આપેલું વિશેષ વિવરણ : રાજ્ય, ચક્રવતી પણ કે ઇત્વ વગેરે દુર્લભ નથી; પરંતુ જિન સિદ્ધાંતમાં ખેાધિ પ્રાપ્ત થવી દુર્લભ છે. બધા જ્વેએ પૂર્વેના જન્મામાં ખીજા તમામ ભાવે। અતતવાર પ્રાપ્ત કર્યાં છે; પર ંતુ ધિ કદી પ્રાપ્ત કરી નથી; તેથી તે સંસારમાં રખડયાં કરે છે. કુશાસ્ત્રનું શ્રવણુ, મિથ્યા દષ્ટિવાળાઓના સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધાં એધિનાં વિરાધી છે. ચારિત્ર પ્રાપ્ત થવું • દુર્લભ કહેવાય છે; પરંતુ તે ચારિત્રની પ્રાપ્તિ પણ ખેાધિ પ્રાપ્ત થાય તો જ સફળ છે, નહીં તે નિષ્ફળ છે. ચારિત્ર પ્રાપ્ત કરીને ઉત્તમ સ્વલેકમાં જવા છતાં એવિ વિના નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી. જેમને એધિ પ્રાપ્ત થઈ છે, તે જીવે પછી આ સંસારમાં કયાંય આસક્ત નથી થતા; પરંતુ મમત્વરહિત થઈને મુક્તિમાર્ગમાં જ મચ્યા રહે છે. જે પરમપદ પામ્યા છે, પામવાના છે, કે પામે છે, તે બધા પણ માધિ પ્રાપ્ત કર્યાં બાદ જ તેમ કરી શકે છે. માટે એધિની જ ઉપાસના કરે. આ પ્રમાણે આ બાર ભાવનાએ વડે અવિશ્રાંતપણે મનને સુવાસિત કરતા માણુસ નિર્દેમત્વ પ્રાપ્ત કરી, સ` ભાવેામાં સમત્વ પ્રાપ્ત કરે છે. વિષયેામાંથી વિરક્ત થયેલા અને સત્ર સમબુદ્ધિ પ્રાપ્ત કરીને સુવાસિત થયેલા ચિત્તવાળા લેાકાને જ કષાયરૂપી અગ્નિ શાંત થાય છે, અને ખેાધિરૂપી દીપક ઉજ્જવળ થાય છે. [૪/૧૧૦-૧] Page #130 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન–૧ ગયા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જેને સર્વત્ર સમબુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે પેગી પછી ધ્યાન કરવા લાગે. સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના ધ્યાન શરૂ કરનાર પિતાની જ વિડંબના કરે છે. કર્મોને ક્ષયથી મેક્ષ પ્રાપ્ત થાય છે; કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે; અને આત્મજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. માટે ધ્યાન આત્માને અત્યંત હિતકર છે. પરંતુ, સમબુદ્ધિ પ્રાપ્ત થયા વિના ધ્યાન નથી સંભવતું; અને યાન વિના નિષ્કપ સમબુદ્ધિ પણ પ્રાપ્ત નથી થતી. આમ એ બંને અન્યનાં કારણ છે. ૪િ/૧૧૨-૪]. ધ્યાનના બે પ્રકાર છે: ધર્મધ્યાન અને શુક્લધ્યાન. શુક્લધ્યાન વિશિષ્ટ અસાધારણ બાંધાવાળા તથા “પૂર્વ” નામનાં ધ્યાનના પ્રાર શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે. પણ હાલમાં પૂર્વ” નામનાં શાસ્ત્રો સર્વથા લુપ્ત થયાં હોવાથી, તદનુસાર મન-વાણુ-કાયાના વ્યાપારના સદંતર નિરોધરૂપ શુક્લયાન સંભવી શકતું નથી. હાલમાં ધર્મયાન જ સંભવિત છે. યાન એટલે અંતમુહૂર્ત પર્યત મનની (કેઈએક ધ્યેય વસ્તુમાં) સ્થિરતા. આ વ્યાખ્યા અલબત્ત, સાધક અવસ્થાના સ્થ યોગી માટે છે. છેવટની કક્ષાએ શુલધ્યાનમાં તે ધ્યાન એટલે મન-વાણીકાયાના સર્વ વ્યાપારને નિરોધ એવી જ વ્યાખ્યા ઘટે છે. પણ અહીં પ્રથમ ધર્મધ્યાનને અનુલક્ષીને જ વિવરણ કરવાનું છે. [૪/૧૧૫] ૧. નવ સમયથી માંડીને બે ઘડી (એટલે કે ૪૮ મિનિટ) માં એક સમય એ હોય ત્યાં સુધીના વખતને અંતમું હૂર્ત કહે છે. ૨. ૧૪ માં ગુણસ્થાન વખતે અગીપણાની દશામાં. - Page #131 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ધ્યાન એક આલંબનમાં વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ ટકી શકે. તેથી આગળ તેને ટકાવવું કહ્યું છે. ત્યાર બાદ ફરી તે જ આલંબનનું કાંઈ રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે – એ રીતે ધ્યાનપ્રવાહ લંબાવી શકાય ખરે. [૪/૧૧૬] મંત્રી આદિ ચાર ભાવનાઓ ધ્યાનની પુષ્ટિ માટે રસાયનરૂપ છે.૧ કઈ જીવ પાપ ન કરે, કોઈ જીવ દુઃખી ન થાઓ, આ આખું જગત મુક્ત થાઓ, એવી ભાવના મૈત્રી કહેવાય ધ્યાનો છે. જેમના સર્વ દેષ દૂર થઈ ગયા છે, અને ભાવના જે વસ્તુનું તત્વ જોઈ શકે છે, એવા મુનિઓના ગુણે પ્રત્યે પક્ષપાતને પ્રમોદભાવના કહે છે. દીન, દુઃખી, ભીત, અને જીવિત યાચતાં પ્રાણીઓ પ્રત્યે, એ લેકેનું દૈન્યાદિ દૂર દૂર થઈ તેઓ શાશ્વત શાંતિ કેમ કરીને પામે એવી બુદ્ધિ, તે કારુણ્ય” કહેવાય. અત્યંત દૂર કર્મો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા તથા આત્મપ્રશંસા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ તે માધ્યશ્ય” કહેવાય. આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કર્યા કરનારે બુદ્ધિમાન પુરુષ, ધ્યાનપ્રવાહ તૂટ્યો હોય તોપણું તેને સાંધી શકે છે. [૪/૧૧૭-૨૨] ૧. સરખાવો વેગસૂત્ર ૧-૩૩ : મત્રવાદ્રિતીક્ષાળાં, સુવતુ:પુષ્યાपुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् । સુખી, દુઃખી, પુણ્યશાળી અને પાપી પુરુષે વિષે અનુક્રમે મિત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થઈ ધ્યાનને યોગ્ય થાય છે.” ૨. “બધા જ જીવોનું દુઃખ ખરેખર દૂર કરવા આશા રાખવી, તે તો દુરાશા જ છે. જેઓ “બધાં પ્રાણુઓ મુક્ત થયા બાદ જ હું મુક્ત થઈશ.” એવી વાતો કરે છે, તે ખાલી હવા ઉરાડે છે; માણસ બધા જીવો પ્રત્યે બહુ તો કરુણાભાવના જ રાખી શકે.”—ટીકા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭. થાન-૧ ધ્યાનની સિદ્ધિ અર્થે યેગી કઈ તીર્થસ્થાન પસંદ કરે અથવા જ્યાં સ્વસ્થતા રહી શકે તેવું સ્ત્રી-પશુ આદિના ધ્યાન માટે અવરજવર વિનાનું એકાંત ગુફા આદિ સ્થાન પસંદ હિતર થાન કરે. તે પહેલાં તે કઈ એક આસન ઉપર લાંબે વખત બેસી રહેવાની ટેવ પાડે. પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, દેહિકાસન, કાત્સર્ગ વગેરે બધાં સાસન આસન છે. જે જે આસન કરવાથી મન સ્થિર થાય, તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણી સ્થિર કરવું. તેવા કેઈ પણ સુખકર આસન ઉપર બેસીને હોઠ બીડી દેવા; બંને આંખે નાસાગ્ર ઉપર સ્થિર કરવી; દાંતને દાંત અડકવા ન દેવા; તથા મુખ પ્રસન્ન રાખવું. એ પ્રમાણે પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીકે અપ્રમાદીપણે ટટાર બેસી ધ્યાનપરાયણ થવું. [૪/૧ર૩-૩૬] કેટલાક લોકેએ આસનજય પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામ સ્વીકાર્યો છે. તેઓને મને પ્રાણાયામ વિના મન પ્રાણાયામ તેમજ પવનને જય શક્ય નથી. જ્યાં મન ગતિમાન હોય છે, ત્યાં વાયુ પણ ગતિમાન હોય છે, અને જ્યાં વાયુ ગતિમાન હોય છે, ત્યાં મન પણ ગતિમાન હોય છે. તે ૧. તીર્થંકરનું જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન, કે નિર્વાણસ્થાન. તેના તેમ જ બીજા ગગ્રંથમાં ધ્યાન માટે યોગ્ય કહેલા સ્થાનના વર્ણન માટે જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૧૨. ૨. તેમની મૂળમાં આપેલી વિગતો માટે જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ. ૩. યોગસૂત્રમાં (૨-૪૬) પણ અમુક આસનને આગ્રહ ન રાખતાં ઘાતુમાસ ” “જે રીતે બેસતાં સ્થિરતા આવે અને વ્યથા ન થાય તે આસન – એમ જ કહ્યું છે. ૪. ઘેરંડસંહિતા (૫-૩૩) માં પણ એ બે દિશાઓ કહી છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ प्रकार ગશાસ્ત્ર બંને નીર-ક્ષીરની પિઠે સમરસ મળી ગયેલાં છે અને તેથી બંનેની ગતિસ્થિતિ સાથે જ થાય છે. તે. બેમાંથી એકને નાશ થતાં અન્યને પણ નાશ થાય છે, અને જ્યાં એકની પ્રવૃત્તિ હોય છે, ત્યાં બીજાની પણ હોય છે. જ્યાં મન અને પવન બને નષ્ટ થયેલાં હોય છે, ત્યાં ઈદ્રિ તેમજ મનના વ્યાપારને પણ નાશ થ હોઈ, મોક્ષ પ્રાપ્ત થાય છે. [૫/૧-૩] પ્રાણાયામ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકવી છે. તેના રેચક, પરક, અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. કેટલાક પ્રાણાયામના પ્રત્યાહાર, શાંત, ઉત્તર, અને અધર એવા બીજા ચાર ઉમેરી તેના સાત પ્રકાર પણ કહે છે. ઉદરમાંથી અતિ યત્નપૂર્વક વાયુને નાસા, બ્રહ્મરંધ્ર અને મુખ દ્વારા બહાર ફેંક તે રેચક પ્રાણાયામ કહેવાય. બહારથી વાયુ ખેંચીને ગુદા સુધી ઉદરને પૂરી કાઢવું તે પૂરક પ્રાણાયામ કહેવાય; અને નાભિપદ્મમાં વાયુને સ્થિર કરે તે કુંભક પ્રાણાયામ કહેવાય. નાભિ વગેરે સ્થાનમાંથી હૃદય વગેરે અન્ય સ્થાનમાં વાયુને ખેંચીને લઈ જ તે “પ્રત્યાહાર' પ્રાણાયામ કહેવાય; તાલુ, નાસા, અને મુખનાં દ્વાર વડે વાયુને નિરોધ તે શાંત' પ્રાણાયામ કહેવાય. બાહ્ય વાયુને અંદર ખેંચીને પછી તેને પાછો ઊંચે ખેંચી હૃદયાદિમાં ધારણ કરવો તે “ઉત્તર પ્રાણાયામ કહેવાય. અને તેનાથી ઉલટું કરવું, એટલે કે ઊર્ધ્વ ભાગમાંથી વાયુને અધભાગમાં લઈ જે તે “અધર” પ્રાણાયામ કહેવાય. [૫/૪-૯] “રેચક પ્રાણાયામથી ઉદરવ્યાધિ અને કફ દૂર થાય છે. “પૂરક ” પ્રાણાયામથી પરિપુષ્ટતા અને રેગક્ષય પ્રાપ્ત થાય છે. “કુંભક” પ્રાણાયામથી હદયકમળ ઝટ ખીલે છે, અંદરની ગ્રંથિઓ ભેદાઈ જાય છે ૧. જુઓ હઠયોગપ્રદીપિકા. ૨-૨. - ૨. મૂળ: નામ, શ્રેમ એ જોર છે અહીં જે મુખથી રેચન કરવાનું જણાવ્યું છે, તેને અન્ય યોગગ્રંથનો ટેકો નથી. ઘેરંડસંહિતા ૫-૭૦ માં ઉજજાથી કુંભક કરતી વખતે મુખથી રેચન કરવું એવા ભાવનું લખાણ દેખાય છે; પરંતુ હઠયોગપ્રદીપિકા (૨–૫૨)માં તે જ કુંભકમાં નાસિકાથી રેચન કરવાનું જ કહ્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭. ધ્યાન – ૧ તથા બલ અને સ્થયની વૃદ્ધિ થાય છે. “પ્રત્યાહારથી બલ પ્રાપ્ત થાય છે. “શાંતથી કાંતિ અને દેષશાંતિ પ્રાપ્ત થાય છે. તથા “ઉત્તર” અને અધર” પ્રાણાયામથી “કુંભકની સ્થિરતા પ્રાપ્ત થાય છે. [૫/૧૦-૨) આ બધા પ્રાણાયામાદિથી કશો પારમાર્થિક લાભ તે થતા જ નથી; પરંતુ, શારીરિક આરોગ્ય, મૃત્યજ્ઞાન, પરશરીરપ્રવેશ વગેરે કેટલીક અન્ય બાબતો અવશ્ય સિદ્ધ થાય છે.૧ પ્રાણાયામાદિ વિવિધ ઉપયોગથી પવનને જીતીને, શરીરગત નાડીપ્રચારને પિતાને આધીન કરીને, તેમજ માની પ્રાણાયામતિની પણ ન શકાય એવો પરશરીરવેશ પણ સિદ્ધ પરમfથવા કરીને છેવટે શું ફાયદો ! તેનાથી કાંઈ મેક્ષમાર્ગ - સધાત નથી જ. પ્રાણાયામથી મનઃસ્વાથ્ય પ્રાપ્ત થવાને બદલે ઊલટો કલેશ થાય છે. કારણ કે પૂરણ, કુંભન અને રેચન વગેરે કરવામાં શરીરને ઘણું કષ્ટ પડે છે; અને તેનાથી ચિત્તવિપ્લવ થાય છે. આમ પ્રાણાયામ ઊલટો મુક્તિમાં વિઘકારક છે. [ ૬/૧-૫] માટે, મનને ઈદ્રિ સહિત વિષયમાંથી ખેંચી લઈ, પ્રશાંતત્યાર બુદ્ધિવાળા પુરુષે ધર્મધ્યાનને અર્થે નિશ્ચલ કરવું. તેને પ્રત્યાહાર કહે છે. એ પ્રમાણે વિષયમાંથી પાછી ખેંચેલા મનને પછી નાભિ, હૃદય, નાસાગ્ર, કપાળ, ભમર, તાલુ, આંખ, મુખ, ઘાર કાન, માથું એ બધાં સ્થાનોમાં નિશ્ચલ કરવું. પૂર્વેના લોકોએ એ બધાં ધારણાનાં સ્થાને વર્ણવ્યાં છે. તે બધાંમાંથી કોઈ એક સ્થાનમાં મનને નિશ્ચલ કરનાર પુરુષના અનુભવમાં ગમાર્ગની ઘણી પ્રતીતિઓ ઉદ્દભવે છે. [ ૬/૬-૮] ૧.તેટલા પૂરતું તેમનું પ્રયોજન સ્વીકારી, આચાર્યશ્રીએ પછીથી તેની વિગત લંબાણથી મૂળ ગ્રંથમાં આપી છે. તે માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૭. ૨. સરખાવો યોગસૂત્ર (૩-૧) કરાવશ્વશ્વરજી ધારા અન્ય ગ્રંથમાં વર્ણવેલાં ધારણાનાં સ્થળે તથા તેનાથી થતી પ્રતીતિઓ વગેરે માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૮. Page #135 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મૂળમાં આપેલી આસનની વિગતોઃ પર્યકાસન એટલે, બેઉ જધાનાં અભાગ પગની ઉપર મૂકવા; અને બંને હાથ નાભિ આગળ છતા દક્ષિણેત્તર રાખવા તે. મહાવીર ભગવાનને નિર્વાણકાળે આ આસન હતું. “પાતંજલ” “જ્ઞાનુગારિયા: સાયને પર્ય” એવી વ્યાખ્યા આપે છે, એમ ટીકામાં જણાવ્યું છે. [૪/૧૨૫] વીરાસન એટલે, ડાબે પગ જમણા સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણે પગ મૂકવો તે. હાથ પર્યકાસન જેવા રાખવા. આને જ કેટલાક પદ્માસન કહે છે. [૪ ૧૨૬] - વજાસન એટલે, વીરાસન કર્યા પછી હાથને પીઠ પાછળ લઈ જઈ, ડાબા પગના અંગૂઠાને ડાબા હાથથી અને જમણા પગના અંગૂઠાને જમણા હાથથી પકડવો તે. [૪/૧૨૭] આને કેટલાક વેતાલાસન કહે છે. હઠગપ્રદીપિકામાં [૧-૩૭] સિદ્ધાસનને જ કેટલાક વજાસન કહે છે એમ જણાવ્યું છે. ઘેરંડસંહિતામાં [૨-૨૨] એમ જણાવ્યું છે કે, પહેલાં ઢીંચણ ઉપર ઊભા રહી, પાછળ બંને પગનાં તળિયાં સાથે લાવી પછી તે બંનેની વચ્ચે ગુદા રહે તે રીતે બેસવું તે વજાસન. કેટલાક વિરાસનને આ પ્રમાણે વર્ણવે છે: સિંહાસન ઉપર બેસીને પગ નીચે ટેકવ્યા હોય એ રીતે સિંહાસન વિના અધ્ધર ઊભા રહેવું તે વીરાસન. [૪૧૨૮ ] “એક પગે ઊભા રહી બીજો પગ ઢીંચણથી વાળી ઊંચો રાખવો તે વીરાસન – એમ “પાતંજલ” કહે છે.” –એવું ટીકામાં આચાર્યશ્રીએ જણાવ્યું છે. હઠગપ્રદીપિકામાં, એક પગને બીજા પગના સાથળ ઉપર અને બીજા પગને સામા પગના સાથળ નીચે રાખ તે વીરાસન એમ કહ્યું છે [૧-૨૧]. ઘેરંડસંહિતામાં [૨-૧૭] જણાવ્યું છે કે, જમણે પગ ડાબા સાથળ ઉપર મૂકી, ડાબે પગ પાછલી તરફ વાળીને બેસવું તે વીરાસન. પદ્માસન એટલે, જાંઘના મધ્ય ભાગમાં બીજી જાંઘને મેળાપ કરવો તે. [૪-૧૨૯] ઉપર જેને વજાસન કહ્યું છે, તેને જ સામાન્ય રીતે અન્ય ગ્રંથોમાં પદ્માસન કહેવામાં આવે છે. ભદ્રાસન એટલે, પગનાં બે તળિયાં વૃષણ આગળ એકઠાં કરી તેમના ઉપર બેસવું, તથા આંગળાં ભરાવી હાથ પગ ઉપર રાખવા તે. [૪/૧૩૦] હાથ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮. ધ્યાન-૨ ૨૭ પીઠ પાછળ લઈ જઈ, ડાબા હાથે જમણા પગના અંગુઠા પડવા અને જમણા હાથે ડાબા પગના અ‘ગુઠા પકડવા એવી બીજી રીત પણ છે. [ ઘેડ સ॰ ] દંડાસન : આંગળીએ જોડેલી રાખી તથા ધૂંટીએ જોડેલી રાખી, અને સાથળ જમીનને ચાંટે તે રીતે પગ લાંબા કરીને બેસવું તે દંડાસન [૪/૧૩૧ ] કેટલાક હાથ પગને એકબીજાની પાસે રાખી, સીધા લાકડાની પેઠે ચતા સૂઈ રહેવું, તેને ઈંડાસન કહે છે. ઉત્કટિકાસન એટલે, પાની અને ફૂલા જમીનને અડકે તેમ બેસવું તે. તે આસનમાં મહાવીરને કૈવલજ્ઞાન થયું હતું [૪/૧૩૨]. ઘેર ડસહિતામાં (૨-૨૭) અગૂઠા જમીનને અડકે, પણ પાની ઊંચી રહે તેવી રીતે, તથા પાનીએ ઉપર ગુદા મૂકીને બેસવું તેને ‘ ઉત્કટાસન ’કહ્યું છે. ગાદાહિકાસન એટલે, ઉત્કટિકાસનમાં યાની જમીનને ન અડે તે રીતે ગાય દોહવા બેસે છે તેમ — બેસવું તે. [૪/૧૩૨] કાયેાત્સગ એટલે, અને ભુજાએને નીચી લટકતી રાખી, કાયાની અપેક્ષા રાખ્યા વિના, તેમજ સ્થાન, ધ્યાન અને મૌન એ ક્રિયાઓ વિના બીજી શરીરની બધી ક્રિચાઓના ત્યાગ કરી બેસવું કે ઊભા રહેવું તે. [૪/૧૩૩ ] Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮ ધ્યાન-૨ ધ્યાન કરવા ઇચ્છનારાએ જ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ફળ, એ બાબતેનું જ્ઞાન મેળવવું જોઈ એ. કારણ કે, સ`પૂર્ણ સામગ્રી પ્રાપ્ત કર્યાં વિના કદી કાર્યો સિદ્ધ થતાં નથી. પ્રાણના નાશ થવાના પ્રસંગ આવે તો પણ જે સંયમમાંથી વ્યુત થતેા નથી, પારકાને જે પાતા જેવા ગણે છે, જે પોતાના સ્વરૂપમાંથી કદી ચુત થતેા નથી, ઠંડી, ગરમી, પવન વગેરે વડે જે ત્રાસતા નથી, અમર કરનાર યેાગામૃતરસાયણુ પીવાની જેતે તીવ્ર ઋચ્છા છે, રાગાદિ જેના ઉપર ચડી વાગતા નથી, ક્રોધાદિથી જેવું ચિત્ત દૂષિત નથી, જેને પાતાનુ મન આત્મામાં જ લીન કરવાની ઇચ્છા છે અને તેથી જે અન્ય કર્મોમાં લેપાતા નથી, કામભેગામાંથી જે વિરત થયા છે, પોતાના શરીર વિષે પણ જે નિઃસ્પૃહ છે, વૈરાગ્યરૂપી સરાવરમાં જે ડૂબેલા છે, સત્ર જેને સમભાવ છે, રાજા–રક તમામનુ જે કલ્યાણ જ ઇચ્છે છે, અખૂટ દયાને જે ભંડાર છે, સંસારસુખથી જે પરા મુખ થયેલો છે, સુમેરુ જેવા જે નિષ્કપ છે, ચંદ્ર જેવા જે આનંદદાયક છે, પવન જેવા જે નિઃસંગ છે, એવા બુદ્ધિમાન પુરુષ ધ્યાનના અધિકારી માતા કહેવાય છે. [૭/૧-૭ ] ध्याननो अधिकारी ધ્યેય એટલે ધ્યાનનું આલંબન. તેને વિદ્વાનેએ ચાર પ્રકારનું · જણાવ્યું છે : શરીરસ્થ, પદસ્થ, રૂપસ્થ અને શરીરસ્થ ધ્યેયરૂપાતીત. ‘ શરીરસ્થ ’ એટલે કે શરીરગત ધ્યેયને દાખલો નીચે પ્રમાણે છે : શારીરિક સપ્ત ધાતુ વિનાના, પૂ ચંદ્ર જેવી નિમ`ળ કાંતિ વાળા, તથા સર્વજ્ઞ ભગવાન જેવા શુદ્ધ આત્માનું શુદ્ધ બુદ્ધિથી ચિંતન કરવું. તે આત્મા જાણે ૯૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮. ધ્યાન-૨ પિતાના શરીરની મધ્યમાં પુરુષની આકૃતિવાળા થઈ સિંહાસન ઉપર આરૂઢ થયે છે; તે તેના “અતિશ” એટલે કે વિભૂતિઓથી શોભી રહ્યો છે; તેનાં સમસ્ત કમ નાશ પામી ગયાં છે; તથા તે કલ્યાણકારી મહિમાથી યુક્ત છે, એમ ચિંતવવું. આ ધ્યાનનો અભ્યાસ કરનારે યોગી કલ્યાણસુખ પ્રાપ્ત કરે છે. આ તથા તેવાં બીજા શરીરગત મેયર અવિરત અભ્યાસ કરનાર ગીના શરીર ઉપર મેલી વિદ્યાઓ, મંત્ર કે મંડળની શકિતઓ ચાલતી નથી; શાકિણીઓ, ક્ષુદ્ર ગિનીઓ, કે માંસભક્ષી પિશાચ તેનું તેજ સહન ન કરવાથી તત્ક્ષણ ત્રાસ પામી તેની આગળથી દૂર ભાગી જાય છે; તથા હણવાની ઇચ્છાથી નજીક આવતા ગાંડા હાથીઓ, સિંહ, શર અને સાપ પણ દૂરથી જ ખંભિત થઈ જાય છે. [૭/૨૩-૮ ] અમુક પદે અથવા અક્ષરનું જાપૂર્વક ધ્યાન, “પદસ્થય નું યાન કહેવાય છે. તેને દાખલે આ પ્રમાણે છે: gવસ્થ ધ્યેય અહ“તભગવાન, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુઓ એ પાંચ વર્ગો, “પંચ પરમેષ્ઠી” એટલે કે પાંચ પરમ આત્માઓ ગણાય છે. તેમને નમસ્કાર કરવાને જે મંત્ર છે કે, “અતભગવાનને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર તથા સર્વ સાધુઓને નમરકાર; આ પાંચ નમસ્કારવાળા મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે, તથા સર્વમંગળામાં પ્રથમ મંગળ છે” – તે મંત્ર લઈ એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું. તેના બીજ કેશમાં “નમો સરદંતાળ એ પદ ચિંતવવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીમાં “નમો સિદ્ધાળ.” “નમો ૧. “ના” પાઠ પ્રમાણે. બીજે “નિરવાર” પાઠ પણ છે. પરંતુ નિરાકાર આત્માને સિંહાસન ઉપર બેઠેલો કહ્યું એમ કહેવા કરતાં ઉપર લીધેલો પાઠ સુસંગત લાગે છે. ૨. આને “તત્ત્વમ્ભધારણ” કહે છે. મૂળમાં આપેલા બીજા દાખલાઓ તેમજ અન્ય ગગ્રંથોમાં આપેલા દાખલાઓ માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૯. ૩. સિદ્ધ એટલે કે મુક્ત થયેલો આત્મા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર બારિયા, “નમો ઉવજ્ઞયાકાં” તથા “નમો સ્ત્રોઇ સર્વસાહૂએ ચાર પદો ચિંતવવાં; તથા ચાર દિશાઓ વચ્ચેના અગ્નિ વગેરે ખૂણાઓમાં “સો વંર નમવાર', “સર્વપાવવાળો', “મંા ૨ સરસ” પઢમં વડું મં” એ પદો ચિંતવવાં. મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક ૧૦૮ વાર જે મુનિ આ પ્રમાણે તેનું ધ્યાન કરે, તે આહાર કરવા છતાં તેને ચાર ટંક ઉપવાસ કર્યાનું ફળ મળે. આ મંત્રની આરાધના કરનારા યેગીઓ પરમ એક્ષલક્ષ્મી પ્રાપ્ત કરીને ત્રિલેકમાં પણ પૂજાય છે. હજારે પાપ કરીને, તેમજ સેંકડે જતુઓ મારીને પણ આ મંત્રની આરાધનાથી જાનવરોય સ્વર્ગલોક પામ્યાં છે. પંચપરમેષ્ટીના નમસ્કારમંત્રમાંથી “રિત સિદ્ધ યર વય સાસુ એ સોળ અક્ષરે ૨૦૦ વાર જપવાથી પણ ચાર ટંકના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તેમાંથી “જિંતfસદ્ધ' એ છે અક્ષર ત્રણ વાર જપવાથી, કે “રત” એ ચાર અક્ષર ચાર વાર જપવાથી કે “સTBસા' એ પાંચ અક્ષર પાંચસો વાર જપવાથી પણ એ જ ફળ મળે છે. આ પંચપરમેષ્ઠીમંત્ર અતિપવિત્ર છે તથા ત્રણે જગતને પાવન કરનાર છે. તેના જપ – ચિંતનથી ઉપર જે ઉપવાસનું ફળ બતાવ્યું, તે તે જીવોને તેના જપમાં પ્રવૃત્તિ કરવવા અથે જ બતાવ્યું છે; બાકી, વાસ્તવિક રીતે તેનું ફળ સ્વર્ગ અને મેક્ષ છે.૧ [ ૮/૩૩-૪૧] . અહત ભગવાનના રૂપને અવલંબીને કરલું ધ્યાન “રૂપસ્થિ યેય નું ધ્યાન કહેવાય છે. તે જેમકે, જેને મોક્ષશ્રી ઘેર પ્રાપ્ત થયેલી છે, જેનાં અખિલ કર્મો નાશ પામ્યાં છે, જેને ચાર મુખર છે, જે સમસ્ત ભુવનને અભયદાન દેનારા છે. ચંદ્રમંડળ જેવી કાંતિવાળાં જેને ત્રણ છત્ર છે, પિતાના સ્ફરતા તેજના વિસ્તારથી જેણે સૂર્યને ઝાંખો કરી દીધો છે, ૧. મૂળમાં આપેલા અન્ય દાખલાઓ માટે જુઓ પુસ્તકને અંતે ટિ૦ ૧૯. ૨. ઉપદેશ આપતી વખતે ચારે બાજુના છ સાંભળી શકે તે માટે દે તેવો દેખાવ કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮, ધ્યાન-૨ જેની સામ્રાજ્યસંપત્તિને ઘેષ દિવ્ય દુંદુભિ વડે થઈ રહ્યો છે, ગુંજારવ કરતા ભમરાઓથી મુખર બનેલા અશોક વૃક્ષ નીચે સિંહાસન ઉપર જે બેઠેલા છે, જેમને ચામર ઢોળાઈ રહ્યાં છે, સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, જેમના મધુર અવાજનું પાન મૃગલે ઊંચે કંઠે કરી રહ્યાં છે, જેમની સમીપમાં હાથી સિંહ વગેરે પ્રાણીઓ પિતાનું સહજ વૈર ભૂલીને ઊભાં છે, જેમની આસપાસ દેવ મનુષ્ય અને તિયોને મેળે જામે છે, જેમનામાં સર્વ “અતિશયે” એટલે કે વિભૂતિઓ મોજૂદ છે, તથા જે કેવળજ્ઞાનથી પ્રકાશિત છે. [૯/૧-૭] , એ જ પ્રમાણે જિનેન્દ્રની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારે પણ રૂપરથ ધ્યાન કરનારે કહેવાય. તે જેમકેઃ રાગદ્વેષ, મહામહ વગેરે વિકારથી અકલંકિત, શાંત, કાંત, મનહર, સર્વ લક્ષણયુક્ત, અન્ય તીથિ કેને ભાન પણ નથી એવી યોગમુદ્રાની શોભાયુક્ત, તથા જેની આંખોમાંથી અદ્ભુત તેમજ વિપુલ આનંદપ્રવાહ વરસી રહ્યો છે વગેરે. [૯/૮-૧૦] અભ્યાસયોગ વડે પિતાના તે ધ્યેય સાથે તન્મયતા પામેલ યોગી પિતાના આત્માને સર્વજ્ઞરૂપ બનેલે જુએ છે; તથા આ સર્વજ્ઞ ભગવાન હું પિતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામેલ યોગી “સર્વને જાણનાર ' કહેવાય છે. કારણ કે, વીતરાગ પ્રભુનું ધ્યાન કરનારે વીતરાગ થઈને મુક્ત થાય છે. તે જ પ્રમાણે રાગવાનનું ધ્યાન કરનાર તક્ષણ રાગવાન બને છે. વિશ્વરૂપ મણિ જે જે પદાર્થની સાથે યોગ પામે છે, તે તે રૂપ બની જાય છે, તેમ ધ્યાન કરનારે પણ જે જે ભાવનું ધ્યાન કરે છે, તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. [૯/૧૧-૪] યોગીએ અસ ધ્યાને કૌતુકથી પણ ન સેવવાં; કારણ કે, તેમને પરિણામે સ્વનાશ જ થાય છે. મોક્ષનું જ અવલંબન લેનારાને બધી ૧. તીર્થકરને અમુક ૩૪ ખાસ વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. તે માટે જુઓ આગળ પ્રકરણ ૯. WWW Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગશાસ્ત્ર સિદ્ધિઓ સ્વયં સિદ્ધ થાય છે; જયારે અન્ય પદાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છનારને સિદ્ધિ પ્રાપ્ત થવી પણ સંશયગ્રસ્ત છે, અને પુરુષાર્થમાંથી ભ્રષ્ટ થવાપણું તે નિશ્ચિત જ છે. [૯/૧૫૬ ] અમૂર્ત, ચિદાનંદસ્વરૂપ, નિરંજન, અને સિદ્ધ એવા પરમાત્મારૂપી યેય તે “રૂપાતીત યેય છે. એવા અરૂપી પરમાત્માનું પતિત ધ્યેય સતત ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય ગ્રાહક ભાવથી રહિત એવું તન્મયત પ્રાપ્ત કરે છે. તેનું અનન્ય ભાવે શરણ લેનારે તેમાં જ લીન થાય છે; અને ધ્યાતા – ધ્યાન એ બંનેને અભાવ થતાં યેય સાથે જ એકરૂપ બની જાય છે. આવો જે સમરસ ભાવ તેનું નામ જ આત્મા અને પરમાત્માનું એકીકરણ છે; કારણ કે, તે વખતે આત્મા જરા પણ પૃથક્વ વિના પરમાત્મામાં લીન થાય છે. [૧૦/૧-૪] આ પ્રમાણે શરીરગત વગેરે સ્થૂલ યે વડે શરૂઆત કરી, અંતે નિરાલંબ દયાન પ્રાપ્ત કરવું. સ્થૂલ ધ્યેયમાંથી સૂક્ષ્મ ઉપર આવવું; અને આલંબયુક્ત યેયો વડે નિરાલંબ તત્ત્વ ઉપર આવવું. આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતના તત્વને સાક્ષાત્કાર કરી, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. [ ૧૦/૫-5 ] : ઉપર જણાવેલ દયેયના ચાર પ્રકાર અનુસાર યાનના જે ચાર પ્રકાર જણવ્યા, તેને બદલે બીજી રીતે ચાર થાનના જ પ્રકારનાં દયેય સ્વીકારી, ધ્યાનના બીજા પણ ચાર પ્રર પ્રકાર જણાવાય છે. તેમાં અમુક સ્થૂલ કે સૂક્ષ્મ આલંબન લઈ તેના ઉપર ચિત્ત એકાગ્ર કરવાને બદલે, અમુક ધાર્મિક વિચાર લઈ તેનું ચિંતન કરવાનું હોય છે. તેના ચાર પ્રકારે આ પ્રમાણે છે: આજ્ઞા અપાય, વિપાક અને સંસ્થાન. [ ૧૦/૭] ૧. આવા ધાર્મિક ચિંતનને ધ્યાન કહેવાનું કારણ એ છે કે, એ ચિંતન ચિત્તશુદ્ધિ દ્વારા વાસ્તવિક ધ્યાન કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮. ધ્યાન- ૨ સર્વજ્ઞ પુરુષોએ જે વચન (આજ્ઞા) કહ્યાં છે, તે બહુ સક્ષ્મ હાઈ બીજ પ્રમાણેથી બાધિત થઈ શક્તાં નથી. આજ્ઞાવિય માટે સર્વજ્ઞ પુરુષોએ ઉપદેશેલ જ્ઞાન જ સ્વીકારવું, અને તે અનુસાર જ પદાર્થોને વિચાર કરે,” એવી ભાવનાપૂર્વક સર્વજ્ઞકથિત અર્થોનું ચિંતન, તે આજ્ઞાવિચય કહેવાય છે. [૧૦/૮-૯] - રાગ, દ્વેષ, કષાય વગેરે દેથી જે વિવિધ બાધાઓ ઉત્પન્ન થાય છે, તેમનું ચિંતન કરવું, તે અપાયરિચય કહેવાય અપાવના છે. એ ચિંતન કરવાથી મનુષ્ય રાગદ્વેષાદિથી થતાં ઐહિક અને પારલૌકિક દુઃખમાંથી બચવા તત્પર થાય છે; અને અંતે તેમને ક્ષય કરી, બધાં પાપકર્મોમાંથી નિવૃત્ત થઈ શકે છે. [૧૦/૧૦-૧] “અહંત ભગવાનનું જે ઐશ્વર્યા છે, તે પુણ્યકર્મોનું ફળ છે અને નારકી જીવોનાં જે દુઃખ છે, તે તેમનાં પાપકર્મોનું વિપવિત્રય ફળ છે, એ પ્રમાણે કર્મનાં વિવિધ ફળોનું જે ચિંતન કરવું, તે વિપાકવિચય કહેવાય. [૧૦/૧૨-૩] . આખા લેકનું સંસ્થાન–આકૃતિ-સ્વરૂપ વિચારવું, તે સંસ્થાનવિય કહેવાય. જેમકે, “આ આખા અનાદિ અને અનંત સંસ્થાનવિથ લેક સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશશીલ છે. આ પ્રમાણે લેકમાં આવેલાં વિવિધ બેની પરિવર્તનશીલતા જાણ્યા બાદ, મન તેમાં આસક્તિરહિત થાય છે, તથા પછી રાગાદિથી વ્યાકુલ બનતું નથી. [૧૦/૧૪-૫] ઉપર જણાવેલ ધાર્મિક ચિંતનથી ચિત્તને ભાવ વિશુદ્ધ થાય છે; તથા બધા કમંજનિત વિકારે કાં તે ઉપશમ ઘવતનનું જ પામી જાય છે, યા તે કાંઈક દરજજે ક્ષીણ થાય છે, કે તદ્દન નષ્ટ પણ થાય છે. વળી, ચિત્તની મલિનતા અને શુદિની નિદર્શક જે કૃષ્ણ વગેરે છે ૧. “વિચય' એટલે ચિંતન. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચોગશાસ્ર લેશ્યાએ ગણાવાય છે, તેમાંથી, આવું ધમ ચિંતન કરનારને ક્રમે ક્રમે પીત લેશ્યા, તેનાથી પણ વિશુદ્ધ પદ્મ લેશ્યા અને તેનાથી પણ વિશુદ્ધ એવી શુક્લ લેશ્યા પ્રાપ્ત થાય છે. અત્યંત વૈરાગ્યથી અભિવૃદ્ધ થયેલા ધમ ચિંતનથી દેહીઓને અતીન્દ્રિય અને સ્વસ વૈદ્ય એવું અનુપમ આત્મસુખ પણ પ્રાપ્ત થાય છે. ધર્મચિંતનપૂર્વક શરીર ત્યાગનારા અનાસક્ત યોગીઓ, ત્રૈવેયક વગેરે ઉત્તમાત્તમ સ્વગ`લકામાં શ્રેષ્ઠ દેવરૂપે જન્મે છે; ત્યાં તેમને મહા મહિમા અને સૌભાગ્યવાળું, શરદઋતુના ચંદ્ર જેવી કાંતિવાળું, અને માળાઓ, આપણે! અને વઓથી સુશેભિત એવું ઉત્તમ શરીર પ્રાપ્ત થાય છે. ત્યાં તે વિશિષ્ટ વીય અને જ્ઞાનથી યુક્ત, કામાગ્નિ વગેરે જ્વરથી રહિત, અંતરાય વિનાનું તથા અનુપમ એવું દિવ્ય સુખ લાંખે કાળ ભેગવે છે. જ્યાં પોતાની ઇચ્છિત સવ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એવુ મનેાહર સુખામૃત નિવિઘ્ને ભાગવતા તેઓ પેાતાનુ આયુષ્ય કયારે પૂરું થયું તે પણ જાણતા નથી. એ દિવ્ય ભેગા પૂરા થયા બાદ તેઓ સ્વગમાંથી ચ્યવીને પૃથ્વી ઉપર ઉત્તમ વંશમાં ઉત્તમ શરીર સાથે જન્મે છે. ત્યાં પણ તે રાજ રાજ નવા ઉત્સવેાથી મનેારમ એવા વિવિધ ભાગે મનેારથ પ્રમાણે ભાગવીને, અંતે વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી, તમામ ભેગામાંથી વિરક્ત થઈ, ધ્યાન વડે સર્વ કર્મીને ક્ષય કરી, અવ્યય પદને પામે છે. [૧૦/૧૬-૨૪] * લેશ્યા શબ્દથી એ ભિન્ન ખાખતા સમજવામાં આવે છે: એક તે, વિવિધ કર્મોના સાન્નિધ્યથી આત્મામાં થતા વૃત્તિએના ફેરફાર કે વિશિષ્ટ વૃત્તિ; અને બીજી, તે ફેરફાર કે વિશિષ્ટ વૃત્તિ ઉત્પન્ન કરનાર વિશિષ્ટ દ્રવ્ય – પદાર્થ. તે દ્રવ્યની બાબતમાં ભિન્ન ભિન્ન મતે છે. કેટલાક તેને કમ`પરમાણુએ જેવા વિશિષ્ટ પરમાણુરૂપ માને છે; કેટલાક તેને બુધ્યમાન કમ`પ્રવાહરૂપ જ માને છે; ત્રીજા તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે. વિશેષ માટે જીએ! આ માળાનું · અંતિમ ઉપદેશ ’પુસ્તક, પા. ૨૧૭ ૪૦. ( આવૃત્તિ ત્રીજી ) . ૧. ચૈત્રેયક વગેરે સ્વગ લેાકની વિશેષ વિગત માટે જુએ. આ માળાનું • અ’તિમ ઉપદેશ ’પુસ્તક, પા. ર૩૦. ( આવૃત્તિ ૩.) Page #144 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષપ્રાપ્તિ અત્યાર સુધી સ્વ` તેમજ ( પર પરાથી ) મેક્ષ અપાવનારું ધર્મ ધ્યાન વણુ બ્યું; હવે મેક્ષનું જ અસાધારણુ કારણુ એવુ... શુક્લાન વર્ણવવામાં આવે છે, એ ધ્યાન પ્રથમ કૈાટીના ઉત્તમ શારીરિક બાંધાવાળાથી, તેમજ शुक्लध्यान ' પૂર્વ ૨ નામનાં શાસ્ત્રો જાણનારથી જ થઈ શકે છે. કારણુ કે, અલ્પ બળવાળા તેમજ વિવિધ વિષયા વડે વ્યાકુળ બનતા ક્ષુદ્ર માણસાનુ ચિત્ત પ્રેમે કર્યું” સ્વસ્થ તેમજ નિશ્ચલ થઈ શકતું નથી. માટે અપસાર મનુષ્યોના શુક્લાનમાં અધિકાર નથી. આ પ્રમાણે આધુનિક યુગના લેાકાના શુક્લધ્યાનમાં અધિકાર ન હોવા છતાં, સૌંપ્રદાયના વિચ્છેદ ન થઈ જાય તે માટે શાસ્ત્રાનુસાર તેનું અહીં વિવેચન કરવામાં આવે છે. [૧૧/૧-૪ ] < શુક્લ ધ્યાનના ચાર ભેદો છે. તેમાંના પ્રથમ એના આશ્રય એક છે. અર્થાત્ એ અને પૂર્વ' પ્રથાના જ્ઞાનવાળા આત્મા વડે જ આરંભાય છે, તે અને ધ્યાનાનાં નામ અનુક્રમે ‘નાનાત્વ-શ્રુત-વિચાર,’ અને ‘ ઍકચશ્રુત-અવિચાર ’ છે. ‘ શ્રુત ’ એટલે શાસ્ત્ર. કાઈ યાગી પૂર્વ નામના ‘ શ્રુત ' ... (શાસ્ત્ર) અનુસાર કાઈ એક દ્રવ્યનું અવલંબન લઈ, शुक्ल ध्यानना चार भेद ૧. શરીરના બાંધા છ પ્રકારના ગણાવાય છે. વિગત માટે જીએ આ 6 માળાનું અ‘તિમ ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૨૪. ( આવૃત્તિ ત્રીજી. ) ૨. એ શાસ્ત્રો ઘણા જૂના વખતથી લુપ્ત થઈ ગયાં મનાય છે. જીએ > આ માળાનું ‘સચમધમ` ' પુસ્તક પા. ૫-૭. (આવૃત્તિ મીજી.) ૩. મરુદેવી વગેરે કેટલાક છા પૂ`ધર નથી; પરતુ તેમને માટે એ ખાબતમાં અપવાદ મનાયા છે (શ્ર્લોક ૧૩). બાકીના જીવા જો પૂર્વ ’ ગ્રંથા ન ભણ્યા હાય, તે તેમને શુકલધ્યાન નહી, પણ ધર્મધ્યાન જ સંભવી શકે છે, ૯૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગિશાસ્ત્ર ધ્યાન કરે; તથા તે દરમ્યાન તે દ્રવ્યના કેઈ એક પરિણામ ઉપર સ્થિર ન રહેતાં, તેનાં વિવિધ પરિણામે (“નાના') ચિત્તમાં લાવ્યા કરે; તથા કેઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર કે પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; કે દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર, કે શબ્દ ઉપરથી કવ્ય ઉપર આવે; તેમજ મન-વાણ-કાયા એ ત્રણના વ્યાપારમાં પણ કઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણ (“વિચાર”) કર્યા કરે, તો તે “નાનાત્વ-શ્રુત-વિચાર” નામનું પ્રથમ શુક્લ ધ્યાન થાય. પરંતુ, કેઈ યોગી “પૂર્વ' નામના “મૃત” અનુસાર કેઈ એક દ્રવ્યનું અવલંબન લઈ તેના કેઈ એક પરિણામ ઉપર જ (“ઐક્ય ”) ચિત્તને નિશ્ચલ કરી, શબ્દ અને અર્થના ચિંતનનું કે મન-વાણી-કાયાની પ્રવૃત્તિઓનું કશું પરિવર્તન ન કરે (“અવિચાર”), તે તે “એક્સશ્રત-અવિચાર” નામનું દ્વિતીય શુકલ યાન થાય.* [૧૧/૧૮] ઉક્ત બેમાંથી પહેલા ભેદપ્રધાન ધ્યાનને અભ્યાસ પ્રથમ દૃઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. [ ૧૧/૧૭] જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્પઆદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડંખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમ આખા જગતના ભિન્ન વિષયોમાં અસ્થિરપણે ભટકતા મનને ઉપર મુજબ કોઈ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દઢ થતાં, જેમ ઘણું ઈધણ કાઢી લેવાથી અને બચેલાં ચેડાં ઈંધણું સળગાવી દેવાથી, અગર તમામ ઈધણ લઈ લેવાથી, અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ છેવટે મન પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ તે નિપ્રકંપ બની જાય છે. [ ૧૧/૧૯-૨૦] એને પરિણામે આત્માના જ્ઞાનને આવરણ કરનારાં, દર્શનને આવરણ કરનારાં, મેહનીય અને અંતરાયક એવાં સર્વ * વાચકને અહીં યોગસૂત્ર (૧-૪ર ૮૦)માં જણાવેલી સવિતર્કનિર્વિતક, અને વિચાર-નિર્વિચાર સમાપત્તિની સરખામણું કરી જોવા ભલામણ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯. મોક્ષપ્રાપ્તિ ૯૭ ધાતી કવિલય પામી, સતપણું પ્રગટે છે, અને તે યાગી લેક તેમજ અલાકને ધ્યાન દરમ્યાન યથાવસ્થિતપણે જોઈ શકે છે. [૧૧/૨૧-૩] પછી જ્યારે તે સર્વજ્ઞ ભગવાન નિર્વાણ પામવાને સમયે મન-વાણી-કાયાના બધા સ્થૂલ ચોગાન નિરાધ કરી, માત્ર શ્વાસોચ્છ્વાસ જેવી ‘ સૂક્ષ્મ ક્રિયા ’એને જ બાકી રહેવા દે છે, ત્યારે તે તૃતીય શુક્લષ્યાન કહેવાય છે; અને તેમાંથી પતન થવાના સંભવ ન હોવાથી તે · સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ' કહેવાય છે. [૧૧/૮ ] ' " આ પછી જ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ જેવી સુક્ષ્મ ક્રિયાએ પણ અટકી જાય, અને તે યોગી શૈલની પેઠે અક ંપનીય અને ( ‘શૈલેશીગત’), ત્યારે તે ઉત્સનક્રિયા-અપ્રતિપાતી ’ નામનું ચેાથુ ધ્યાન કહેવાય છે, તે સ્થિતિમાંથી પણ પાછું જવાપણું હેતું નથી. [ ૧૧/૯] ચતુર્થાં ધ્યાનને પ્રભાવે સવ આસવ અને મધને નિરોધ થઈ તથા શેષ સવ કમ ક્ષીણુ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુક્લધ્યાનમાં કાઈ પણ પ્રકારનું આલંબન નથી હોતું, તેથી તે બંને અનાલંબન પણુ કહેવાય છે. [૧૧/૧૪] . પહેલા શુક્લષ્યાંન વખતે મન-વાણી-કાયાના ત્રણ વ્યાપારામાંથી મન વગેરેના એક અથવા ત્રણે પણ સભવે છે; બીજા શુક્લધ્યાન વખતે તે ત્રણમાંથી ગમે તે એક વ્યાપાર હાય છે. ત્રીજા વખતે સૂક્ષ્મ કાયવ્યાપાર જ હોય છે. અને ચેાથા વખતે તે વ્યાપાર નથી હોતા. [૧૧/૧૦ ] સ્થૂલ કે સક્ષ્મ કાઈ ૧. તેએ આત્માના જ્ઞાનાદ્વિ ગુણાના સીધા ધાત કરે છે, માટે ધાતિકમાં કહેવાય છે. ૨. સરખાવે યાગસૂત્ર ૧-૪૭, ૧-૪૮ વગેરે સૂત્રા: ત્યાં પણ જણાવ્યું છે કે નિવિચાર સમાધિના અભ્યાસથી ચિત્તના દૃઢ સ્થિતિપ્રવાહ થાય છે, ત્યારે બુદ્ધિસત્યં અત્યંત શુદ્ધ થઈ, પદાર્થાને ચથાવસ્થિતપણે જાણનારી ઋતંભરાપ્રજ્ઞા ’ તેને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સનિરોધ થતાં નિખી જ સમાધિ થાય છે. પરંતુ ચોવિજયજી ( યાગસૂત્રવૃત્તિ ૧-૪૯ ) તે પ્રજ્ઞાને કેવલજ્ઞાનરૂપ નથી માનતા. . Page #147 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર બીજા ધ્યાનને પરિણામે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર થનાર છવને જે વિભૂતિ પ્રાપ્ત થાય છે, તે હવે તીર્થી વર્ણવવામાં આવે છે. તે સર્વજ્ઞ, અને સર્વદશી વિભૂતિયો દેવ આખી પૃથ્વીમાં સુર, અસુર, મનુષ્ય અને સર્પાદિક વડે નમસ્કાર કરાતે વિહરે છે. તે પોતાની વાણીરૂપી ચંદ્રિકાવડે મેક્ષનાં અધિકારી પ્રાણીઓ રૂપી કુમુદને વિકસાવે છે; અને બાહ્ય તેમજ આંતર મિથ્યાત્વને ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેનું નામ લેવા માત્રથી મુમુક્ષુ જીનું અનાદિ સંસારનું દુઃખ તત્કાળ નષ્ટ થઈ જાય છે. તેની ઉપાસના કરવા આવેલા શતકેદી સુરે નરો વગેરે તેના પ્રભાવથી એક યોજન જેટલા ક્ષેત્રમાં સમાઈ શકે છે. દે, મનુષ્ય, પશુપંખીઓ તેમ જ બીજાં પણ પ્રાણીઓ તેના ધર્મોપદેશને પિતપતાની ભાષામાં સમજી શકે છે. ચંદ્રના ઉદયથી જેમ પૃથ્વીની ગરમી ચારેબાજુથી શાંત થઈ જાય, તેમ તેની આજુબાજુ સે એજન સુધીમાં ઉગ્ર રેગો પણ શાંત થઈ જાય છે. સૂર્યના સાનિધ્યમાં જેમ અંધારું ન સંભવે, તેમ તે જ્યાં વિહરતે હોય છે ત્યાં મહામારી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કલહ અને વેર સંભવતાં નથી. તેના શરીરની આસપાસ સૂર્યમંડળ જેવું તેમંડળ બધી દિશાઓને પ્રકાશનું પ્રગટ થાય છે. તે જ્યાં જ્યાં પગ મૂકે છે, ત્યાં ત્યાં ભક્તિમાન દે ખિલેલાં કમળ સરકાવતા જાય છે; પવન અનુકૂળ વાવા લાગે છે, શુકનનાં પક્ષીઓ તેમને જમણે હાથે ઊતરે છે; વૃક્ષ નીચાં નમે છે; અને કાંટાઓ અધમુખ થઈ જાય છે. તે જ્યારે ધર્મોપદેશ આપે છે, ત્યારે તેની ઉપર લાલાશયુક્ત પલવાળે, તેમજ ખિલેલાં પુષ્પોની સુગંધીવાળા તથા ભમરાઓને ગુંજન વડે જાણે સ્તુતિ કરતે હોય * મૂળમાં દ્રવ્યગત મિથ્યાત્વ', અને “ભાવગત મિથ્યાત્વ” એમ છે. મિથ્યાત્વરૂપી જડકમ એ દ્રવ્યગત મિથ્યાત્વ; અને તેનાથી આત્મામાં થતા વિપરીત ભાવ એ ભાવગત મિથ્યાત્વ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯. એક્ષપ્રાપ્તિ તે અશોકવૃક્ષ છાઈ રહે છે. છ ઋતુઓ .. -... કરેલી મદદને કારણે પ્રાયશ્ચિત્ત લેવા આવી હોય તેમ તેની એકસાથે સેવા કરે છે. મેક્ષમાર્ગનું આગમન પોકારતે હોય તેમ દુભિનાદ તેની આગળ ને આગળ ઊંચે અવાજે આકાશમાં ગડગડ્યા કરે છે. [૧૧/૨૪-૩૬ ] પાંચેય ઈદ્રિયોના વિષે તેના સાનિધ્યમાં વધુ મનહરતા પ્રાપ્ત કરે છે. કારણ કે, મહાપુરુષના સાનિધ્યમાં કેણુ ગુણત્કર્ષ નથી પામતું? તેના નખ અને રેમ વધવા ઈચ્છતાં હોવા છતાં વધતાં નથી; જાણે કે સેંકડો ભોથી સંચિત થયેલાં કર્મોને તેણે કરેલ છેદ જોઈને બીજાં ન હોય! દેવો સુગંધી જળની વૃષ્ટિ દ્વારા તેની નજીકની ધૂળ બેસાડી દે છે; તેમ જ ખિલેલાં પુષ્પોની વૃષ્ટિ દ્વારા પૃથ્વીને સુગંધી કરી મૂકે છે. દેવરાજે ભક્તિપૂર્વક તેના ઉપર ત્રણ છત્ર ધારણ કરે છે; તે જાણે ગંગાના ત્રણ પ્રવાહને જ મંડળાકાર કરી ધારણ કર્યા ન હોય તેમ શેભે છે! “આ એક જ અમારે પ્રભુ છે, એવું જણાવવા આંગળી ઊંચી કરી હોય તે પ્રમાણે ઈ ઊંચકેલે ઊંચે રત્નધ્વજ તેની આગળ શોભે છે. શરદ ઋતુના ચંદ્ર જેવાં સુંદર ચામરો તેને ઢાળવામાં આવે છે, તે જાણે તેને મુખારવિંદ તરફ રાજહંસ ધસતા ન હોય, તેવાં દેખાય છે. તે જ્યારે ધર્મોપદેશ કરે છે, ત્યારે તેની આસપાસ ત્રણ ઊંચા કિલ્લાઓ વીંટાઈ રહે છે, તે જાણે તેનાં જ્ઞાન દર્શન અને ચારિત્ર મૂર્તિમંત ન થયાં હોય તેવા દેખાય છે. તે જ્યારે ધર્મોપદેશ કરે છે, ત્યારે ચારે દિશાઓનાં પ્રાણીઓને એકી વખતે અનુગ્રહ કરવાની ઈચ્છાથી કર્યા હોય તેમ તેને ચાર શરીર અને ચાર મુખ પ્રાપ્ત થાય છે. જેના ચરણકમળને સુરાસુર વગેરે નમસ્કાર કરે છે એ તે ભગવાન, ઉપદેશ આપતી વખતે ઉદયાચળના શિખર ઉપર સૂર્યભગવાન આરૂઢ થાય તેમ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. તેજના પુંજથી તમામ દિશાઓને ઉજાળતું, તેમજ તેના ત્રિલોકના ચક્રવર્તીપણાને જાહેર કરતું એક ચક્ર તેની આગળ રહે છે. તે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ાગશાસ્ત્ર વખતે તેની સભામાં ઓછામાં ઓછા કરોડ જેટલા ભુવનપતિ, વિમાનપૂતિ, જ્યુતિઃપતિ અને વાનભ્યંતર એમ ચારે વર્ગના દેવા* હાય છે. આ બધી વિભૂતિએ તેા જે તીર્થંકર થવાના હોય છે તેવા યાગીઓને જ પ્રાપ્ત થાય છે. પરંતુ, જે યાગીઓએ તીથ કર થવાનું કમ નથી બાંધ્યું હતું, તેવા યાગીએ તેા યોગબળથી વળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્ય દરમ્યાન સમગ્ર પૃથ્વીને સદુપદેશ આપતા વિહરે છે. [૧૧/૩૭-૪૮ ] i જેન્તિમુત યોગીએ તૃતીય શુક્લષ્યાન આ પ્રમાણે કેવલજ્ઞાન અને કૈવલદન પ્રાપ્ત થયા બાદ, જ્યારે આયુષ્ય એક મુદ્દત થી પણ ઓછું રહે, ત્યારે જલદી આરંભવું જોઈએ. તેમાં એટલા વિશેષ છે કે, પેાતાના આયુષ્યકમ ની જેટલી સ્થિતિ હાય, તેટલી જ વેનીય વગેરે કમ'ની સ્થિતિ હોય, તે જ ત્રીજાં ધ્યાન આરંભવું. પરંતુ આયુષ્યકમની સ્થિતિથી વેદનીય વગેરે કની સ્થિતિ વિશેષ હાય, તેા તેને સરખી કરી મૂકવા માટે તે પ્રથમ · સમુદ્ધાત ’ કરે. સમુદ્ઘાત એટલે પ્રબળતાથી પ્રદેશને શરીરની બહાર કાઢવા તે. તેને વિધિ આ પ્રમાણે છે: પ્રથમ સમયે જીવપ્રદેશને બહાર કાઢીને તેમને પેાતાના શરીર જેટલા પહોળા અને ઉપર તથા નીચે લોકના અંત સુધી લાંખે એવા દંડ બનાવે. પછી ખીજી ક્ષણે તે જ દંડને પૂર્વ પશ્ચિમ તરફ ફેલાવી લેાકના છેડા સુધી જતા કમાડ જેવા કરે. ત્રીજી ક્ષણે તે જ કમાડને (વચ્ચેથી ) દક્ષિણ તથા ઉત્તર તરફ ફેલાવીને લેાણાનાં પાંખડાં જેવુ કરે. ચેાથે સમયે બાકીના ખાલી ભાગેને પૂરી, આખા લેાકને વ્યાપી લે. આમ ચાર ક્ષણુની અંદર આખા લેક પૂરી લઈ તે ખીન્ન કર્માંત * દેવાના એ ચાર વર્ગોના વન માટે જીએ, આ માળાનું અંતિમ ઉપદેશ · પુસ્તક, પા. ૨૪૦. ( આવૃત્તિ ત્રીજી. ) > Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯. એક્ષપ્રાપ્તિ ૧૦૧ આયુષ્યકમ જેટલાં જ કરી નાખી, યાની ઉપર જણાવેલ ઉલટ ક્રમે પાછો પહેલે હતિ તેવો થઈ જાય. [૧૧/૪૯-૫૨] ત્યારબાદ, જેનું પરાક્રમ અચિંત્ય છે તે એ ગી સ્કૂલ કાગને આશરે રહી, વાણી અને મનના પૂલ મોક્ષપ્રાતિ વ્યાપાશને નિરોધ કરે; પછી સુક્ષ્મ કાયયેગને - આશરે રહી, પૂલ કાયવ્યાપારને નિરોધ કરે. જ્યાં સુધી સ્થૂલ કાયવ્યાપારને નિરાધ ન થાય, ત્યાં સુધી સૂક્ષ્મ કાયવ્યાપારને પણ નિરાધ ન થઈ શકે. પછી સૂક્ષ્મ કાયવ્યાપારને આશરે રહીને, તે વાણી અને મનના સૂક્ષ્મ વ્યાપારોનો પણ નિરોધ કરે. આટલું કર્યા બાદ તે સુક્ષ્મ ક્રિયાવાળું તૃતીય ધ્યાન આરંભી, સૂક્ષ્મ કાયવ્યાપારને પણ નિવેધ કરે. ત્યાર બાદ જેમાં સુક્ષ્મ ક્રિયાને પણ સદંતર વિચ્છેદ થયે હેય છે, તેવું ચોથું શુક્લયાન આરંભે. તેને અંતે તેનાં બાકીનાં આયુષ વગેરે ચાર અઘાતી કર્મો પણ ક્ષય પામે છે. અ, ઈ, ઉ, *, અને એ પાંચ હસ્વ સ્વરે બોલતાં જેટલે વખત લાગે, તેટલે વખત મેરુપર્વત જેવી નિશ્ચલ દશા (શેલેશી) પામીને તે એ ચારે કર્મોને એક સાથે ક્ષય કરે છે. ત્યાર બાદ, સંસારના મૂલભૂત સાધનરૂપ ઔદારિક, તેજસ, અને કામણ એ ત્રણ શરીરને ત્યાગ કરી, તે સીધી લીટીમાં એક સમયમાં જ લેકની ૧. સરખા ગસૂત્ર (૪-૪) માં જણાવેલ “નિર્માણચિત્તો” વાળાં અનેક શરીરે પેદા કરી, એક સાથે કર્મો ભોગવી નાખવાને સિદ્ધાંત. ૨. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોને સીધો ઘાત ન કરતાં હોવાથી અઘાતી કમે ાં દેવાય છે. જુઓ પ્રકરણને અંતે 2િ. ૧૩. ૩. “ઔદારિક” એટલે બહાર દેખાતું સ્થૂલ શરીર. “તેજસ” એટલે આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર. અને જીવે બાંધેલે કર્મસમૂહ તે “કામણ શરીર. વધુ માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ, પુસ્તક પા. ૧૮૫.દિ. ૪. (આવૃત્તિ ત્રીજી.) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગશાસ્ત્ર ટોચે જઈ પહોંચે છે. ત્યાંથી ઉપર ગતિને સહાયક તત્ત્વ* ન હેાવાથી તે આગળ જઈ શકતા નથી; તેમજ કાંઈ (કર્મારૂપી ) ભાર ન હાવાથી તે નીચે પણ જતા નથી. શરીરાદિ વ્યાપાર ન હોવાથી તેમજ ખીજાને ધક્કો પણ ન હોવાથી તે તિરછી પણ જતા નથી. ધુમાડા જેમ હલકા હોવાથી ઊંચે જાય છે, તુંબડા ઉપરના માટીના લેપ ઊખડી જવાથી. જેમ તે પ્રાણીની સપાટીએ ઉપર તરી આવે છે, તથા કાશમાં રહેલું એર’ખીજ કાશ તૂટતાં જ ઊડીને બહાર નીકળે છે, તેમ કમ અધત વિનાને અનેલે જીવ સ્વાભાવિક રીતે જ ઉપર ~~ ઊંચે ગતિ કરે છે. [૧૧/૫૩-૬ ૦ ] કેવલજ્ઞાન અને કૈવલદન યુક્ત ખનેલા તે મુક્ત જીવ આદિવાળુ પશુ અનત, અનુપમ, ખાધા વિનાનુ અને સ્વાભાવિક એવું પરમ સુખ પામે છે. [ ૧૧/૬૧] C . * તે તત્ત્વને જૈન પરિભાષામાં ધમ તત્ત્વ કહે છે. તે ગતિમાં સીધી મદદ નથી કરતું; પરંતુ તે ન હેાચ તે ગતિ સભવી ન શકે. જેમ પાણી માછલીને ચાલવામાં મદદ નથી કરતું; પરંતુ પાણી ન હેાચ તેા માછલી ચાલી ન શકે તેમ, તે જ પ્રમાણે સ્થિતિમાં સહાયક તત્ત્વને ‘અધમ’તત્ત્વ કહે છે. વિશેષ માટે જુઆ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૬૨, ટિ. ૩. (આવૃત્તિ ત્રીજી.) * Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્વાનુભવકથન શાસ્ત્રસમુદ્રમાંથી તેમજ ગુરુને મુખેથી જાણેલી બાબતે અત્યાર સુધી વર્ણવી. હવે જે કાંઈ અનુભવસિદ્ધ છે, તે વર્ણવવામાં આવે છે. [૧૨/૧] ગાભ્યાસના ક્રમમાં ચાર પ્રકારનાં ચિત્ત હોય છે. વિક્ષિપ્ત, યાતાયાત, લિષ્ટ અને સુલીન. તેમાં શરૂઆતના રાપ્રરના અભ્યાસીને પ્રથમ બે પ્રકારનાં ચિત્ત સંભવે છે : જિત્ત “વિક્ષિપ્ત” એટલે કે અહીંથી તહીં ભટકતું; તેમજ યાતાયાત” એટલે કે ક્યારેક અંદર સ્થિર થતું અને ક્યારેક બહાર દોડતું. તે બીજું ચિત્ત આત્મામાં કાંઈક અંશે સ્થિર થતું હોવાથી તેમાં અમુક આનંદ પણ વિદ્યમાન હોય છે. વિકલ્પપૂર્વક બાહ્ય વિષયેનું ગ્રહણ તે તે બંને ચિત્તોમાં હોય છે. જ્યારે ચિત્ત તેનાથી પણ વધુ સ્થિર અને પરિણામે વધુ આનંદયુક્ત બને, ત્યારે તે ચિત્ત “શ્લિષ્ટ” કહેવાય છે. અને અતિ નિશ્ચલ હવાને લીધે પરમાનંદયુક્ત બનેલું ચિત્ત “સુલીન” કહેવાય છે. તે બંને ચિત્તમાં બાહ્ય વિષયેનું ગ્રહણ નથી હોતું; તેમને વિષય ચિત્તગત ધ્યેય જ હોય છે. [૧૨/૪] એમ ક્રમપૂર્વક અભ્યાસની પ્રબળતા વધતાં વધતાં અંતે નિરાલંબ ધ્યાન પ્રાપ્ત થાય છે. પછી સમરસભાવ પામેલ યાતા પરમાનંદ અનુભવે છે. [૧૨/૫] * યોગસૂત્રની પરંપરામાં (૧-૨) મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરઈદ એમ ચિત્તના પાંચ પ્રકાર ગણાવ્યા છે. પરંતુ, અહીં યોગાભ્યાસના ક્રમમાં સંભવતાં ચિત્ત જ ગણાવ્યાં હોવાથી, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તો ગણતરીમાં નથી લીધાં. ૧૦૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ્ર તેવી તન્મયતા પ્રાપ્ત કરવા સારુ યાગી ખાદ્યાત્મભાવ દૂર કરી, परमात्मचिंतन એકાગ્ર થયેલા અંતરાત્મા વડે પરમાત્માનું સતત ચિંતન કરે. [૧૨/૬ ] આત્મબુદ્ધિથી સ્વીકારેલા કાયાદિ બાહ્ય પદાર્થો એ હિરામા છે. અને કાયાદિને જે અધિષ્ઠાતા છે, તે અંતરાત્મા છે. તે ચિદ્રૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિરહિત, શુદ્ધ, અતી પ્રિય તથા અનંતગુણવાળા છે; તેને જ્ઞાની પરમાત્મા કહીને વણુ વે છે. આત્માને શરીરથી પૃથક્ જાણવા અને આત્માથી શરીરને પૃથક્ જાણુવુ. એ બંનેના ભેદ જે બરાબર જાણે છે, તે યોગી આત્મનિશ્ચયમાં સ્ખલન પામતા નથી. જેનું આંતર તેજ ઢંકાઈ ગયેલું છે, એવા મૂઢ પુરુષ જ આત્મા કરતાં અન્ય વસ્તુ વડે સંતુષ્ટ થાય છે; પરતુ જેના બાહ્ય ભ્રમ નિવૃત્ત થઈ ગયા છે, એવા જ્ઞાની આત્મામાં જ સંતુષ્ટ રહે છે. માણસા જો આત્મજ્ઞાન માત્રની જ આકાંક્ષા રાખે, તેા પરમાત્મરૂપતારૂપી અવ્યય પદ પ્રાપ્ત કરવું બહુ સહેલું છે. જેમ સિદ્ધરસના સ્પર્શથી લેતુ સુવણું પણું પ્રાપ્ત કરે છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્માપણું પામે છે. [૧૨/૫-૧૨] ૧૦૪ જેમ ઊંઘીને ઊંડેલાને પહેલાં જાણેલી બધી વસ્તુએ કાઈ એ કહ્યા વિના આપોઆપ યાદ આવી જાય છે, તેમ કેટલાકને પૂર્વજન્મના સંસ્કારથી કાઈના ઉપદેશ વિના પેાતાની મેળે જ આત્મજ્ઞાન પ્રકાશિત થાય છે. પરંતુ, જેને એવા પૂર્વજન્મના અભ્યાસ નથી, તે પ્રશાંતભાવે, શુદ્ધ ચિત્ત સદ્ગુરુના ચરણુ સેવે, તે તેને પણુ ગુરુકૃપાથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે. પહેલા દાખલામાં મેળે જાણેલા તત્ત્વજ્ઞાનની બાબતમાં ગુરુ ખાતરી કરાવનાર નીવડે છે; ખીજા દાખલામાં તે ગુરુ તત્ત્વજ્ઞાન દેખાડનાર જ હોય છે. માટે ગુરુની જ સાખત હંમેશ કરવી. સૂય` જેમ. ગાઢ અંધારામાં પડેલી વસ્તુને પ્રકાશક બને છે, તેમ ગુરુ પણ અજ્ઞાનાંધકારમાં પડેલા તત્ત્વને પ્રકાશક અને છે. માટે गुरुनी आवश्यकता Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્વાનુભવકથન ૧૦૫ યોગીપુરુષ પ્રાણાયામ વગેર શરીરક્લેશ કરવા છોડી દઈ, ગુરુને ઉપદેશ મેળવી, આત્માનું રટણ કરવામાં જ પ્રીતિ કરે. [૧૨/૧૩૭ ] उदासीनता તેવા સાધક મન વાણી અને કાયાના ક્ષેાભ પ્રયત્નપૂર્વક તજીને શાંત રહે; તથા રસથી બ્લાલ ભરેલું પાત્ર હોય તેમ . માત્માને હમેશાં નિશ્ચલ રીતે ધારણ કરે. બધી વસ્તુઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરીને તે કશાનું ચિંતન ન કરે; કારણ કે, સંકલ્પાથી આકુલ અનેલું ચિત્ત સ્થિર થઈ શકતું નથી. જ્યાં સુધી પ્રયત્નની ઊણપ છે, તેમજ જરા પ સંકલ્પવિકલ્પ છે, ત્યાં સુધી ચિત્તના લય જ થઈ શકતા નથી; તત્ત્વદર્શનની તો વાત જ શી? જે તત્ત્વને સાક્ષાત્ ગુરુ તે પણુ આ છે' એમ કહી શકતા નથી, તે તત્ત્વ ઉદાસીનતા ધારણ કરનારને પેાતાની મેળે પ્રગટ થાય છે. જેના ઈંદ્રિયાના વિષયા સંબધી માહ દૂર થઈ ગયા છે, અને તેથી જે રાગદ્વેષ રહિત ઉદાસીન વૃત્તિવાળા અન્યા છે, તેવા યાગી એકાંત એવા અતિ પવિત્ર તથા રમ્ય સ્થળમાં સદા સુખપૂર્વક એસે, અને શિખાથી ચરણ સુધીના બધા અવયવા શિથિલ કરી દે. પછી સુંદર રૂપ નજરે પડે, કે મનેાહર વાણી સાંભળવામાં આવે, સુગંધ કે સ્વાદુ રસા અનુભવમાં આવે, મૃદુ પદાર્થીને સ્પશ થાય તેમ જ ચિત્તની વૃત્તિ ચલાયમાન થાય, તે પણ તેને વાર્યાં વિના, અંદર અને બહાર ચિંતા અને ચેષ્ટા વિનાને બની આત્મામાં તન્મય અને. એ રીતે અન્ય સલ પદાર્થો પ્રત્યે ઉદાસીન અનેલેા અને તન્મયભાવ પામેલા · યેાગી અત્યંત ઉન્મનીભાવ પામે છે. [૧૨/૧૮-૨૫] ઉદાસીનતા પ્રાપ્ત કરેલા યોગીએ ઇંદ્રિયા પોતપોતાના વિષયે ગ્રહણ કરે, તેમાં તેમને રાકવી નહિ; તેમ જ તેમને તે તે વિષયામાં પ્રવૃત્ત પણ કરવી નહિ. ચિત્ત પણ જ્યાં જ્યાં પ્રવૃત્ત થાય, ત્યાં ત્યાંથી તેને વારવું નહિ; કારણુ કે જેમ તેને વારવા જાએ તેમ તે પ્રશ્નળ થાય છે; પરંતુ તેને વારે નહિ તે તે શાંત થઈ જાય છે. મત્ત હાથીને યત્નપૂર્વક રાકવા જાઓ, તે તે વધારે જોર કરે છે; પરંતુ તેને રોકા Page #155 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર નહિ, તે તે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શાંત થઈ જાય છે. તેવું જ મનનું પણ છે. વળી, અમુક જ રીતે કે અમુક જ સ્થળે ચિત્તને એકાગ્ર કરવાનો આગ્રહ પણ ન રાખો. પરંતુ, જ્યાં, જેવી રીતે, જેના વડે ચંચળ ચિત્ત સ્થિર થાય, ત્યાં, ત્યારે, ત્યાંથી તેને જરા પણ ચલિત કરવું નહિ. આ યુક્તિ વડે અભ્યાસ કરનારનું અતિ ચંચળ ચિત્ત પણ આંગળીને ટેરવે રાખેલા દંડની પેઠે સ્થિર થઈ જાય છે. દષ્ટિ જે કઈ ધ્યેય સ્થાનમાં લીન થાય, ત્યાં સ્થિરતા પામીને ધીરે ધીરે વિલય પામે છે. તે પ્રમાણે સર્વત્ર પ્રસરેલી પરંતુ ધીમે ધીમે અંદર વળેલી દષ્ટિ પરમતત્વરૂપી નિમળ અરીસામાં આત્મા વડે આત્માને જુએ છે. [ ૧૨/૬-૩૨] ઉદાસીનતામાં નિમગ્ન, પિતાની ઉપર કશા જોરજુલમ વિનાને, તેમ જ સતત પરમાનંદની ભાવનાવાળો આત્મા સ્વાભાવિક રીતે જ કદી મનને કશામાં જતો નથી. આત્મા વડે એ પ્રમાણે ઉપેક્ષા કરાયેલું ચિત્ત પણ ઈદ્રિય ઉપર અધિષિત થતું નથી અને તેથી ઈકિ પણ પિતાના ગ્રાહ્ય વિષયોમાં પ્રવર્તતી નથી. ન આત્મા મનને પ્રેરે અને ન મન ઈદ્રિયને પ્રેરે; એમ ઉભયભ્રષ્ટ થયેલું મન પછી સ્વયં વિનાશ પામે છે. [ ૧૨/૩૩-૫] એ પ્રમાણે પિતાની વિવિધ કલાઓ સહિત સંપૂર્ણ મન બધી બાજુથી નષ્ટ થઈ સર્વતઃ વિલય પામે, ત્યારે પવન કરમશાનની વિનાને સ્થાનમાં દીવાની જેમ શુદ્ધાત્મજ્ઞાનરૂપી પ્રતિ અને પરમ તત્વ ઉદય પામે છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેનું અંગ સ્વેદન–મર્દન વિના પણ મૃદુતા પ્રાપ્ત કરે છે; તથા તેલ વિના પણ સ્નિગ્ધતા ધારણ કરે છે. ૧. જુઓ યોગસૂત્ર ૧-૩૯. ત્યાં પણ મમતધ્યાના પિતાને ઇષ્ટ એવે સ્થળે ધ્યાનથી પણ” એમ કહીને આ જ વસ્તુ સ્વીકારી છે. ૨. સરખા ઉપનિષદનું મંતવ્ય પણ: યુવા વંચાવતિષ્ઠત્તે જ્ઞાનાનિ मनसा सह। बुद्धिश्च न विचेष्टेत तामाहुः परमां गतिम् ॥-कठ० २, ६, १०. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્વાનુભવકથન ૧૦૭ મનરૂપી ખીલે દૂર થઈ અમનસ્કતા પ્રાપ્ત થતાં જ શરીર છત્રની પેઠે સ્તબ્ધતા ઊંડીને શિથિલ અને છે. સતત ફ્લેશ આપતા અંત:કરણરૂપી ખીલાને દૂર કરવા માટે અમનસ્કતા વિના ખીજું કાંઈ ઔષધ નથી. કલી જેમ ફૂલ આપ્યા બાદ સર્વ પ્રકારે નાશ પામી જાય છે, તેમ મનરૂપી કંદવાળી અને ચપળ ઈંદ્રિયારૂપી પત્રવાળી અવિદ્યા, અમનસ્કતારૂપી કૂળ આવતાં નાશ પામી જાય છે. [૧૨/૩૬-૪૦ ] ચિત્ત અતિ ચંચળ છે, અતિ સૂક્ષ્મ છે, અને વેગવાન હોવાથી દુલ ક્ષ્ય છે; તેને પ્રમાદરહિતપણે, થાકયા વિના, અમનસ્કતારૂપી શસ્ર વડે ભેદી નાખવું. અમનસ્કતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે ચેાગીને પોતાનું શરીર પોતાથી છૂટું પડી ગયું હોય તેવું, ખળી ગયું હોય તેવું, ઊડી ગયું હાય તેવું, વિલય પામી ગયું હોય તેવું, અને જાણે હાય જ નહિ તેવું લાગે છે. મદોન્મત્ત ઇંદ્રિયારૂપી સૌ વિનાના અમનસ્કતારૂપી નવા સુધાકુંડમાં મગ્ન થયેલા યાગી અનુત્તમ પરામૃતના આસ્વાદ અનુભવે છે. અમનસ્કતા પ્રાપ્ત થતાં રેચક, પૂરક કે કુંભકના અભ્યાસક્રમ વિના જ વાયુ વિના પ્રયત્ને સ્વયં વિનાશ પામી જાય છે. લાંખે વખત પ્રયત્ન કર્યાં છતાં જે વાયુ કાબૂમાં લાવી શકાતા નથી, તે અમનસ્કતા પ્રાપ્ત થતાં તત્ક્ષણુ સ્થિર થઈ જાય છે. અભ્યાસથી સ્થિરતા પ્રાપ્ત થતાં, તેમ જ નિર્મળ તત્ત્વ પ્રકાશિત થતાં, શ્વાસાકીસ રહિત થયેલા યોગી મુક્ત જેવા દેખાય છે. જાગ્રત અવસ્થામાં પણ જે સ્વસ્થ તેમ જ લીન હેાવાથી સુપ્ત જેવા દેખાય છે, તેવા શ્વાસÜાસ વિનાને ચેાગી મુક્ત જીવ કરતાં જરાય ઊતરતા રહેતા નથી. પૃથ્વીના તળ ઉપર જે લોકો છે, તે હંમેશાં ઊધવું અને જાગવું એ એ સ્થિતિઓમાં હાય છે; પરંતુ લયાવસ્થા પામેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા કે ઊંધતા પણ નથી હાતા. ઊંધમાં શૂન્યભાવ હાય છે, અને જાગૃતિમાં બધા વિષયાનું ગ્રહણુ હોય છે; પરંતુ આનંદમય તત્ત્વ એ અને અવસ્થાએથી પર રહેલું છે. [ ૧૨/૪૧-૪૯ ] Page #157 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર अंतिम उपदेश ન આમ, કર્માં જો દુઃખનું જ કારણ હાય, અને શુદ્દાત્મજ્ઞાન જ સુખને એકમાત્ર હેતુ હોય, તેા પછી એ જાણ્યા માદક માણુસકમ રહિત શુદ્ધ આત્મારૂપી સુલભ મેાક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરે? અરે મેક્ષ તો મળે કે ન મળે; પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થયે જે પરમાનંદ અનુભવાય છે, તેની આગળ સંસારનાં બધાં સુખા તુચ્છ જેવાં દેખાય છે. એ પરમાનંદ આગળ મધુ પણ મધુર નથી; ચંદ્રનાં કિરણે પણ શીતલ નથી; અને ‘અમૃત ' તે નામનું જ અમૃત છે. માટે હું મન ! સુખપ્રાપ્તિના આ બધા નિષ્ફળ પ્રયત્ને તને, તું પોતે જ શાંતિ ધારણ કર; કારણ કે, તું શાંત થતાં જ તે અવિકળ સુખ તને પ્રાપ્ત થશે. મન જ્યાં સુધી છે, ત્યાં સુધી પ્રિય-અપ્રિય વસ્તુ દૂર હોય તેમ છતાં ગ્રહણ કરાય છે; પરંતુ મન નષ્ટ થાય છે એટલે તે વસ્તુ નજીક હોવા છતાં ગ્રહણુ કરાતી નથી. આવું જેએ સમજ્યા છે, તેઓ મનને ઉન્મૂલ કરવા માટે સદ્ગુરુની ઉપાસનાની ઇચ્છા કેમ ન કરે? માટે હે આત્મભગવાન ! પરમેશ્વર સુધીના વિવિધ પર પદાર્થોને અનેક ઉપાયા વડે પ્રસન્ન (એટલે કે ખુશ ) કરવાની ખટપટ કરવાનું છેડી, તું તારી જાતને જ ઘેાડીક વાર પ્રસન્ન ( એટલે કે નિ`લ – શાંત) કર, એટલે તને આ બધું સ્થૂલ ઐશ્વયં તે શું, પરંતુ પરમ જ્યોતિરૂપ પ્રકાશનું પ્રચુર સામ્રાજ્ય પ્રાપ્ત થશે ! [૧૨/૫૦-૪] ૧૦૮ શ્રી ચૌલુકય કુમારપાલરાજાના અત્યંત આગ્રહથી, શ્રીહેમાચાયે શાસ્ત્ર, ગુરુમુખ, અને સ્વાનુભવથી આ ગૂઢ યોગાપનિષદ પોતાની બુદ્ધિ અનુસાર જેટલે અંશે જાણી હતી, તેટલે અંશે વાણીમાં ઉતારી છે. તે વિવેકીજતાનાં મનને આનંદ આપનારી થાઓ ! [૧૨/૫૫] Page #158 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણા Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૨ ભિક્ષાદાખે [પા. ૯ માટે] નીચેના ૧૬ દોષો - ઉદ્ગમદોષા ' એટલે કે ભિક્ષા આપનાર ગૃહસ્થને લગતા દોષો છે : ૧. આધાકમ : એટલે કે સાધુને ખ્યાલમાં રાખી આહાર તૈયાર કરવા તે. ૨. ઉદ્દેશ ઃ પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદ્દેશી દહી ગાળ વગેરેથી સ્વાદુ કરવા. ૩. સંમિશ્ર : શુદ્ધ હોવા છતાં આધાકમિ ક વગેરે અશાથી મિશ્રિત. ૪. મિશ્ર પહેલેથી જ પેાતાને તેમજ સાધુને માટે જે ભેગુ રાંધવામાં આવે તે. ૫. સ્થાપના : સાધુએ માગેલા દૂધ વગેરેને જુદું રાખી મૂકવું તે. ૬. પ્રાકૃતિકા : પેાતાને ત્યાં વિવાહ વગેરે પ્રસંગો, ઘેાડા વખત ખાદ આવવાના હોય, પરંતુ સાધુઓ હમણાં જ આવી પહોંચ્યા હોય તે તેમને પણ કામ આવે એમ માની, એ પ્રસંગે નજીક આવા તે; અથવા સાધુએ મેાડા આવવાના હોય તો તે માટે નજીક આવેલા પ્રસંગા દૂર ધકેલવા તે. ૭. પ્રાદુષ્કરણું : અંધારામાં મૂકેલા દ્રવ્યને પ્રકાશ વગેરે કરી કે અહાર લાવી પ્રગટ કરવું તે. ૮. ક્રીત : સાધુને માટે ખરીદેલું. ૯. પ્રામિત્યક : સાધુને અથે ઊછીનું આણીને આપેલું. ૧૦. પરિવર્તિત : પોતાનું આપી બદલામાં નવું લાવીને આપેલું. ૧૧. અભ્યાદ્ભુત ઃ ધર અથવા ગામથી સાધુને માટે આણેલું. ૧૧૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ૧૨. ઉભિન્નઃ ઘાડવા વગેરેમાં બંધ કરવું હોય, તેને સાધુને અર્થે દાટ વગેરે ઉખાડીને આપેલું. ૧૩. માલાપહત: બીજે માળ કે શઠેથી કે ભોંયરામાંથી કાઢીને આપેલું. ૧૪. આચ્છે : બીજાનું ઝૂંટવીને આપેલું. ૧૫. અનિષ્ટ : ઘણાનું સહિયારું હોય તેને તેમને એક જ બધાની રજા વિના આપે તે. ૧૧. અધ્યવપૂરકઃ પિતાને માટે રાંધવા માંડયું હોય, તેમાં સાધુને આ જાણી નવું ઉમેરવું તે. નીચેના સોળ દે ભિક્ષા લેનાર સાધુને લગતા હેઈ ઉત્પાદનદોષ " કહેવાય છે. ૧. ધાત્રીપિંડઃ ગૃહસ્થનાં છોકરાં રમાડી કરીને મેળવેલ પિંડ. ૨. દૂતીપિંડઃ દૂતકર્મ કરીને મેળવેલે પિંડ. ૩. નિમિત્તપિંડઃ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં થનાર લાભહાનિ કહી બતાવીને મેળવેલ પિંડ. ૪. આજીવપિંડ: પિતે દાન આપનારનાં જાતિ, કુલ ધંધા વગેરેમાં સરખે છે એમ કહી મેળવેલ પિંડ ૫. વળી પકપિંડઃ જે જેને ભક્ત હોય, તેની આગળ પિતે પણ તેને ભક્ત છે, એમ કહીને મેળવેલો પિંડ. ૬. ચિકિત્સાપિંડ : વૈદું કરીને મેળવેલ પિંડ. ૭. કેપિંડ: પિતાની વિદ્યા તથા તપ વગેરેને પ્રભાવ બતાવી મેળવેલે પિંડ. ૮. માનપિંડ: પિતે બકેલી હોડ વગેરેનું અભિમાન ગૃહસ્થમાં ઉપજાવી મેળવેલ પિંડ. ૯. માયાપિંડ: વિવિધ ભાષા વેષ વગેરેનું પરિવર્તન કરીને મેળવેલે પિંડ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦. લેપિંડ : અતિ મેળવેલા પિંડ, ૧. ૪૨ ભિક્ષાદોષ ૧૧. સંસ્તવપિ’ડ : પોતાનું આગલું પાઠ્ઠું ઓળખાણુ બતાવીને મેળવેલા પિડ ૧૨. વિદ્યાપિ : કાઈ દેવતાની વિદ્યાના પ્રયાગ કરીને મેળવેલા પિડ. ૧૧૩ લાભપૂર્વક ભિક્ષા માટે રખડીને ૧૩. મંત્રપિંડ : મંત્રના પ્રયાગ કરીને મેળવેલા પિડ ૧૪. ચૂટુપિડઃ આંખામાં આંજી અ ંતર્ધાન થઈ શકાય તેવાં ૪૦ ચૂર્ણાના પ્રયાગ કરીને મેળવેલા પિંડ, ૧૫. યાગપડ : પગે ચોપડવા વગેરેથી સૌભાગ્ય, દૌભાગ્ય ઉપજાવી શકે તેવા યેગેાના પ્રયોગ કરીને મેળવેલા પિંડ ૧૬. મૂલક પિંડ : ગભ સ્તંભ, ગર્ભાધાન, પ્રસવ, રક્ષા ધન વગેરે કરીને મેળવેલા પિડ લગતા છે: નીચેના ૧૦ ‘ એષણાદાષા' છે, તે ગૃહસ્થ તેમ જ સાધુ અંનેને ૧. શાંતિ : આધાકર્મિક આદિ દોષોની શંકાવાળું અન્નાદિ. ૨. અક્ષિત પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ ચિત્ત તથા મધ વગેરે ચિત્ત પણ ર્હુિત પદાર્થોથી લિમ. ૭. નિક્ષિપ્ત : અચિત્ત હેાવા છતાં ચિત્ત પદાર્થ ઉપર મૂકેલું. ૪. પિહિત ઃ સચિત્ત પદાથી ઢંકાયેલું. ૫. સહત આપવાના વાસણમાંનું અયોગ્ય અનાદિ સચિત્ત પૃથ્વી આદિ ઉપર નાખી, તે વાસણ વડે આપેલું. ૬. દાયક : બાલ, વૃદ્ધ, ખીમાર, ઉન્મત્ત, વગેરે અયેાગ્ય દાતાની પાસેથી લીધેલું. ૭. ઉન્મિત્રઃ સચિત્ત પદાથ થી મિશ્ર. ૮. અપરિષ્કૃત : ખરાખર અચિત્ત ન થયેલું. ૯. લિપ્ત ઃ વસા વગેરેથી ખરડાયેલા હાથ યા પાત્રથી આપેલું. ૧૦. દિતઃ ઘી વગેરે ઢાળતું હોય એ રીતે આપેલું. Page #163 -------------------------------------------------------------------------- ________________ સુભૂમ ચક્રવતની કથા [પાના ૧૬ માટે) વસંતપુર ગામમાં મા-બાપના પત્તા વિનાને અગ્નિ નામને કઈ અનાથ છોકરો હતો. એક વખતે કઈ સંઘ સાથે બીજે ગામ જવા નીકળતાં, જંગલમાં ભૂલે પડવાથી જમ નામના તાપસે તેને પિતાના પુત્ર તરીકે રાખી લીધો. પછી તે તપસ્વી થઈ જમદગ્નિ નામથી પ્રસિદ્ધ થયે. તેને સાંભળવામાં એક વાર આવ્યું કે, “પુત્ર વિનાના માણસની ગતિ થતી નથી. તેથી તે નેમિકકેષ્ટક ગામમાં જિતશત્રુ રાજા પાસે ગયે અને તેની પાસે તેની કન્યાની માગણી કરી. રાજાએ તેને પિતાની રેણુકા નામની કન્યા પરણાવી. તે કન્યા યૌવનમાં આવતાં જમદગ્નિએ તેને કહ્યું કે, હું એક ચરુ તારે માટે તૈયાર કરું છું, તે તું ખાઈશ તે તને બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ એવો પુત્ર થશે. ત્યારે તેણે કહ્યું કે હસ્તિનાપુરના અનંતવીર્ય નામના રાજાને મારી બહેન પરણાવી છે, તેને માટે પણ તમે.ચરુ તૈયાર કરે. જમદગ્નિએ તેને માટે ઉત્તમ ક્ષત્રિય પુત્ર થાય તેવો ચરુ તૈયાર કર્યો. પરંતુ, રેણુકાએ માન્યું કે, મારી પેઠે મારે પુત્ર પણ જંગલના જાનવર જેવો થાય તે ઠીક નહિ; તેથી તેણે પિતાની બહેનને માટે તૈયાર થયેલે ચરુ ખાધો, અને પિતાને માટે તૈયાર થયેલ ચરુ બહેનને મોકલાવ્યું. રેણુકાને રામ નામે પુત્ર છે અને અને તેની બહેનને કૃતવય . રામે કઈ વિદ્યાધરને વાગ્યું હતું ત્યારે મદદ કરી હતી તેના બદલામાં તેણે તેને પરશુવિદ્યા શીખવી હતી. ત્યારથી તે પરશુરામ એ નામથી પ્રસિદ્ધ થયો હતો. એક વખત રેણુકા પિતાની બહેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં તેને બનેવી અનંતવીય તેના પ્રેમમાં પડી ગયું. તેના સંબંધથી રેણુકા ફરી ગર્ભવતી ૧૧૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨. સુભમ ચક્રવતીની કથા થઈ તથા તેને બીજો પુત્ર થશે. જમદગ્નિ તેમ છતાં તેને પિતાને આશ્રમે પાછી લાવ્યા, પરંતુ પરશુરામે ક્રોધથી તેનું માથું કાપી નાખ્યું. આ વાત રેણુકાની બહેને સાંભળતાં, તેણે પિતાના પતિ અનંતવીર્યને તેને બદલે લેવાનું કહ્યું. તેથી તેણે આવી આશ્રમમાં ઉપદ્રવ મચાવવા માંડ્યો, પરંતુ અંતે તે પરશુરામને હાથે માર્યો ગયે. તેના પુત્ર કૃતવીર્યને તેની માએ તેના પિતાના મરણનું કારણ જણાવ્યું, આથી ગુસ્સે ભરાઈ તેણે જમદગ્નિને મારી નાખે. તેથી ગુસ્સે થઈ પરશુરામે કૃતવીર્યને મારી નાખે. કૃતવયની રાણું તે વખતે ગર્ભિણી હતી. તે ત્યાંથી નાઠી અને તાપસના આશ્રમમાં તેણે સુભૂમ નામના પુત્રને જન્મ આપ્યું. પરશુરામ ક્ષત્રિય ઉપર ખૂબ ચિડાયેલો હતો, તેથી તેણે સાત વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી નાખી, પરંતુ તાપસને આશ્રયે સુભૂમ છૂપી રીતે મેટ થવા લાગે. મોટે થતાં તેણે પરશુરામને મારી પિતાનું વેર લીધું, અને બદલામાં ૨૧ વાર પૃથ્વી બ્રાહ્મણ વિનાની કરી. Page #165 -------------------------------------------------------------------------- ________________ y બ્રહ્મદત્તની કથા [ પાન ૧૬ માટે] ચાર ગાવાળિયાઓએ એક વાર જંગલમાં માર્ગ ભૂલેલા કાઈ સુતિની ખાનપાન વગેરેથી સેવા કરી હતી. તેના બદલામાં મુનિએ તેમને ધર્મોપદેશ આપી દીક્ષા આપી હતી. પરંતુ તેમાંના એ અંતે સાધુવનથી કંટાળ્યા. તેથી તે મર્યાં બાદ સ્વગે જઈ, ત્યાંથી વ્યુત થઈ શપુર નગરમાં દાસીને પેટે જન્મ્યા. તે જન્મમાં સાપ કરડવાથી મરણ પામીને તેને કાલિંજર પર્વતમાં મૃગ તરીકે જન્મ્યા. ત્યાં પશુ પારધીથી હણાઈ તે વારાણસીમાં ભૂતદત્ત નામના ચંડાલપતિને ત્યાં ચિત્ર અને સભૂત નામના બે પુત્ર તરીકે જન્મ્યા. ત્યાંના રાજાનેા પ્રધાન રાજાના ગુનામાં આવતાં તેણે તેને ભૂતદત્તને મારી નાખવા સે।પી દીધા. પરંતુ ભૂતદત્ત તેને પોતાના પુત્રાને વિદ્યા શીખવવાની શરતે ઘરમાં છુપાવી રાખ્યા. તેની પાસે પેલા એ ભાઈએ સંગીત શીખ્યા. પરંતુ તે ચંડાળ હોવાથી સંગીતની મિજલસમાં વારવાર લેાકાને હાથે તિરસ્કાર પામતા; આથી કટાળી તેમણે આપધાત કરવાનો વિચાર કર્યાં. પશુ ઢાઇ મુનિએ તેમને પોતાનાં પૂર્વાકર્માને તપથી ધાવાની સલાહ આપીને દીક્ષા આપી. પછી તે અને ઉગ્ર તપસ્વી અન્યા. એક વખત સનત્કુમાર ચક્રવતી સભૂતને દર્શીને આવેલા, તે વખતે તે રાજાની રાણી સુનંદાના વાળની લટાના પગને સ્પર્શ થતાં સભૂત માહિત થઈ ગયા અને આજે જન્મે તે તેવા સ્ત્રીરત્નને પતિ ચક્રવતી રાજા થાય એવા તેણે સંકલ્પ કર્યો. બીજે જન્મે તે કાંપિલ્મ નગરમાં બ્રહ્મરાજાની રાણીને પેટે પુત્ર તરીકે જન્મ્યા. તેનું નામ બ્રહ્મદત્ત પાડવામાં આવ્યું. તેને ભાઈ ચિત્ર પુરિમતાલમાં નગરશેઠને ત્યાં જન્મ્યા અને સાધુ થયા. તેના અને બ્રહ્મદત્તના મેળાપનું k Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રદત્તની કથા ૧૧૭ વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આવે છે. (જુએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૬૯ ૪૦. આવૃત્તિ ત્રીજી. ) બ્રહ્મદત્તના પિતર તેના બચપણમાં જ મરણ પામતાં., બ્રહ્મદત્તના પિતાના મિત્ર દી રાજ તેની સંભાળ રાખવા લાગ્યા; પણ પછી બ્રહ્મદત્તની માતા સાથે મેાહમાં પડી જાતે રાજા થઈ ખેઠા. બ્રહ્મદત્તને મારી નાખવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં પણુ તેના પિતાના વફાદાર પ્રધાનની મદદથી તે નાસી છૂટયો અને પછી ખળ ભેગું થતાં દીને મારીને ચક્રવતી રાજા થયા. co એક દિવસ તેના શરૂઆતના દુઃખના દિવસોને પરિચિત ક્રાઈ બ્રાહ્મણ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યા કે, તું પોતે રાજ જે ભાજન કરે છે, તે જ પ્રકારનું ભાજન મને પણ રાજ આપ. બ્રહ્મદત્તે તેને સમજાવીને કહ્યું કે, મારું અન્ન બહુ ઉન્માદક હાય છે; એટલે તારા જેવા માટે તે હિતકર નથી. પરંતુ તેણે ન માન્યું. એટલે આખરે રાજાએ તેનું કહેવું કબૂલ રાખ્યું. પરંતુ ચક્રવર્તીનું અન્ન તે બ્રાહ્મણુકુટુંબના પેટમાં જતાં જ, રાત્રે તે કુટુંબને તીવ્ર કામેાન્માદ થયો. અને આખું કુટુંબ મા-બહેન-દીકરી-પિતા-પુત્ર ઇત્યાદિના ભેદભાવ ભૂલી કામક્રીડા કરવા લાગ્યું. બીજે દિવસે ઉન્માદ શમતાં તે આખું કુટુંબ શરમનું માથુ મૃતપ્રાય થઈ ગયું. પેલા બ્રાહ્મણુ શરમાઈ જંગલમાં જતા રહ્યો. ત્યાં તેણે એક ભરવાડને કાંકરી વડે ઝાડનાં પાન તાકતાં જોયા. પછી તે ભરવાડ દ્વારા તે બ્રાહ્મણે ગામમાં સવારીએ નીકળેલા બ્રહ્મદત્તની આંખેા કાંકરીએ મરાવીને ફાડાવી નાંખી. તે ભરવાડને રાજાના માણસાએ પકડતાં તેણે પેાતાને પ્રેરનાર બ્રાહ્મણનું નામ દઈ દીધું. એ સાંભળી રાજાને આખી બ્રાહ્મણુજાતિ ઉપર અત્યંત રાષ આવ્યા અને તેના આવેશમાં તેણે એક થાળ ભરીને બ્રાહ્મણાની આંખા પેાતાની પાસે લાવવાના હુકમ આપ્યા. તેવા થાળને સ્પર્શે તે રાજ કરતા ત્યારે જ તેને શાંતિ થતી. આ પ્રમાણે છેવટના દિવસેામાં દુર્માંન થવાથી તેની દુતિ થઈ. Page #167 -------------------------------------------------------------------------- ________________ વસુરાજાની કથા [પાન ૨૧ માટે) વસુરાજની વાર્તા બ્રાહ્મણ સંપ્રદાયમાં પણ સુપ્રસિદ્ધ છે. ક્ષીરકદંબ મુનિને ત્યાં તેમનો પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને નારદ એ ત્રણ ભણતા હતા. ભણું રહ્યા બાદ ત્રણે દૂટા પડી ગયા. પર્વત પિતાના મૃત્યુ પછી તેમની જગાએ આચાર્ય થયો. એક વખત નારદ તેને ત્યાં આવ્યા. તે વખતે શિષ્યને ભણાવતાં પર્વતે, “યજ્ઞમાં અજને હમ કરે જોઈએ, એ વાક્યમાં “અજનો અર્થ બકરે કર્યો. નારદે કહ્યું કે, ગુરુએ તે તેને અર્થ “ત્રણ વર્ષ બાદ બીજશક્તિ નાશ પામવાથી ન ઊગે તેવું ધાન્ય” કર્યો છે. પરંતુ પર્વતે તે કબૂલ ન કર્યું. બંનેમાં વિવાદ વધતાં એમ નક્કી થયું કે, આપણે વસુરાજાને પૂછવું અને જે હારે તેની જીભ કાપી નાખવી. ગુરુપની આ બધું સાંભળતાં હતાં. તેમને ખાતરી હતી કે, “અજ ને અર્થ ઉપર જણાવેલું “ધાન્ય” જ કરવો જોઈએ. તેથી તે વસુરાજા પાસે ગયાં અને બંને જણ આવે ત્યારે જૂઠું બોલી પર્વતને અર્થ ખરે છે એમ કહેવાનું તેના ઉપર દબાણ કર્યું. ન છૂટકે રાજા કબૂલ થયા, પણ તેથી તેની દુર્ગતિ થઈ ૧૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ મંડિક અને જૈહિણેયની કથા [પાન ૨૩ માટે ! મંડિકની વાર્તા આ પ્રમાણે છેઃ મૂલદેવ રાજાના રાજ્યમાં જ ચોરી થતી છતાં ચેર પકડાતે નહિ. આથી એક દિવસ મૂલદેવ જાતે જ વેશપલટો કરી નગરમાં રાત્રે ફરવા નીકળે. ચારે બાજુ રખડીને થાકી જવાથી અંતે તે કઈ મંદિરના ખંડેરમાં સૂઈ ગયો. મોડી રાતે ત્યાં થઈને જતાં મંડિક ચેરની લાત વાગતાં તે જાગી ઊઠયો. પિતાએ પૂછયું “તું કેણ છે”રાજાએ કહ્યું, “ભિખારી.” ચારે તેને કહ્યું કે, ચાલ મારી સાથે, તને આજ શ્રીમંત બનાવી દઉં.” પછી તેને સાથે લઈ તેણે ગામમાં ખાતર પાડ્યું અને બધો ભાર મૂળદેવને માથે મૂકી તે તેને ગામ બહાર પિતાની છૂપી ગુફામાં લઈ ગયો. ત્યાં માલ ઊતરાવી, તેણે પોતાની બહેનને રાજાના પગ કૂવા પાસે લઈ જઈ જોવાનું કહ્યું. રોજના નિયમ પ્રમાણે પગ ધોતી વખતે તેને કૂવામાં ગબડાવી પાડવાને બદલે તેની બહેન રાજાનું રૂપ જોઈ મહિત થઈ ગઈ અને તેને છૂપી રીતે ભગાડી દીધા. બીજે દિવસે રાજાએ તે ચોરને નગરમાં આવેલ જેઈ પિતાની પાસે બેલાવી મંગાવ્યું, અને તેને શંકા ન આવે તે રીતે તેની બહેન સાથે પરણવાની માગણું કરી. પેલાએ તે કબૂલ કર્યું અને રાજાએ તેને વડા પ્રધાન બનાવ્યું. પછી તે જાણે નહીં તેમ ધીમે ધીમે તેનું બધું ધન મંગાવી લીધા બાદ અંતે રાજાએ તેને વધ કર્યો. રૌહિણેયની વાત આ પ્રમાણે છે. તેને બાપ અઠંગ ચેર હિતે. તેણે મરતી વખતે છોકરાને પિતાની વિદ્યાને વારસો આપતી વખતે મહાવીર ઉપદેશ આપતા હોય ત્યાં કદી ન જવાની પ્રતિજ્ઞા કરાવી. ૌહિણેય ચરવિદ્યામાં તેના બાપ કરતાં પણ કુશળ નીકળે. એક દિવસ પિતાના જવાના રસ્તામાં તેણે મહાવીરને ઉપદેશ આપતા જોયા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યોગશાસ્ત્ર તેમને ઉપદેશ કાનમાં ન પિસી જાય તે માટે તેણે કાનમાં આંગળીઓ બેસી દીધી. પરંતુ પગમાં કાંટ વાગવાથી, તે કાઢવા હાથ કાન ઉપરથી ઉઠાવતાં તેને આટલા શબ્દો સંભળાઈ ગયા, કે, “દેવના પગ જમીનને ન અડકે, તેમની આંખો ન મીંચાય, તેમની માળાઓ ન કરમાય, તેમને પરસેવો ન થાય, અને તેમને દિલ મેલ ન હોય ” ગામમાંથી રોજ ચેર ચોરી કરી નાસી છૂટતો હોવાથી રાજાના પુત્ર અભયકુમારે એક વખત જાતે આખા ગામને છૂપી રીતે ઘેરે ઘાલ્યો, અને અંદર ચેરની પાછળ ડાદોડ મચાવી. રોહિણેય બહાર નીકળવા જતાં જ લશ્કરના હાથમાં સપડાય. પરંતુ તેની પાસે ચારીને કાંઈ મુદ્દો ન હોવાથી તેને કાંઈ શિક્ષા કરી શકાય તેમ નહોતું. તેથી અભયકુમારે તેને મેં તેના પાપની કબૂલાત કરાવવા નીચેની યુક્તિ રચી : તે ચેરને તેણે ખૂબ રંગરાગમાં ચડાવી, દારૂ પાઈ, તેનું ભાન ભુલાવી દીધું. ત્યારબાદ તેણે તેની આસપાસ સ્વર્ગને દેખાવ રચી દીધો. ચારે ઘેનમાં એમ માન્યું કે પોતે સ્વર્ગમાં છે. ત્યાં તેને દેવદૂતે અપ્સરાઓ પાસે લઈ જવા આવ્યા. તે ઉત્સાહમાં આવી તેમની પાસે જવા લાગ્યો; તેટલામાં એક દેવદૂતે આવી તેને રાજ્યો અને કહ્યું કે, અહીંથી આગળ જતા પહેલાં જીવને, પિતાનાં બધાં સારાં માઠાં કમ કહી બતાવવાં પડે છે. પિલે ચેર અપ્સરાઓના મેહમાં પિતાનું બધું કહેવા તૈયાર થયે; એટલામાં તેને મહાવીરને પિલો ઉપદેશ યાદ આવ્યું કે, દેના પગ જમીનને ન અડકે છે. એટલે તે એકદમ થંભી ગયે અને તે દેવદૂતના પગ વગેરે જેવા લાગ્યો. તેને ખાતરી થઈ ગઈ કે, આ સ્વર્ગ અને દેવદૂત વગેરે બધું બનાવટી છે. એટલે તેણે પિતાનાં સત્કર્મ જ વખાણું બતાવ્યાં. અંતે થાકીને અભયકુમારે તેને છોડી દીધે. છૂટ્યા પછી તે ચેરને વિચાર આવ્યું કે, કાંટે કાઢતા સુધીમાં જ જેમનાં વચન સંભળાઈ જવાથી હું રાજાની શિક્ષામાંથી બચી ગયે, તેમનું સાચેસાચ શરણ લેવાથી મારું કેવું ભલું થશે? પછી તેણે મહાવીર પાસે જઈ દીક્ષા લીધી, અને આજીવન ધમરત રહી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. Page #170 -------------------------------------------------------------------------- ________________ રામાયણની કથા [પાન ૨૫ માટે] લંકાના રાજા રાવણુના ગળામાં વડીલપર પરાથી પ્રાપ્ત થયેલી દિવ્ય નવરત્નાની એક માળા હતી. તેમાં તેનુ મુખ પ્રતિબિંબિત થવાથી તેને શ મુખ હોય તેમ દેખાતું હતું. તેણે અનેક વિદ્યાએ! સાધેલી હતી, અને તેમના પ્રતાપે તે દુષ તથા મહા બળવાન બનેલા હતા. તેના પુત્ર મેશ્વનાદે પશુ ઇંદ્ર નામના વિદ્યાધરાના રાજાને રણમાં હરાવી કુદ પકડયો હતા. રાવણે પાતાલલકા જીતીને તેનું રાજ્ય ખરને સોંપ્યું હતું તથા તેને પોતાની બહેન પરણાવી હતી. મરુત્ત નામના રાજાને મન કરતા જોઈ, તેણે તેને અહિંસાના ઉપદેશ આપી યજ્ઞ બધ કરાવ્યા હતા. અયેાધ્યાના રાજા દશરથને કૌશયાદિ રાણીએથી રામાદિ પુત્રો થયા હતા. એક વખત રાષે ભરાયેલી સુમિત્રાને મનાવવા જતાં તે રાજાએ પોતાના અંતઃપુરના વૃદ્ધ કંચુકીને જોયા. તેને જોઈ રાજાને વિચાર આવ્યા કે, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતા પહેલાં મેક્ષ માટે પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમણે રામને રાજગાદી આપવાના વિચાર કર્યાં; પરંતુ પહેલાં કાઈ વખત કૈકેયીને એ વરદાન આપેલાં તે અનુસાર કૈકેયીએ રામને ચૌદ વર્ષના વનવાસ અને ભરતના રાજ્યાભિષેક માગ્યાં. પરિણામે સીતા તથા લક્ષ્મણ સાથે રામ દંડકવનમાં પ`ચવટી આશ્રમમાં જઈને રહ્યા. ત્યાં કાઇ વાર એ મુનિ આવી ચડયા. તેમને કારણે દેવાએ કરેલી પુષ્પવૃષ્ટિથી ખેંચાઈ જટાયુ નામના ગીધ ત્યાં આવ્યો; તથા મુનિઓને ઉપદેશ સાંભળતાં પૂજન્મનું સ્મરણ થવાથી રામની પાસે રહ્યો. એક વખત લક્ષ્મણુ જંગલમાં ફળાદિ માટે બહાર ગયા ર૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યાગશાસ્ત્ર હતા; ત્યાં તેમણે એક દિવ્ય તલવાર જોઈ. તેની ધારની પરીક્ષા કરવા તેમણે વાંસના એક ઝુંડ ઉપર તેને ચલાવી. તેથી તે જાળાની સાથે અંદર એઠેલા એક માણુસનું માથું પણ કપાઈ ગયું. લક્ષ્મણે આવી રામને તે બધી વાત કહેતાં રામે કહ્યું કે, આ તે સુહાસ નામની દિવ્ય તરવાર છે; પેલા પુરુષ તેની સાધના કરતા હશે. એટલામાં રાવણની બહેન અને ખરની પત્ની ચદ્રખા પાતાના પુત્રને મારનારની શોધમાં ત્યાં આવી; પરંતુ રામનુ રૂપ જોતાં પુત્રશોક ભૂલી રામ ઉપર માહિત થઈ ગઈ. રામે તેને કહ્યું કે, મારી પાસે તે! મારી પત્ની છે; માટે તુ પત્ની વિનાના લક્ષ્મણુ પાસે જા. તે તદનુસાર લક્ષ્મણ પાસે ગઈ; પરંતુ લક્ષ્મણે તેને કહ્યું કે, એક વાર તું મારા વડીલ મોટાભાઇ ને મનથી અપિત થઈ ચૂકી છે, એટલે હવે તે! તું મારી મા સમાન થઈ. આમ નિરાશ થયેલી, તથા પુત્રશોકથી વ્યાકુળ બનેલી ચંદ્રખાએ જઇ ને ખર વગેરેને પુત્રવધની વાત કરી, અને તેને બદલે લેવા તેમને ઉશ્કેર્યા. લક્ષ્મણ તેમની સાથે લડવા લાગ્યા; તેટલામાં ચંદ્રગુખાએ લંકા જઈને રાવણને પણુ રામની સુંદર પત્ની સીતાને હરી લાવવા ઉશ્કેર્યાં. રાવણુ પુષ્પક વિમાનમાં ત્યાં આવ્યા. રામને સીતા પાસેથી દૂર ખસેડવા તેણે માયાથી, લક્ષ્મણ રક્ષેત્રમાં મદદ માટે ખેાલાવતા હેાય તેવા અવાજ કર્યો. રામ જતાં રાવણુ સીતાને લઈ, જટાયુને ધાયલ કરીને નાઠા. રામ અને લક્ષ્મણ પાા આવતાં જટાયુ પાસે બધા વૃત્તાંત જાણી, સીતાની શોધમાં નીકળ્યા. કિષ્કિંધા નગરીના રાજા સુગ્રીવ એક વખત ગામ બહાર ક્રીડા કરવા ગયા હતા. તે વખતે આકાશમાં કરતા સાહસર્ગત નામના વિદ્યાધરે તેનાં અંતઃપુરમાં તેની પત્ની તારાને જોઈ. તેથી માહિત થઈ ને તે સુગ્રીવનું રૂપ લઇ ને ત્યાં આવ્યા, પરંતુ તે અંતઃપુરમાં પહોંચે ત્યાર પહેલાં સાચા સુગ્રીવ પાછે। આવ્યા અને તે બંને વચ્ચે ભારે યુદ્ધ થયું. સાચા સુગ્રીવ થાકીને નગર બહાર કાઈ બળિયાની મદદની શોધમાં ચાલ્યે! ગયા. ( તેને મેટા ભાઈ બળવાન વાલી તેા તે અગાઉ રાજ્ય Page #172 -------------------------------------------------------------------------- ________________ ૬. રામાયણની કથા ૧૨૩ તજી, મેક્ષ પામે હતે.)એ અરસામાં સુગ્રીવે સાંભળ્યું કે, રામે ખરને મારી તેની જગાએ પાતાલ-લંકાના સાચા રાજાના પુત્રને ફરી ગાદીએ બેસાડ્યો છે. તેથી તેની મદદ માગવા તે ગયે. રામે કિષ્કિધા આવીને ધનુષ્યને ટંકાર કર્યો, તેથી પેલા બનાવટી સુગ્રીવની માયા દૂર થઈ ગઈ. પછી મે તેને એક જ બાણથી પૂરે કરી, સુગ્રીવને રાજ્ય આપ્યું. આણી બાજુ રાવણે સીતાને પિતાને વશ થવા સમજાવવા પિતાની રાણું મદદરીને મેલી હતી. પિતાના પતિનું જ દૂતીકમ કરતી તે સ્ત્રીને જોઈ સીતાને ઘણે ગુસ્સો આવ્યો. તે જ અરસામાં સુગ્રીવે મેકલેલા હનુમાને સીતાને રામની વીંટી આપી અને દિલાસો આપ્ય તથા પછીથી લંકાને પગ વડે છિન્નભિન્ન કરી નાખી, તે પાછા આવ્યા. અહીં, રામે સેતુ બાંધી લંકા ઉપર ચડાઈ કરી. લડાઈમાં રાવણે લક્ષ્મણને ઘાયલ કર્યા. કેઈ વિદ્યાધરે તે વખતે ખબર આપી કે, અધ્યાથી ૧૨ યોજન દૂર આવેલા કૌતુકમંગલ નગરના રાજા, તથા કૈકેયીના ભાઈ દ્રોણધનની વિશલ્યા નામની કન્યાના નાખેલા પાણીને સ્પર્શ કરાવો તે જ લક્ષ્મણ વશે. તેથી હનુમાન વિમાનમાં બેસી અધ્યા ગયા અને ભરતને સાથે લઈ દ્રોણધન પાસે વિશલ્યાની માગણી કરી. રાજાએ તે ખૂશીથી કબૂલ રાખી. પછી પેલી કન્યાએ આવી લક્ષ્મણને નિઃશલ્ય કર્યા, તથા બીજા બધા લડવૈયાઓને પણ પિતાના નાફેલા પાણીથી જીવતા કર્યા. કુંભકર્ણ વગેરેને પણ રામે જીવતા કરાવ્યા, અને તેઓ તરત જ પ્રવજ્યાં લઈ ચાલતા થયા. પછી રામે લક્ષ્મણને તે વિશલ્યા સાથે જ પરણવ્યા. ત્યારબાદ ફરી યુદ્ધ શરૂ થયું. તેમાં લક્ષ્મણે રાવણનું માથું કાપી નાખ્યું. પછી વિભીષણને લંકાનું રાજ્ય સપી, રામ સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠની કથા [પાન ૨૫ માટે) અંગદેશમાં ચંપાનગરીમાં દધિવાહન નામને રાજા હતા. તેને અભયા નામની પરમ સુંદર રાણી હતી. તે નગરમાં વૃષભદાસ નામને જન શેઠ રહેતો હતો. તેને સુદર્શન નામને પુત્ર હતો. તેને ગ્ય વયને થતાં મનેરમાં નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યું. સુદર્શનને રાજાના પુરહિત કપિલ સાથે પરમ મંત્રી હતી. તેની સ્ત્રી કપિલા સુદર્શન ઉપર મેહિત થઈ હતી. એક વખત કપિલ બહારગામ ગયેલ તે અરસામાં કપિલાએ સુદર્શનને કહેવરાવ્યું કે, તમારા મિત્ર રાજપુરોહિત કપિલ બહારગામથી ઘણા બીમાર થઈને પાછા આવ્યા છે, અને તમને બેલાવે છે. સુદર્શન ઘરમાં આવતાં કપિલાએ બારણાં બંધ કરી પિતાને મનોભાવ તેની આગળ પ્રગટ કર્યો. પરંતુ સુદર્શને કહ્યું કે, હું તે નપુંસક છું. એટલે કપિલાએ તેને જવા દીધો. એક વખત કપિલા અભયારાણી સાથે બગીચામાં ફરતી હતી. ત્યાં તેણે સુદર્શનની સ્ત્રી મનેરમાને છ પુત્ર સાથે જોઈ. તે જોઈ તેણે રાણીને કહ્યું કે, સુદર્શન તે નપુંસક છે, અને આને તો છ પુત્રે છે ! રાણીએ પૂછ્યું, “તે કેવી રીતે જાણ્યું કે સુદર્શન નપુંસક છે?” ત્યારે કપિલાએ પિતાને વૃત્તાંત તેને કહી સંભભાવ્યું. ત્યારે રાણું બેલી કે, “તું મૂખ, એટલે એ રીતે તને સુદર્શન છેતરી ગયે. ત્યારે કપિલાએ ટાણે માર્યો કે, “હું ભલે મૂર્ખ રહી; પણ તમે કુશળ છે તે સુદર્શનને ફસાવે તે ખરા!” રાણીએ સુદર્શનને ફસાવવાનું માથે લીધું. એક વખત રાજા *પરસ્ત્રી પ્રત્યે તે નપુંસક જેવો જ હતો, એટલે તે જૂ હું બેલ્યો એમ પણ ન કહેવાય. કથા. ૧૨૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૭. સુદર્શન શેઠની કથા ૧૫ બહાર ગયેલે તે વખતે તેણે ધ્યાનમાં બેઠેલા સુદર્શનને છૂપી રીતે વીનવવા માંડ્યો. પરંતુ સુદર્શન યાનથી ચલિત થશે નહીં. ત્યારે રાણીએ પિતાને શરીરે લવરાં ભરીને બૂમ પાડી કે, “બચાવો, બચાવો, આ દુષ્ટ મારા ઉપર બળાત્કાર કરે છે. એટલે સુદર્શનને તરત પકડવામાં આવ્યો અને તેને વધની શિક્ષા કરવામાં આવી. પરંતુ તેના ઉપર ઉગામેલી તરવાર ફૂલને હાર બની જતી. રાજાએ જાતે આવીને પણ આ જોયું. આથી નવાઈ પામી તેણે સુદર્શનને બધી વાત પૂછી, તે સદર્શને તેને બધું કહી સંભળાવ્યું. રાજાએ તરત તેને પિતાને હૃદયે ચાં, અને હાથી ઉપર બેસાડી સાથે લીધે. અભયા આ સાંભળી ફાંસે ખાઈ મરી ગઈ. ત્યારબાદ સુદર્શન સાધુ થશે. એક વખત પાટલિપુત્ર નગરમાં ફરતાં ફરતાં દેવદત્તા નામની ગણિકાએ તેને જે. તેણે પણ મોહિત થઈ જઈ મનાવવા બહુ પ્રયત્ન કર્યા. પરંતુ સુદર્શન જરા પણ ચલિત ન થયો, એટલે દેવદત્તાએ તેને જવા દીધો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ८ સગર રાજાની કથા [પાન ૨૬ માટે] અયાયાના ચક્રવર્તી રાજા સગરને ૬૦,૦૦૦ પુત્રો હતા. તેમાંને મેાટા જનુકુમાર એક વખત પિતાના દિવ્ય દંડ લઈ, ભાઈ એ સાથે પૃથ્વીપટન કરવા નીકળ્યેા. ક્રૂરતાં કરતાં અષ્ટાપદ પર્વત ઉપર ભરતે કરાવેલું ચૈત્ય જોઈ, તેને વિચાર આભ્યો કે, ભરત જેમ આ ચૈત્યથી અમર થઈ ગયા છે, તેમ આપણે તેની આજુબાજુ અપૂર્વ ખાઈ બનાવીને અમર થઈએ. તેથી તેણે પિતાના દિવ્ય દંડ છૂટા મૂકયો. તે દરે પૃથ્વીને નાગાનાં ભુવન જેટલી ઊંડી ખેાદી નાખી. આથી બધા નાગે જ્વલનપ્રભ નામના પોતાના રાજાને શરણે ગયા. તેણે આવી સગરના પુત્રોને ખૂમ ધમકાવ્યા. પેલાએ ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી, તેથી તેણે તેમને જવા દીધા. હવે તેમણે વિચાર કર્યાં કે, આટલી ઊંડી ખાઈ ઉધાડી રહેશે તેા કાલક્રમે પુરાઈ જશે. તેથી તેમણે પેલા દંડ વડે ગંગા નદીને ખેંચી આણીને તે ખાઇમાં વાળી દીધી. તેથી નાગલેકાનાં ભુવનેામાં પાણી પેસી ગયું. આ જોઈ નાગરાજ જ્વલનપ્રભે ગુસ્સે થઈ તે ૬૦,૦૦૦ પુત્રોને બાળી નાખ્યા. સગરરાજાને તે ખબર મળતાં, દુઃખથી અભિભૂત થઈ, તેણે જન્નુના પુત્ર ભગીરથને ગાદીએ બેસાડી અજિતનાથ પાસે પ્રત્રજ્યા લીધી. Page #176 -------------------------------------------------------------------------- ________________ સંગમકની કથા [પાન ૪૦ માટે) અનાથ સંગમક લેકોનાં વાછરડાં વગેરે ચારીને તથા તેની માતા ધન્યા લેકેને ઘેર કામકાજ કરીને જેમ તેમ ગુજરાન ચલાવતાં હતાં. એક દિવસ કોઈ ઉત્સવ નિમિત્તે ઘેર ઘેર ખીર થતી જેઈ સંગમક પણ ઘેર જઈ મા પાસે ખીર માગવા લાગ્યો. પરંતુ ગરીબ માથી તે ન આપી શકાતાં રડવા લાગ્યું. તેનું દુઃખ જોઈ મા પણ વિલાપ કરવા લાગી. પાડોશીઓને તેની ખબર પડતાં તેઓએ દયા લાવી ધન્યાને દૂધ વગેરે સામગ્રી આપી. તેની તેણે ખીર બનાવી અને એક થાળીમાં થોડીક પીરસીને સંગમકને જમવા બેસાડ્યો; તથા પિતે અંદર કશું લેવા ગઈ તેટલામાં એક મહિનાને ઉપવાસી કઈ સાધુ ત્યાં આવી ચડ્યો અને ભિક્ષા માગવા લાગ્યો. તેને જોઈ સંગમકે પિતાની થાળીમાં પીરસેલી ખીર તેના વાસણમાં ઠાલવી દીધી. તે લઈને સાધુ ચાલ્યા ગયા પછી તેની મા બહાર આવી. તેની થાળી ખાલી થયેલી દેખી તેણે બીજી ખીર તેમાં પીરસી. તે દિવસે અકરાંતિયાપણે ખીર ખાવાથી સંગમક આફરો ચડતાં મરી ગયો. મરતા પહેલાં ભૂખ્યા સાધુને દાન કર્યું હોવાથી તે રાજગૃહમાં ગંભદ્ર શેઠને ત્યાં ભદ્રા શેઠાણીને પેટે જમે. તેનું નામ શાલીભદ્ર પાડવામાં આવ્યું. ગભદ્ર શેઠને ત્યાં અતિ વિપુલ વૈભવ હત; અને શાલીભદ્ર પણ માતાપિતાએ પરણાવેલી ૩૨ પત્નીઓ સાથે વિહાર કરતે હવેલીને સાતમે માળે જ રહેવા લાગ્યું. તેના પિતાના મૃત્યુ પછી તેની માતાએ બધા આર્થિક તેમજ કૌટુંબિક વ્યવહાર ચલાવવા માંડ્યો અને શાલીભદ્રને તેના સુખોપભોગમાં જરા પણ મણું ન આવવા દીધી. એક વખત ૧૨૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગશાસ્ત્ર કઈ વેપારી રાજગૃહમાં શ્રેણિક રાજા પાસે “રત્નકંબલ' લઈને આવ્યા; પરંતુ તેમની કિંમત વધારે હોવાથી રાજાએ તે ન લીધા. પછી ભદ્રા શેઠાણુને તે બતાવતાં તેણે તે બધા રત્નકંબલે ખરીદી લીધા. ત્યાર બાદ ચેલ્લણ રાણીએ પિતાને માટે ગમે તે મૂલ્ય પણ એક રત્નકંબલ ખરીદવાને રાજાને આગ્રહ કર્યો. રાજાએ તે વેપારીઓને પાછા બોલાવતાં તેમણે કહ્યું કે, તે બધા કંબલે તે ભદ્રાશેઠાણીએ ખરીદી લીધા છે. એટલે રાજાએ કિંમત આપી એક કંબલ ખરીદવા માટે પિતાના માણસને ભદ્રા પાસે મોકલ્યો. ત્યારે ભદ્રાએ કહ્યું કે, મારા પુત્રની સ્ત્રીઓનાં પગલૂછણિયાં કરવા માટે તે કંબલના તે મેં નાના ટુકડા કરાવી દીધા છે! આવાં ધનાઢ્ય માણસો પોતાના રાજયમાં છે એ જાણી, શ્રેણિક રાજાને અતિ આનંદ થયો; અને ભદ્રાના ઘરને વૈભવ જાતે જેવા તે એક દિવસ તેને મહેલે ગયે. ભદ્રાએ ચોથા માળ ઉપર તેને બેસાડી તેની બહુ બરદાસ કરી. પછી, રાજા ઘેર મળવા આવ્યા છે, એમ કહી ભદ્રાએ શાલીભદ્રને નીચે તેડાવ્યું. ત્યારે તેને વિચાર આવ્યું કે, મારે આ પરાધીનતા શી? મારે તે એવું સુખ જોઈએ, કે જેમાં કેઈની તાબેદારી ઉઠાવવાની ન હોય. તે નામને રાજા પાસે આવ્યો અને આવીને તરત જ ઉપર પાછો ચાલ્યો ગયો. પણ તેના મનમાં એ વાતને ડંખ રહી ગયો. એક દિવસ ધમણ નામના મુનિ રાજગૃહમાં આવી પહોંચ્યા. તેમની વાત સાંભળી શાલીભદ્ર તેમને મળવા ગયે; અને તેમને પૂછ્યું કે, એવું શું કરીએ તે પિતાને કઈ ઉપરી ન રહે? ત્યારે તેમણે તેને કહ્યું કે, દીક્ષા લઈને સાધુ થનારને કોઈ ઉપરી નથી રહેતું. એટલે શાલીભદ્ર પિતાની માને આવીને તે વાત કરી. ત્યારે તેની માએ તેને સમજાવીને કહ્યું કે, તારે વિચાર સારે છે; પરંતુ બધી વસ્તુને ત્યાગ એકદમ કરવા જઈશ તે તું દુ:ખી થઈશ; માટે રેજ ડી ડી વસ્તુઓને ત્યાગ કરી તું ટેવાતો જા. એટલે શાલીભદ્દે રોજ રોજ એક એક પથારી અને એક એક સ્ત્રી તજવાનો નિશ્ચય કર્યો. શાલીભદ્રની નાની બહેન તે જ ગામમાં પરણાવેલી Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્થૂલભદ્રની કથા ૧૨૯ : હતી. તે આ ખબરથી દુઃખી થઈ પિતાના પતિ ધન્ય આગળ પિતાના ભાઈએ કરેલે કઠોર નિર્ણય કહેવા લાગી. ત્યારે તેના પતિએ તેની મશ્કરી કરીને કહ્યું કે, એમ રોજ એક એક સ્ત્રી અને પથારી છોડનારાથી સાધુ ન થવાય! ત્યારે તેની સ્ત્રી ગુસ્સામાં આવીને બોલી કે, જે સાધુ થવું સહેલું હોય, તે તમે જ કેમ થતા નથી? આ સાંભળતાં તે તરત જ ઘર છોડી ચાલી નીકળ્યો અને વીર પ્રભુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. આ વાત સાંભળી શાલીભદ્ર પણ તરત જ બધું છોડી ચાલી નીકળે. સ્થૂલભદ્રની કથા [પા. ૫૭ માટે) પાટલિપુત્ર નગરમાં નંદ નામને રાજા હતો. તેને શકટાલ નામને વડા પ્રધાન હતો. તે શકટાલને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો હતા. તેમાંને નાને શ્રીયક રાજાના અંગરક્ષકનું કામ કરતો હતો અને રાજને વિશ્વાસપાત્ર હતો, પરંતુ સ્થૂલભદ્ર અતિશય બુદ્ધિશાળી હેવા છતાં કોશ નામની ગણિકામાં આસક્ત થઈ તેને ત્યાં જ પડી રહે તે હતા. તેના પિતાના મૃત્યુ પછી રાજાએ તેને બેલાવીને પ્રધાનપદ લેવાનું કહ્યું. સ્થૂલભદ્ર વિચાર્યું કે, રાજાનું પ્રધાનપદું સ્વીકારીશ તે પ્રિયા સાથે નિરાંતે રહી શકાશે નહીં; ઉપરાંત, ગમે તેટલું કામ કરીશ, તે પણ તે પદ પામવાની ઈચ્છા રાખનારા અન્ય લેકની ખટપટ હંમેશાં ચાલ્યા જ કરવાની; અને પ્રધાનપદું નહિ સ્વીકારું, તે રાજ ગુસ્સે થશે. એટલે તેણે જઈને સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી અને સંસારને ત્યાગ કર્યો. એક વખત વર્ષાકાળ આવતાં મુનિઓ સંભૂતિ પાસે ચાતુર્માસના નિયમ લેવા લાગ્યા. એકે કહ્યું કે, હું ચાર મહિના સિંહની ગુફાના – Page #179 -------------------------------------------------------------------------- ________________ પી થી થઈ ગઈ અનુરાગ મુજબ છે માટે આવેલા એ ચિગશાસ્ત્ર મેં આગળ ઉપવાસ કરી સ્થિર થઈને રહીશ. બીજાએ મહા ઝેરી નાગના દરના મેં આગળ તેવી રીતે ચાર માસ રહેવાને નિયમ લીધે. ત્રીજાએ કૂવાના ભારવટ ઉપર ચાર મહિના ઊભા રહેવાને નિયમ લીધે. ત્યારે સ્થૂલભદ્ર એવો નિયમ લીધે કે, કેશા ગણિકાની જે ચિત્રશાળા છે, કે જેમાં કામશાસ્ત્ર વિષયક ઉદ્દીપક ચિત્રો ચારે તરફ ચીતરેલાં છે, તેમાં છ રસવાળાં ભેજન ખાઈને ચારે માસ રહીશ. એ પ્રમાણે નિયમ લઈ મુનિઓ ચાલ્યા ગયા. કેશાને સ્થૂલભદ્ર ઉપર હાર્દિક અનુરાગ હતો; અને તેના ચાલ્યા જવાથી તે દુ:ખપૂર્ણ થઈ ગઈ હતી. તે સ્થૂલભદ્રને આ વેશે આવેલ જોઈ દુઃખી થઈ, પરંતુ તેને પિતાને ત્યાં ઘેડા વખત માટે આવેલ જોઈ હર્ષિત પણ થઈ. તેણે તેના કહ્યા. મુજબ પિતાની ચિત્રશાળામાં તેને ઉતારે કરી આપ્યું. તે હંમેશાં તેને પડ રસવાળાં ઉત્તમ ભોજન કરાવતી, અને પિતાનાં ઉત્તમોત્તમ વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈને તેની પાસે બેસતી; પરંતુ સ્થૂલભદ્ર જરા પણ લેભ પામ્યા વિના પિતાના ધ્યાનમાં લીન રહે. કેશાને ધીમે ધીમે તેના ઈદ્રિયજયની ખાતરી થતાં તેના તરફ ભક્તિભાવ ઉત્પન્ન થયે, અને પિતાના દુરાચારી જીવનને અનુત્પપ પણ થયું. રાજાના હુકમથી કઈ પુરુષને પરણવું પડે, તે તે સિવાય બીજા કેઈ પુરુષ સાથે શરીરસંબંધ ત્યાગવાને તેણે તે વખતે જ નિયમ લી. ત્યારબાદ અતિ ભક્તિપૂર્વક ચારે માસ તેણે સ્થૂલભદ્રની શુશ્રુષા કરી. ચાતુર્માસ. પૂરે થતાં બધા મુનિઓ ગુરુ પાસે પાછા આવ્યા. ગુરુએ તે દરેકનું ગ્ય શબ્દોમાં અભિવાદન કર્યું, પરંતુ સ્થૂલભદ્રને દેખીને તે ઊભા થઈ તેને “દુષ્કરથી પણ દુષ્કરને કરનાર,” તથા “મહાત્મન' કહીને તેને ૧૯ મૂળ, “વિષાહિ. તેની નજર પડવા માત્રથી ઝેર ચડી જાય છે; અથવા તે સાપ સામા માણસની આંખમાં ઝેર ફૂંકે છે; જેથી અસહ્ય દાહ ઉત્પન થતાં તે ભાગને વરવાથી તે ઝેર તે માણસના શરીરમાં દાખલ થઈ છે. તેનો પ્રાણ લે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્થૂલભદ્રની ફેથા ૧૩૧ 6 સત્કાર કર્યાં. તેથી બધા શિષ્યાને અદેખાઈ આવી; અને અમે આવુ ઉપવાસ જેવુ કઠણ વ્રત અને તે પણ સિંહની ગુફા જેવા ભયાનક રથાને આચયું; ત્યારે સ્થૂલભદ્ર તે ગણિકાના મહેલમાં ષડ્રસ ખાઈ ને રહ્યો, છતાં તેને આવા શબ્દોમાં ગુરુએ સત્કાર કર્યાં,' તેનું તે દુઃખ માત્રા લાગ્યા. બીજે વર્ષે ફરી ચાતુર્માસના વખત આવતાં. પેલા સિંહગુફાવાસીએ કાશાની ચિત્રશાળામાં જઈને રહેવાની માગણી કરી. ગુરુએ તેને કહ્યુ` કે, એ વસ્તુ તારાથી નહીં થાય, માટે અશક્ય વસ્તુ કરવાની ઇચ્છા છેડી દે. પરંતુ તેથી તે પોતાના નિશ્ચયમાં વધુ મસ બની, તે ત્યાં જ ગયા. પરંતુ ત્યાં તે પહેલી જ રાત્રે તે વિઠ્ઠલ થઈ ગયા અને કૈાશા પાસે કામભેાગની માગણી કરવા લાગ્યા. તેને વ્રતભંગમાંથી બચાવવા માટે કૈાશાએ તેને કહ્યું કે, નેપાલના રાજા પાસેથી રત્નકબલ તું લાવી આપે, તે। હું તારી ઇચ્છા પૂણું કરું. તે સાંભળી, સાધુએ ચેકમાસામાં મુસાફરી ન કરવી જોઈ એ છતાં તે નેપાલ સુધી જઈ ને ત્યાંથી તે રત્નકખલ લઈ આવ્યા. રસ્તામાં લૂંટારુઓએ તેને પકડયો; ત્યારે તેમને પણુ કરગરીને તે સાજોસમે તે કબલ લઈ ને કૈાશા પાસે આવ્યા. કાશાએ તે રત્નકંબલ લઈને તરત જ દુગંધી ખાળમાં નાખી દીધા. તે જોઈ પેલા કહેવા લાગ્યા કે, મેં આટલી મહેનતે આણેલી આવી કીમતી વસ્તુ તું આવી ગંદકીમાં કેમ નાખી દે છે? ત્યારે કાશાએ કહ્યુ કે, આટલાં વર્ષોંથી કઠેર તપ વગેરે આચરીને મેળવેલું ચારિત્ર તમે ગંદકીભર્યાં મારા શરીરમાં રગદોળવા તૈયાર થયા છે, તેના કરતાં તે મેં કાંઈ જ વધારે નથી કર્યું. આ સાંભળી પેલાને ભાન આવ્યું અને ત્યાંથી ગુરુ પાસે પાછા આવી તે પસ્તાવેા કરવા લાગ્યા અને પેાતે કરેલા અતિચારા માટે પ્રાયશ્ચિત્ત આચરવા લાગ્યા. પછી વખત જતાં કૈાશાને રાજાએ પેાતાના રથિકને આપી. પરંતુ, કાશાની કુશળતાથી પ્રસન્ન થઇ, તથા તેને મેએ સ્થૂલભદ્રના ઇંદ્રિયજયતી વાતથી મુગ્ધ થઈ, તેણે ગુરુ પાસે જઈ દીક્ષા લીધી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગશાસ્ત્ર એક વખત મગધમાં ૧૨ વર્ષને દુકાળ પડ્યો. તે દરમ્યાન સાધુએ શાસ્ત્રજ્ઞાન ભૂલી જવા લાગ્યા. તેથી પાટલિપુત્રમાં તેમને સંધ ભેગે છે અને ત્યાં તેમણે અગિયાર અંગે તે એકઠાં કર્યા; પરંતુ બારમું દષ્ટિવાદ અંગે કોઈ જાણતું ન હોવાથી બાકી રહ્યું. ભદ્રબાહુ જ તે બારમું અંગ જાણતા હતા. પરંતુ તે તે નેપાળમાં મહાપ્રાણુ ધ્યાન સિદ્ધ કરતા હતા; એટલે પાટલિપુત્ર આવી શકે તેમ નહોતું. તેથી સંઘે તેમની પાસે સ્થૂલભદ્ર વગેરે પાંચસે સાધુઓને દષ્ટિવાદ શીખી લાવવા મોકલ્યા. ભદ્રબાહુને વખત બહુ થોડે રહે, તેથી તે ઘણું ભણાવી શકતા નહીં. તેથી બીજા સાધુઓ તે કંટાળીને પાછા ચાલ્યા ગયા; પરંતુ સ્થૂલભદ્ર કાયમ રહ્યા. પિતાનું વ્રત પૂરું થયા બાદ ભદ્રબાહુએ સ્થૂલભદ્રને ૧૪ પૂર્વોમાંથી ૧૦ તે શીખવી દીધાં. તે અરસામાં ભદ્રબાહુ ફરતા ફરતા પાટલિપુત્ર આવી પહોંચ્યા. સ્થૂલભદ્રને પણ આ જાણી તેની બહેન તેને વંદન કરવા આવી અને સ્થૂલભદ્ર ક્યાં છે એમ ભબાહુને પૂછવા લાગી. સ્થૂલભદ્ર પાસેના ઓરડામાં હતા, ત્યાં તેને જવાનું ભદ્રબાહુએ કહ્યું. સ્થૂલભદ્ર પિતે નવી શીખેલી વિદ્યાથી બહેનને આશ્ચર્ય પમાડવા તે વખતે સિંહનું રૂપ ધારણ કર્યું. એરડામાં સ્થૂલભદ્રને બદલે સિંહ જઈ પેલી બહેન ભદ્રબાહુ પાસે પાછી આવી. ત્યારે ભદ્રબાહુએ સાચી વાત જાણી લઈ તેને કહ્યું કે, તે તારે ભાઈ જ છે. એટલે તે પાછી આવી અને પાછું મનુષ્યરૂપ ધારણ કરેલા સ્થૂલભદ્ર સાથે વાત કરવા લાગી. બહેન પાછી ગયા પછી સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસે આગળ શીખવા માટે ગયા. ત્યારે ભદ્રબાહુએ કહ્યું કે, તે તારી વિદ્યાને આ રીતે ઉપયોગ કર્યો, માટે હવે હું તને ભણાવીશ નહીં. કારણકે, પછીના સમયમાં સાધુઓ બહુ જ હસવ થશે તે વખતે તેમના હાથમાં આ બધી વિદ્યાઓ જાય તે ઠીક નહીં. પછીથી, પિતાને હાથે પૂર્વજ્ઞાન લુપ્ત ન થાય તે ઇરાદાથી, બાકીનાં ચાર પૂર્વ તેમણે સ્થૂલભદ્રને શીખવ્યા તો ખરાં, પરંતુ તે બીજા કોઈને શીખવવાની મના કરી. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ [પાન ૫૮ માટે ) ૧. દર્શનપ્રતિમા : એટલે કે સમ્યગ્રતનું એક માસ સુધી સંપૂર્ણ પાલન કરવું. ૨. ત્રપ્રતિમા : એટલે કે બે માસ સુધી અણુતેનું બરાબર પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા : એટલે કે ત્રણ માસ સુધી સામાયિક બરાબર કરવું. ૪. પૌષધપ્રતિમા ઃ એટલે કે આઠમ, ચૌદશ, અમાસ, અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધવત લેવું અને તેમ ચાર માસ સુધી કરવું. ૫. કાર્યોત્સર્ગ પ્રતિમા : એટલે કે પાંચ મહિના સુધી સ્થિરપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભોજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દોષનું નિરીક્ષણ કરવું અને કાકી ન ખોસવી. ૬. અબ્રહ્મવજન પ્રતિમા : એટલે કે છ મહિના સુધી શંગારનો ત્યાગ કર, સ્ત્રીસંબંધને ત્યાગ કરે, તથા સ્ત્રી સાથે અતિપ્રસંગ ન કરવો. છે. સચિત્ત આહાર-વજન-પ્રતિમા : એટલે કે, સજીવ વસ્તુ સાત મહિના સુધી ન ખાવી. ૮. સ્વયં-આરંભ-વજન-પ્રતિમા : એટલે કે આઠ મહિના સુધી કશી સપાપ પ્રકૃત્તિ જાતે ન કરવી. ૯. ભય-પ્રેધ્ય-આરંભવજન-પ્રતિમા : એટલે કે નવ મહિના સુધી નોકર-ચાકર દ્વારા પણ કઈ જાતની સપાપ પ્રવૃત્તિ ન કરાવવી. ૧૦. ઉદ્દિષ્ટ-ભક્ત-વર્જન-પ્રતિમા : એટલે કે પિતાને ઉદ્દેશીને કરેલા ખાનપાન વગેરે પદાર્થને દશ મહિના સુધી ઉપયોગ ન કરવો તથા મુંડ રહેવું અથવા ચોટલી રાખવી. ૧૧. શ્રમણભૂત પ્રતિમા : એટલે કે અગિયાર મહિના સુધી શ્રમણું – સાધુ ' જેવી પ્રવૃત્તિ રાખવી. પછીની દરેક પ્રતિમા વખતે આગળની દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવી. ૧૩૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ 1 2 ધ્યાનાદિ માટે યોગ્ય સ્થાને [ પાન ૫૯ તથા ૮૩ માટે) મૂળમાં ધ્યાનાદિના અભ્યાસ માટે તીર્થકરનાં જન્માદિ સ્થાને પસંદ કરવાં એમ કહ્યું છે. તે સ્થાનોની વિગત નીચે પ્રમાણે છે : જિન જન્મસ્થાન દીક્ષાસ્થાન જ્ઞાનપ્રાપ્તિસ્થાન મેક્ષસ્થાન ૧ ગષભદેવ અયોધ્યા યા પુરિમતાલ * અષ્ટાપદ (આદિનાથ) (વિનીતા), સિદ્ધાર્થવન (કૈલાસ) ૨ અજિતનાથ અયોધ્યા અયોધ્યા અધ્યા સમેતપર્વત ૩ સંભવનાથ શ્રાવસ્તી, શ્રાવસ્તી શ્રાવસ્તી ૪ અભિનંદન વિનીતા વિનીતા. વિનીતા (અધ્યા) (અધ્યા) (અયોધ્યા) ૫ સુમતિનાથ કેશલપુર કેશલપુર કેશલપુર (અધ્યા) ( યા) (અયોધ્યા) ૬ પદ્મપ્રભ કૌશામ્બી કૌશામ્બી કૌશામ્બી ૭ સુપાર્શ્વનાથ વારાણસી વારાણસી વારાણસી સંમેતપર્વત ૮ ચંદ્રપ્રભ ચંદ્રપુર ચંદ્રપુર ચંદ્રપુર ૯ સુવિધિનાથ કાકંદી કામંદી કાનંદી ૧૦ શીતલનાથ ભદિલપુર ભક્િલપુર ભદ્દલપુર ૧૧ શ્રેયાંસનાથ સિંહપુર સિંહપુર સિંહપુર ૧૨ વાસુપૂજ્ય ચંપા ચંપા ચંપા ચંપા (વિહારગૃહ) ૧૩ વિમલનાથ કંપિલપુર કંપિલપુર કપિલપુર સંમેતપર્વત * આજના અલ્હાબાદને એક ભાગ. ૧૩૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨. થાનાદિ માટે યોગ્ય સ્થાને ૧૪ અનંતનાથ અધ્યા અયોધ્યા અધ્યા સમેત પર્વત ૧૫ ધમનાથ રનપુર રત્નપુર * રનપુર , ૧૬ શાંતિનાથ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર , ૧૭ કુત્યુનાથ એ છે ” ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ મિથિલા મિથિલા મિથિલા ૨૦ મુનિસુવ્રત રાજગૃહ રાજગૃહ રાજગૃહ (નીલગુહા) ૨૧ નમિનાથ મિથિલા મિથિલા મિથિલા ૨૨ નેમિનાથ શૌર્યપુર દ્વારિકા દ્વારિકા ઉજજયંત (અરિષ્ટનેમિ) (ગિરનાર) ર૩ પાર્શ્વનાથ વારાણસી વારાણસી વારાણસી સંમેતપર્વત (આશ્રમપદ) ૨૪ વર્ધમાન કુડપુર કુડપુર ઋજુવાલુકા પાપાપુરી (મહાવીર) (જ્ઞાતખંડ) નદીને કિનારે દીક્ષા સ્થાન અને જ્ઞાન પ્રાપ્તિસ્થાનમાં જ્યાં ખાસ જુદું ન જણાવ્યું હોય ત્યાં સહસ્ત્રાઝવણ સમજી લેવું. આ બધાં સ્થળની ભૌગોલિક માહિતી આ પ્રમાણે છે: શ્રાવસ્તી : એ કેશલ દેશની રાજધાની હતી. અલ્હાબાદથી ૩૦ માઈલ ઉપર આવેલું અત્યારનું કેમ, એ તેનું વિશેષ મનાય છે. કપિલપુર : એ દક્ષિણ પંચાલની રાજધાની હતી. બદાઓન અને ફરૂખાબાદ કુચ્ચે આવેલું અત્યારનું કપિલ એ તેનું અવશેષ મનાય છે. * આઉધ એન્ડ રાહિલખંડ રેલવેના ઉપર આવેલું અત્યારનું “રૂનાઈ.” હાવલ સ્ટેશનથી દેઢ-બે માઈલ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગશાસ્ત્ર ચંપા : એ અંગ દેશની રાજધાની હતી. ભાગલપુર નજીક ગંગા નદી ઉપર આવેલું અત્યારનું ચંપાપુર, એ તેનું અવશેષ ગણાય છે કાકંદીઃ ગેરખપુર પાસે નેનવાર સ્ટેશનથી દેઢ માઈલ દૂર આવેલું અત્યારનું ખુનંદા, એ તેનું અવશેષ ગણાય છે. - રાજગૃહઃ એ મગધ દેશની રાજધાની હતી. બિહારથી લગભગ ૧૩ માઈલ દક્ષિણે આવેલું અત્યારનું રાજગિર, એ તેનું અવશેષ ગણાય છે. મિથિલા : પટણથી ઉત્તરે ૫૦ ગાઉ ઉપર આવેલા અત્યારના સીતામઢીને કેટલાક મિથિલા કહે છે, અને કેટલાક જનકપુરરોડ સ્ટેશનની પૂર્વોત્તર ૨૪ માઈલ ઉપર આવેલા જનકપુરને મિથિલા કહે છે, - કુડપુર : એ જૂના વૈશાલી શહેરના જ એક જિલ્લાનું નામ હતું. પટણથી ૨૭ માઈલ ઉત્તરે આવેલ બસારને જૂના વૈશાલીન અવશેષ માનવામાં આવે છે. સિંહપુરઃ કાશીથી ત્રણ કેશ દૂર સિંહપુરી છે. હમણું તે નગરી નથી, પણ તદ્દન નાનું ગામડું છે. સારનાથ અને સિંહપુરી બંને પાસે પાસે આવેલાં છે. ચંદ્રપુર: સિંહપુરીથી ચંદ્રપુરી ચાર ગાઉ દૂર છે. એ પણ અત્યારે નાનું ગામ છે. * ભદ્દિલપુર: પટણથી દક્ષિણમાં પચાસ ગાઉ ઉપર આ તીર્થ છે. હાલમાં તેને દંતારા (દુતારા) કહે છે. શયપુરઃ આ સ્થાન શિકહાબાદથી કોશ ઉપર જમના નદીના કાંઠે આવેલું છે. “શૌરિ એ કૃષ્ણનું નામ છે. મથુરા છોડ્યા બાદ કૃષ્ણ દ્વારિકા વસાવ્યું હતું. નેમિનાથનાં પણ બીજે કલ્યાણક દ્વારિકામાં છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. - સંમેતશિખરઃ હજારીબાગ જિલ્લામાં આવેલી અત્યારની પાર્શ્વનાથ-હીલ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨, ધ્યાનાદિ માટે ચેાગ્ય સ્થાને ૧૩૦ પાવાપુરી : બિહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર આવેલું છે. ઋજુવાલુકા : ઉપર જણાવેલી પાશ્વનાથ-હીલથી દક્ષિણપૂર્વમાં આ નામની નદીને કેટલાક આ નદી માને છે. શાસ્ત્રમ થામાં ઋજુવાલુકા નદી સાથે ભીયગ્રામના ઉલ્લેખ છે; તથા તેને પાવાપુરીથી ૧૨ યાજન દૂર બતાવેલું છે. અત્યારે પણુ આજી નદી પાસે જમગામ નામનું ગામ છે; તે પાવાપુરીથી લગભગ તેટલું જ દૂર છે. યેાગના અન્ય ગ્રંથામાં ધ્યાનાદિ માટે પસંદ કરવાનાં નીચે પ્રમાણે વર્ણવ્યાં છે, સ્થળે : શ્વેતાશ્વતરોપનિષદ્ સમે સુત્રો શાાિજુ વાંગને शब्दजलाशयादिभिः । मनोनुकूल न तु चक्षुःपीडने गुहानिवाताश्रयणे प्रयोजयेत् ॥ < ઊંચુ' તથા નીચું તિહુ એવું ગામય સ્મૃત્તિકાદિથી શુદ્ધ કરેલું, કાંકરા, વહ્નિ, રેતી, કલહાદિનિ અને જલાશયથી રહિત; મનને આનંદ આપે તેવું; તેત્રને પીડન ન કરનારું; એકાંત, તથા બહુ પવનવાળું નહિ એવું ગુફ્રા વગેરે સ્થાન પસંદ કરી, તેમાં ચેગ કરવા.’ હયેાગપ્રદીપિકા (૧–૧૨) માં પશુ : सुराज्ये धार्मिकदेशे सुभिक्षे निरुपद्रवे । धनुःप्रमाणपर्यन्तं शिलाग्निजलवर्जिते । एकान्ते मठिकामध्ये स्थातव्यं हठयोगिना ।। સારા રાજાવાળા, ધાર્મિ ક પુરુષોવાળા, સારી ભિક્ષા તેવા, ઉપદ્રવરહિત, એકાંત, તથા ધનુષ્યમાંથી ખાણુ જાય શિલા, અગ્નિ અને જલ ન હોય તેવા દેશમાં મફ આંધીને રહેવું,' – એમ જણાવ્યું છે. . - મળી શકે તેટલે સુધી હયેગીએ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જુદાં જુદાં કર્મોના આ [પાન ૬૮ તથા ૭૩ માટે ] જીવન દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓથી જીવાત્મા જે કર્મો બાંધે છે, તે આઠ પ્રકારનાં છે: ૧. જ્ઞાનાવરણીય, એટલે કે જીવના સ્વાભાવિક જ્ઞાનને આવરણ કરનારાં ર. દર્શનાવરણીય, એટલે જીવની દર્શનશકિતને આવરણ કરનારાં, ૩. વેદનીય, એટલે કે જીવને સુખદુઃખ અનુભવાવનારાં, ૪. મોહનીય, એટલે કે જીવને મોહ પમાડનારાં– મુઠ બનાવનારાં, ૫. આયુધ, એટલે જીવને ભય ધારણ કરાવનારાં; ૬. નામ એટલે કે જીવને વિશિષ્ટિ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત કરાવનાર; ૭. શેત્ર. એટલે કે જીવને ઉચ્ચપણું કે નીચપણું પમાડનારાં; અને ૮. અંતરાય, એટલે કે દેવા-સેવા-ભોગવવા આદિમાં વિઘ્ન કરનારાં. એ જુદાં જુદાં કર્મ જુદી જુદી પાપપ્રવૃત્તિને લીધે બંધાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે. ૧. જ્ઞાનાવરણીય જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કરે; પિતાની પાસે જ્ઞાન કે જ્ઞાનનું સાધન હોવા છતાં બીજો માગે ત્યારે તેને છુપાવવું; એગ્ય અધિકારી મળે તો પણ તેને માત્સર્યબુદ્ધિથી ન આપવું; કેઈ ને જ્ઞાન મેળવવામાં અંતરાય નાખવો; બીજો કઈ જ્ઞાન આપતો હોય ત્યારે તેને શરીર કે વાણીથી નિષેધ કરે; તથા કેઈએ વાજબી કહ્યું હોય, છતાં તેમાં દેષ બતાવે – એ બધાં કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ' ર. દર્શનાવરણીય [જ્ઞાનાવરણય મુજબ, દર્શન ગણને.] ૩. વેદનીય : બીજામાં કે પિતામાં દુઃખ શેક, તાપ, આક્રંદ, વધ, અને પરિદેવન વગેરેનાં નિમિત્ત ઉત્પન્ન કરવાથી અસાતવેદનીય ૧૩૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩. જુદાં જુદાં કર્મોના આવે ૧૩૯ એટલે કે દુઃખ ભોગવાવનાર કર્મ બંધાય છે. અને બીજા ઉપર અનુકંપા, દાન, તપ સંયમદિને અધૂરો કે બુદ્ધિરહિત સ્વીકાર, શાંતિ અને (લોભાદિ વિકારોથી રહિતપણારૂપી) શિચથી સાતવેદનીય કર્મ બંધાય છે. ૪. મેહનીયઃ જ્ઞાની પુરુષની નિંદા, શાસ્ત્રની નિંદા, સાધુ વગેરેની નિંદા, ધર્મની નિંદા, અને દેવોની નિંદા વગેરેથી દર્શનમેહનીય કર્મ બંધાય છે. અને ક્રોધ-લેભાદિ જાતે આચરવાં કે બીજામાં ઉત્પન્ન કરવાં; સત્ય ધર્મ કે દીન મનુષ્ય વગેરેને ઉપહાસ કરવાની વૃત્તિ કે ટેવ રાખવી; વિવિધ ક્રિીડાઓમાં પરાયણ રહી, વ્રત–નિયમાદિ પ્રત્યે અણગમો રાખે; બીજાઓને બેચેની ઉપજાવવી; હલકાઓની સેબત કરવી; કેન આરામમાં ખલેલ કરવી; પોતે શોકાતુર રહેવું અને બીજાને શોકમગ્ન કરવા; પોતે ડરવું અને બીજાને ડરાવવા; હિતકર ક્રિયા કે આચારની ઘણા કરી, સ્ત્રી જાતિને ગ્ય, પુરુષજાતિને યોગ્ય અને નપુંસક જાતિને સંસ્કાર કેળવવા –એ બધાં ચારિત્રમેહનીય કર્મ બંધાવાનાં કારણ છે. ૫. આયુષઃ પ્રાણીઓને દુઃખ થાય તેવો આરંભ, પરિગ્રહ, શૈર્ય અને અતિ કામગ –એ નરકઆયુષ કર્મ બંધાવાનાં કારણ છે. છળ, પ્રપંચ, માયા, વગેરે તિર્યંચ(પશુપક્ષી)આયુષનાં કારણ છે. આરંભપરિગ્રહ એાં રાખવાં, મૃદુતા અને સરળતા એ બધાં મનુષ્યઆયુષનાં કારણો છે. આ ત્રણેનાં સામાન્ય કારણ નિર્વતપણું અને નિઃશીલપણું પણ છે. કાંઈક અંશે અધૂરાં, તેમજ પરાધીનપણે કે અનુકરણબુદ્ધિથી બુદ્ધિરહિત તપ-સંયમાદિનું આચરણ તે દેવઆયુષ્યનું કારણ છે. . . ૬. નામ: મન વચન અને કાયાની કુટિલતા (એટલે કે બોલવું કંઈક, કરવું કંઈક, અને ચિંતવવું કંઈક), બીજાને આડે રસ્તે દેર, વગેરે અશુભ નામકર્માનાં કારણ છે; અને તેથી ઉલટું એ શુભ નામકર્મનું કારણ છે. વીતરાગ પુરુષોએ કહેલાં તો ઉપર Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચોગશાસ નિમળ અને દૃઢ રુચિ, મેક્ષમાગ અને તેનાં સાધન પ્રત્યે બહુમાન રાખવુ, ત્રતાં અને તેમના પાલનમાં ઉપયાગી શીલેાંમાં જરા પણ પ્રમાદ ન કરવેશ, તત્ત્વ વિષે સદા જાગૃતપણું, સાંસારિક ભેગેાની લાલચમાં કદી ન પડવુ, જરા પણ શકિત ચાર્યા વિના દાનાદિ કરવાં, તેમજ તપાદિ સહન કરવાં, સાધુસંધને સ્વસ્થતા પહેાંચાડવી, કૈાઈ તે મુશ્કેલીમાં મદદ કરવી, અહુત-આચાય બહુશ્રુત- શાસ્ત્ર એ ચારમાં શુદ્ નિષ્ઠાથી અનુરાગ, સામાયિકાદિ છ આવશ્યક ક્રિયાઓને કદી ન છેડવી, મેક્ષમાનું પાલન તથા ઉપદેશ કરી તેને પ્રભાવ વધારવા, તેમજ સમાનધમી ઉપર વાત્સલ્ય -એ તી ઇંકર નામક નાં કારણે છે. છ, ગેત્ર: પરિતા અને આત્મપ્રશસા એ નીચ ગાત્રકમનાં કારણ છે; અને તેથી ઊલટું કરવું તે ઉચ્ચગેત્રકમનું કારણ છે. . અંતરાય : કાઈ ને દાન, ભાગ, ઉપભાગ આદિમાં અડચણ નાખવી કે તેની વૃત્તિ રાખવી તે અંતરાયકમ નું કારણ છે. આમ દરેક કમ બંધાવાનાં જુદાં જુદાં કારણુ બતાવ્યાં છે; પશુ તેમાં યાદ રાખવું કે, તે તે પાપપ્રત્તિને પ્રસંગે મુખ્યત્વે તે કમ અંધાય છે એટલું જ; બાકી તે જ પાપપ્રવૃત્તિથી ખીજાં પણ ક એહેવત્તે અંશે બંધાય છે જ. * તુએ પાનું ૫૪. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્યંતર તપની વિગતો [પાન ૭૬ માટે ) છે પ્રકારના આત્યંતર તપની વિશેષ વિગતે આ પ્રમાણે છે: (૧) પ્રાયરિવરના નીચે પ્રમાણે દશ પ્રકાર છે: 1. કરેલા અપરાધનું ગુરુ આગળ પ્રકટીકરણ “આલેચન'. ૨. થયેલ ભૂલને અનુતાપ કરી, તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે “પ્રતિક્રમણ. ૩. ઉકત બંને સાથે કરવાં તે “મિશ્ર'. ૪. ખાનપાન આદિમાં કોઈ વસ્તુ અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તે તેને ત્યાગ કરે તે “વિવેક. ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર છેડી દેવા તે “વ્યસર્ગ'. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું તે “તપ”. ૭. દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી તે “છેદ'. ૮. અહિંસાદિ મહાવ્રતોને ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે આજે પણ કરવું તે “મૂલ”. ૯. બહુ ભારે અપરાધ હોવાને લીધે અમુક ખાસ તપ (કે જેને ઊભા થવા કે બેસવાને માટે પણ અશક્ત થઈ જાય ત્યાં સુધી કરવાનું હોય છે, તે) ન કરે ત્યાં સુધી ફરી તેને ત્રતાદિ ન આપવામાં આવે, તે ‘અનવસ્થાય”. ૧૦ પારસંચિક' એટલે ગણુ, સંધ વગેરેમાંથી તેને એક જ બહિષ્કાર કરે તે. (૨) વૈશવૃ, એ સેવારૂપ હોવાથી, સેવાગ્ય પાત્રોના દશ પ્રકાર પ્રમાણે તેના દશ ભેદ થાય છે. ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે “આચાર્ય'. ૨. મુખ્યપણે જેનું કાર્ય મૃતાભ્યાસ કરાવવાનું હોય તે “ઉપાધ્યાય'. ૩. વય, દીક્ષા, શાસ્ત્રાયયન ૧૪૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યોગશાસ્ત્ર વગેરેમાં વડીલ હેય તે “સ્થવિર'. ૪. મોટા અને ઉગ્ર તપ કરનાર હોય તે તપસ્વી'. ૫. જે નવો જ દીક્ષિત થયે હોય અને શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય તે “શૈક્ષ'. ૬. રોગ વગેરેથી ક્ષીણ થઈ ગયા હોય તે “ગ્લાન”. ૭. સમાનધમી હોય તે “સાધમિક. ૮. એક જ દીક્ષાચાર્યને શિધ્યપરિવાર તે “કુલ. ૯. જુદા જુદા આચાર્યોને શિષ્યરૂપ સાધુઓ, જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તે “ગણુ”. ૧૦. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકાર મળીને થતા સમુદાય તે “સંધ. (૩) વાધ્યાયના પાંચ ભેદ છે : '૧. શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે તે વાચના'. ૨. શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પડપૂછ કરવી તે “પ્રચ્છના'. ૩. શબ્દ, પાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું તે “અનુપ્રેક્ષા. ૪. શિખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું તે “આખાય-પરાવર્તન'. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું તે “ધર્મોપદેશ. (૪) વિનયના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એવા ચાર ભેદ છે. ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખો અને તેને ભૂલવું નહીં, તે જ્ઞાનવિનય. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગદર્શનથી ચલિત ન થવું, અને તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિશંકપણું કેળવવું, તે દર્શનવિનય. ૩. ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે ચારિત્રવિનય. ૪. પિતાનાથી શ્રેષ્ઠ પુરુષની સામે જવું, તે આવે ત્યારે ઊડીને ઊભા થવું, વગેરે ઉપચારવિનય. (૫) ચુરણના બાહ્ય અને આવ્યંતર એમ બે પ્રકાર છે. ધન ધાન્યાદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે બાહ્યોપધિવ્યુત્સર્ગ; અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમજ કાષાયિક વિકારમાંથી તન્મયપણને ત્યાગ કરે, તે આત્યંતરો પધિવ્યસર્ગ. (૬) ધ્યાનના આd, રૌદ્ર, ધર્મ અને શુક્લ એવા ચાર ભેદ છે. અહીં પછીના બે જ વિવક્ષિત છે. વીતરાગ અને સર્વજ્ઞ પુરુષની આજ્ઞા શી છે, કેવી હોવી જોઈએ, દેશનું સ્વરૂપ શું છે, તેમાંથી કેમ છુટાય, કયું દુઃખ કયા કર્મને આભારી છે, વગેરે બાબતોના વિચાર ઉપર Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫. મધ્યલોક ૧૪૪ એકાગ્ર થવું તે ધર્મધ્યાન કહેવાય. શુક્લધ્યાનમાં આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ઢોઈ એક વિષય ઉપર લાવી સ્થિર કરવાથી શરૂઆત કરવાની હોય છે. પછી એ સ્થિરતા દઢ થતાં ધીમે ધીમે મન તદ્દન શાંત થઈ નિપ્રકંપ બની જાય છે, અને જ્ઞાનનાં બધાં અવરણ વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે. પછી શ્વાસપ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જઈ આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રગટે છે. ત્યારે આસ્ત્રો અને બંધને નિરોધ થઈ તેમજ શેષ સર્વ કમ ક્ષીણ થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. એના વિશેષ વર્ણન માટે જુઓ પાન ૯૫ ઈ. ૧૫ મધ્યક [ પાન ૭૮ માટે ] મલકમાં દીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તેઓ દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગોઠવાયેલા છે. જંબુદ્વીપને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ જનને છે. તેની આજુબાજુ લવણસમુદ્ર આવેલ છે. તેને વિસ્તાર એનાથી બમણો છે. તેની આજુબાજુ ધાતકીખંડ છે. તેને વિસ્તાર લવણસમુદ્રથી બમણે છે. તેની આજુબાજુ કાલેદધિ છે; તેને વિસ્તાર ધાતકીખંડથી બમણો છે. તેની આજુબાજુ પુHકરવરદ્વીપ છે, તેનો વિસ્તાર કાલોદધિથી બમણે છે; એમ છેવટના દ્વીપ સ્વયંભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણને વિસ્તાર બમણે છે. આ દ્વીપ-સમુદ્રોની રચના ઘંટીના પડ અને થાળાની સમાન છે. જબુદીપ સૌથી વચમાં છે. એની વચમાં મેરુપર્વત છે. મેરુની ઊંચાઈ લાખ જન જેટલી છે. તેમાં હજાર જન જેટલો ભાગ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચાગશાસ્ત્ર જમીનમાં છે. જ’બુદ્રીપમાં મુખ્ય સાત ક્ષેત્રે છે, તેમને ‘શ’ કે વ’ પણ કહે છે. તેમાં પહેલું ભરત છે. તે દક્ષિણ તરફ છે. તેની ઉત્તરે હુમવત, તેની ઉત્તરે હરિ, તેની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હિરણ્યવત અને હિરણ્યવતની ઉત્તરે અરવત છે. સાતે ક્ષેત્રાને એકબીજાથી જુદા પાડનાર છ પતા છે; તે વધર કહેવાય છે, તે શ્રધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભરત અને હૈમવતની વચ્ચે હિમવાન છે. બાકીનાનાં નામ મહાહિમવાન, નિષધ, નીલ, રૂમી અને શિખરી છે. ' જાંબુદ્રીપની અપેક્ષાએ ધાતકી ખંડમાં મેરુ, વ અને વધરની સખ્યા બમણી છે, પરંતુ તેમનાં નામ એક સરખાં જ છે, ધાતકીખંડને આકાર ચૂડી જેવા છે. તેના પૂર્વાધ અને પશ્ચિમા` એમ એ ભાગ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વષઁ' અને છ છે વર્ષધર છે. પુષ્કરદ્વીપના અર્ધા ભાગમાં પણ ધાતકીખંડ જેટલા જ~~~ એ મેરુ, ચૌદ વષ` અને ખાર વધર છે. આ રીતે કુલ અઢી દ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીસ વર્ષધર અને ૩૫ ક્ષેત્રા છે. પુષ્કરદ્વીપમાં એક માનુષાત્તર નામને પત છે. તે તેની ખરાબર મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ફરતા ગાળાકાર આવેલા છે. જંબુદ્રીપ, ધાતકીખંડ અને અર્ધો પુષ્કરદ્વીપ, તથા લવણુ અને કાલાધિ એ એ સમુદ્ર એટલે જ ભાગ મનુષ્યલાક કહેવાય છે. એની બહાર કાઈ મનુષ્ય જન્મો નથી કે મરતા નથી. માત્ર લવણુસમુદ્રમાં ૫૬ અંતરદ્વીપ છે. મનુષ્ય જાતિના મુખ્ય મે ભાગ છે : આય અને અનાય. નીચેના સાડીપચીશ જનપદો-દેશેા-માં ઉત્પન્ન થતા લેકે આય છે. તે દેશનાં * જબુદ્વીપ, વધર યતા વગેરેનું આવું વન વિષ્ણુપુરાણ (૨-૧), ભાગવત પુરાણ (૫-૨૦) વગેરે ગ્રંથામાં તેમજ મહાભારત ભીષ્મપર્વ ૩૧૭૩૭૮ માં વિસ્તારથી જોવા મળે છે. તેમાં નામેા જુદાં જુદાં છે; પરંતુ વચ્ચે વચ્ચે અહીં જણાવેલા નામે પણ દેખાઈ આવે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સાત નરકભૂમિ ૧૪૫ • નામ રાજધાની સાથે નીચે પ્રમાણે છે : મગધ-રાજગૃહ, અંગ-ચ’પા, વંગ-નાપ્રલિપ્તિ, કલિ ગ—કં ચનપુર, કાશી-વારાણસી, કૈાશલ-સાકેત, કુરુ-હસ્તિનાપુર, કુશાત –શૌયપુર, પંચાલ–કાંપિલ્પ, જા ંગલ–અહિચ્છત્રા, સુરાષ્ટ્ર-કારવતી, વિદેહ-મિથિલા, વસ-કૌશામ્બી, ' શાંડિલ્ય-નંદીપુર, મલય-ભલપુર, મત્સ્ય-વિરાટ, અષ્ઠ વરુણા, દશા-મૃત્તિકાવતી, ચેદિ–શુક્તિમતી, સિંધુસૌવીર–વીતભય, શૂરસેન-મથુરા, ભગ-પાપા, વત –માયપુરી, કુણાલ-શ્રાવસ્તિ, લાઢ-કાટિવ, કૈકય દેશ અર્ધા–વેતમ્બિકા. આ દેશમાં જિતા, ચક્રવર્તીએ, અને રામકૃષ્ણ વગેરે શલાકાપુરુષો થાય છે. શક, યવન, શબર, ખબર, ક્રૂ, રામશ, પારસ, પુલિ, કૌંચ, ચીન, દ્રવિડ, કૈકય, કિરાત, હયમુખ, ખરમુખ, હયક, ગજકણુ વગેરે સ્વેચ્છે છે, “ તે બધા પાપી, ક્રૂરકમી, નિષ્ણુ, અને નિરનુતાપ એવા અનાર્યો છે. તેઓમાં ધમ` ' નામને શબ્દ સ્વપ્ને પણ જાણીત હોતા નથી. ’ t ૧૬ સાત નરકભૂમિએ [ પાન ૭૯ માટે ] આ સાતે ભૂમિએ એકખીજાની નીચે છે, પણ એકબીજાને અડીને આવેલી નથી. અર્થાત્ એકબીજાની વચમાં મેાટુ અંતર છે. આ અંતરમાં તેાધિ, ધનવાત, તનુવાત અને આકાશ આવેલાં છે. અર્થાત્ પહેલી નરકભૂમિની નીચે નેધ છે, નાદધની નીચે ઘનવાત છે, ધનવાતની નીચે તનુવાત છે અને તનુવાતની નીચે આકાશ છે. એ આકાશની નીચે પછી. બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પશુ ધનેદધિ આદિના એ જ ક્રમ છે. ' ૧. શલાકા એટલે માપવાની સળી-ગજ-જેવા પુરુષા. -૧૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગશાસ્ત્ર પહેલી ભૂમિ રત્નપ્રધાન હેવાથી રત્નપ્રભા કહેવાય છે. બીજી કાંકરાની બહુલતાને લીધે શર્કરા પ્રભા, ત્રીજે રેતીની મુખ્યતાને લીધે વાલુકાપ્રભા, તથા પછીની ભૂમિઓ પણ તે પ્રમાણે પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમા પ્રભા કહેવાય છે. તે સાતેનાં ક્રમપૂર્વક ધર્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, માધવ્યા અને માધવી એવાં નામ છે. રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ છે. પહેલે ખરકાંડ રત્નપ્રચુર છે. તેની જાડાઈ ૧૬,૦૦૦ એજન જેટલી છે. એની નીચેને બીજો કાંડ કાદવથી ભરેલે છે. તેની જાડાઈ ૮૪,૦૦૦ એજન છે. એની નીચેનો ત્રીજો ભાગ જલબહુલ છે. તેની જાડાઈ ૮૦,૦૦૦ યોજન છે. આમ ત્રણે કિડની મળીને જાડાઈ ૧ લાખ ૮૦ હજાર યોજન છે. રત્નપ્રભા સિવાયની ભૂમિઓમાં એવા ત્રણ વિભાગ નથી. બીજી ભૂમિની જાડાઈ ૧ લાખ ૩ર હજાર યોજન; ત્રીજીની ૧ લાખ ૨૮ હજાર જન; ચેથીની ૧ લાખ ૨૦ હજાર જન; પાંચમીની ૧ લાખ ૧૮ હજાર જન; છઠ્ઠીની . ૧ લાખ ૧૬ હજાર જન અને સાતમીની ૧ લાખ ૮ હજાર યોજના છે. એ સાતે ભૂમિની નીચે જે સાત ઘોદધિ છે, તેમની જાડાઈ દરેકની વિશ-વીશ હજાર જન છે. પરંતુ જે ઘનવાન અને તનુવાત છે, તેમની જાડાઈ દરેકની અસંખ્ય યોજન જેટલી છે, પણ સમાન ન હૈઈ એક એકથી વધતી જતી છે. આ સાતે ભૂમિની જેટલી જાડાઈ ઉપર કહી, તેમાંથી ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છોડી દઈને બાકીને મધ્ય ભાગમાં નરકાવાસ છે. એ બધા નરકાવાસે નીચે નીચેની ભૂમિમાં અશુભ, અશુભતર, અશુભતમ એમ ઉત્તરોત્તર અધિક અશુભ છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિઓમાં દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ, શહેર, વનસ્પતિ, જીવજંતુ, મનુષ્ય કે દેવ કાંઈ નથી. રત્નપ્રભાને ઉપરનો ઘેડે ભાગ મલેકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં દ્વીપ, સમુદ્ર, વનસ્પતિ, મનુષ્ય, દેવ આદિ મળી આવે છે. બાકીની છમાં તે માત્ર નારક જેવો અને કેટલાક એકેદ્રિય જીવો જ છે. આ સામાન્ય નિયમને અપવાદ પણ છે. કેટલાક દેવ પિતાના Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે પૂર્વજન્મના મિત્ર નારકેની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દે પણ ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે. પરમ અધામિક વર્ગના દેવ કે જેઓ નરકપાલ કહેવાય છે, તે તો જન્મથી જ પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે. ૧૭ પ્રાણાયામની વિશેષ વિગતો [પાન ૮૫ માટે ] ધ : મૂળમાં પા. ૮૪ ઉપર ] પ્રાણાયામની જે વ્યાખ્યા આપી છે, તે બરાબર યોગસૂત્ર [ ૨-૪૯ ] જેવી છે. ત્યાં પણ પ્રાણાયામ એટલે શ્વાસકથાતિવિએઃ પ્રાણાયામ:' એમ જણાવ્યું છે. પરંતુ ત્યાં પ્રાણાયામના ચાર પ્રકાર જણાવ્યા છે : બાહ્યવૃત્તિ ( રેચક ), આલ્ચતરવૃત્તિ ( પૂરક ), તંભવૃત્તિ (એટલે કે રેચકપૂરક સાથેને મધ્યમાં કુંભકવાળે ), અને કેવકુંભક ( એટલે કે રેચકપૂરક વિનાનો, અધિક અભ્યાસના બલથી કરાતો માત્ર કુંભક). હેમચંદ્રાચાર્યજીએ રેચક, પૂરક અને કુંભક એ ત્રણ જ મુખ્ય પ્રકારે જણાવ્યા છે; અને ઉપરાંતમાં “બીજ આચાર્યના મત પ્રમાણે ” એમ કહીને પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એવા બીજા ચાર ભેદ ઉમેર્યા છે. તે ચારેનું વર્ણન જોતાં તે કુંભકના જ અમુક પ્રકારો લાગે છે; કારણ કે તેમાં અમુક સ્થાનોમાંથી પવનને ખસેડીને અમુક સ્થાને લઈ જવાને કે ત્યાં સ્થિર કરવાને કહ્યો છે. હઠયોગપ્રદીપિકા [૨-૪૪], ઘેરંડસંહિતા [પ-૪૭] વગેરે ગ્રંશેમાં કુંભકના સૂર્યભેદન, ઉજજાયી વગેરે જે પ્રકારે જણાવ્યા છે, તેમની સાથે આ ચારનું કાંઈ જ સામ્ય નથી. વિશિખબ્રાહ્મણપનિષદ (૧ર૯), દશનેપનિષદ (૭-૫) તથા શાંડિલ્યોપનિષદ (અ. ૧, ખં) ૭) માં “પ્રત્યાહારની વ્યાખ્યા બરાબર મૂળમાં વર્ણવેલા “પ્રત્યાહાર-પ્રાણાયામ” જેવી આપી છે. તથા પગને અંગૂઠો, ઘૂંટી, સાથળનું મધ્ય, જાંઘનું મધ્ય તેમજ મૂળ, માથું, હદય, નાભિ, કઠપ્રદેશ, તાલુપ્રદેશ, નાક, આંખ, ભમર વગેરે મર્મસ્થાનમાં ... એક સ્થાનથી બીજા સ્થાનમાં વાયુને ખેંચીને ધારણ કરવો તેનું નામ WWW Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યોગશાસ્ત્ર પ્રત્યાહાર” છે,” એમ જણાવ્યું છે. પરંતુ, એટલું યાદ રાખવું જોઈએ કે, ત્યાં પ્રાણાયામને પ્રકાર નથી વર્ણવ્યો, પણ “પ્રત્યાહારને પ્રકાર વર્ણવ્યો છે. તે સ્થળે એ તો પ્રત્યાહારની “ઈદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચવા એવી વ્યાખ્યા ઉપરાંત, ઉપર જણાવેલી, તેમજ બ્રહ્મારાધનબુદ્ધિથી નિત્ય અને કામ્ય કર્મ કરવાં વગેરે વ્યાખ્યાઓ પણ વિકલ્પ તરીકે આપી છે. મૂળમાં પ્રાણાયામ વિષે પાંચમા પ્રકાશમાં આપેલી વિશેષ વિગતો નીચે પ્રમાણે છે: પ્રાણાયામથી માત્ર પ્રાણનો જય નથી થતો, પરંતુ પ્રાણ, અપાન, - સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચનાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજ જાણવાં જોઈએ. નાસાગ્ર, હદય, નાભિ તથા પગના અંગૂઠાના છેડા, એ “પ્રાણુનાં સ્થાન છે. પ્રાણને ઘણું લીલે છે. નાસાદિ સ્થાને વિષે રેચક અને પૂરક વાર વાર કરવાથી ( “ગમાગમપ્રગ”) કે કુંભક (બંધારણ) કરવાથી તેને જય થઈ શકે છે. “અપાન” વાયુને વર્ણ કાળો છે. ગ્રીવાની પાછળની બે નાડીઓ, પીઠ, પીઠને છે, અને બે પાનીઓ એ તેનાં સ્થાન છે; તથા તે સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તેને જય થઈ શકે છે. “સમાન” વાયુને વર્ણ શ્વેત છે. હૃદય, નાભિ અને સર્વ સંધિઓ તેનાં સ્થાન છે; તે સ્થાને વિષે વારંવાર રેચક–પૂરક કરવાથી તેને જય થાય છે. ઉદાન” વાયુને વર્ણ લાલ છે. હૃદય, કંઠ, તાલુ, ભમરોની વચ્ચેનો ભાગ અને માથું (મૂર્ધા) એ તેનાં સ્થાન છે. નાક વડે બહારથી પવન ખેંચી, હદયાદિ સ્થાનમાં તેને સ્થાપી, તેને ઊંચે આવતો બળપૂર્વક રેકવાથી (“ગત્યાગતિનિયોગ') તેને જય થઈ શકે છે. “ધ્યાન ને વણું મેઘધનુષ્ય જે જ છે. તેનું સ્થાન સર્વ ત્વચા છે; તથા રેચક અને પૂરના કમથી કુંભકને અભ્યાસ કરવાનો તેને જય થઈ શકે ૧. અમૃતનાદપનિષદ (૩૫-૭) માં પ્રાણાદિના વર્ણ નીચે પ્રમાણે જણાવ્યા છે : પ્રાણલાલ, અપાન-ઇદ્રગેપ જેવો; સામાન-ગાયના દૂધ જેવો: ઉદાન–પાંડુર; અને વ્યાન –અચિં(જ્વાલા) જે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગત ૧૪૯ છે” પ્રાણુનું ધ્યાનઞીજ ચે છે; અપાનનું પૈ" છે; સમાનનુ વે છે; ઉદાનનું રો છે, અને બ્યાનનું લો છે. પ્રાણના જય કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, દીધ` શ્વાસ, વાયુને જય, અને શરીરની લઘુતા પ્રાપ્ત થાય છે. સમાન અને અપાનના જય કરવાથી ધા જલદી રુઝાય છે, હાડકાં વગેરે ભાગ્યાં હેય તે જલદી સધાય છે, ઉત્તરાગ્નિ પ્રબળ થાય છે, મળમૂત્ર છાં થાય છે, અને વ્યાધિએ દૂર થાય છે. ઉદ્યાનના જય્ કરવાથી મૃત્યુકાળે પોતાની મરજી મુજબ ઉત્ક્રાંતિ કરી શકાય છે; તથા, કાદવ, કાંટા વગેરેથી બાધા થતી નથી.૩ વ્યાનને જય કરવાથી ટાઢતડકાની પીડા થતી નથી, કાંતિ વધે છે. અને અરેાગિતા પ્રાપ્ત થાય છે. જે જે સ્થાને રેગ ૧. શિવસ ́હિતા (૩–૭), ઘેરડસહિતા (૫,૬૧ – ૨) વગેરેમાં પ્રાણાદિનાં સ્થાના નીચે પ્રમાણે એક એક વ′વ્યાં છે: પ્રાણ હૃદયમાં, અપાન ગુદામાં, સમાન નાભિમંડળમાં, ઉદ્યાન કઠદેશમાં અને બ્યાન સ`રારીરવ્યાપી, પરંતુ ત્રિાિખબ્રાહ્મણેાપનિષદ (૭૯-૮૦), દરા નોપનિષદ (૨૬-૯), શાંડિલ્યેાપનિષદ (અ૦ ૧, ખંડ ૪) વગેરેમાં પ્રાણાદિનાં સ્થાન ઉપર જણાવ્યા પ્રમાણે અથવા કાંઈક ફેરફાર સાથે અનેક પણ ગણાવ્યાં છે. ર. શ્વેતાશ્વતરોપનિષદમાં લઘુત્વ, આરોગ્ય, અલાલુપુત્વ, પ્રસન્ન વ, મધુર સ્વર, શુભ ગધ, મલમૂત્રની અલ્પતા ~~~ એટલાં જણાવ્યાં છે. શિવસ`હિતા ૩-૪૩ માં અલ્પ નિદ્રા, અલ્પ મળમૂત્ર, અરેગિત્વ, અદીતત્વ તથા પરસેવે, લાળ અને કૃમિને અભાવ એટલાં જણાવ્યાં છે. યાગસૂત્ર ૨-પુર વગેરેમાં જ્ઞાન અને યોગના પ્રતિબંધક પાપરૂપી મળના નારા, અને ધારણા કરવાની મનની યોગ્યતા — એટલાં જણાવ્યાં છે. યોગશિખોપનિષદ્ધમાં (૯૦ ૪૦) તેા હાથની થપાટથી વાધ, હાથી ઇત્યાદિને મારી નાખે, કામદેવ જેવુ રૂપ પ્રાપ્ત કરે, સ્રીઓને અતિ પ્રિય થાય, અને સુગધી શરીરવાળા થાય, એટલાં વધારે છે. ૩. જીએ યોગસૂત્ર ૩-૩૮. ત્યાં પણ ઉઠ્ઠાનજયનુ એ જ ફળ એ જ શબ્દોમાં બતાવ્યુ છે. ત્યાં (૩-૩૯માં) સમાન વાયુના જયનુ ફળ ‘ જવલન ’ એટલે કે શરીર બળતું દેખાવું ' એવું જીદું જણાવ્યુ છે. 6 " Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ યોગશાસ્ત્ર પીડા કરતો હોય, તે તે સ્થાને પ્રાણાદિ વાયુ ધારણ કરવાથી, તે રેગ દૂર થાય છે. [ ૫/૧૩-રપ ] આ પ્રમાણે પ્રાણાદિના વિજય માટે અભ્યાસ કર્યા બાદ, મનની સ્થિરતા માટે ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરવો. પ્રથમ, કઈ આસને સ્થિર બેસી, ધીમે ધીમે વાયુને બહાર કાઢી નાંખો. ત્યારબાદ ડાબી બાજુએથી તેને ખેંચી પગના અંગૂઠા સુધી લઈ જવા. પછી મનને પણ પગને અંગૂઠે સ્થિર કરવું. ત્યાર બાદ પવન અને મન બંનેને પગને તળિયે સ્થિર કરવાં; ત્યાર બાદ પાનીએ, ત્યાર બાદ ઘૂંટીએ, ત્યાર બાદ જાધે, ત્યાર બાદ ઢીંચણે, ત્યાર બાદ સાથળે, ત્યાર બાદ ગુદાએ, ત્યાર બાદ લિંગે, ત્યાર બાદ નાભિએ, ત્યાર બાદ પટે, ત્યાર બાદ હૃદયે, ત્યાર બાદ કંઠે, ત્યાર બાદ જીભે, ત્યાર બાદ તાલુએ, ત્યાર બાદ નાસાગ્રે, ત્યાર બાદ નેત્રે, ત્યાર બાદ ભમરે, ત્યાર બાદ કપાશે, ત્યાર બાદ માથે, અને ત્યાર બાદ બ્રહ્મપુરમાં સ્થિર કરવાં. પછીથી એવા જ ઊલટા ક્રમથી પગના અંગૂઠા સુધી તેમને પાછાં લઈ જવાં. પછી નાભિપદ્મમાં તેમને લઈ જઈ વાયુને બહાર કાઢી નાખવા. આમ, પગના અંગૂઠાથી માંડી લિંગ સુધી ક્રમ પૂર્વક વાયુને ધારણ કરવાથી શીધ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે; નાભિમાં ધારણ કરવાથી જીવરાદિ દૂર થાય છે; જારમાં ધારણ કરવાથી કાયશુદ્ધિ થાય છે; હૃદયમાં ધારણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે; મનાડીમાં ધારણ કરવાથી રોગ અને જરા દૂર થાય છે, કંઠમાં ધારણ કરવાથી ભૂખતરસ દૂર થાય છે; જીભને ટેરવે ધારણ કરવાથી રસજ્ઞાન પ્રાપ્ત થાય છે. નાસાગ્રે ધારણ કરવાથી ગંધજ્ઞાન, આંખમાં ધારણ કરવાથી રૂપજ્ઞાન, કપાળમાં ધારણ કરવાથી રોગનાશ ૧. આજ જ હકીકત એ જ શબ્દોમાં ત્રિશિખબ્રાહ્મણોપનિષદમાં (૧૧૩) તથા દર્શનેપનિષદ ૬-ર૧ ઇ૦માં પણ જણાવી છે. ૨ કંઠકૂપ કે જેમાં થઈને નાસિકા કે મુખમાંથી લીધેલો વાયુ અંદર જાય છે, તેની નીચેના ભાગમાં આવેલી કુંડલિત સર્ષના આકારની નાડી કે નાડીચક્ર. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે અને ક્રોધે પશમ, તથા બ્રહ્મરંધમાં ઘારણ કરવાથી સિદ્ધોનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. [ ૫/૬૩૫ ] નોંધઃ અહીં અમુક અમુક સ્થળોએ વાયુ અને મન સ્થિર કરવાથી જે ફલપ્રાપ્તિ જણાવી છે, તે યોગસૂત્ર વગેરે ગ્રંથમાં અમુક અમુક સ્થળે ધારણ-ધ્યાન-સમાધિ કરવાથી થતી ફલપ્રાપ્તિનો જેવી જ છે. જેમકે, (૩–૨૯) “કંઠકૂપમાં ધારણાદિ કરવાથી સુધાપિપાસાની નિવૃત્તિ થાય છે;' (૩-૩૦) કુર્મનાડીમાં કરવાથી રથય પ્રાપ્ત થાય છે;' (૩-૩૧) “મૂર્ધ (એટલે કે બ્રહ્મરંધ) માં રહેલા જ્યોતિમાં કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે;' (૩-૩૩) હૃદયમાં કરવાથી ચિત્તનું અપરોક્ષ જ્ઞાન થાય છે, ઈત્યાદિ. ૧-૩૫માં પણ “વિષયવતી પ્રકૃતિના ઉલ્લેખ વખતે, નાસાગ્રે ધારણું કરવાથી દિવ્ય ગંધની, જિગ્નમાં કરવાથી દિવ્યરસની વગેરેની પ્રાપ્તિ જણાવી છે. પરંતુ, ત્યાં માત્ર વાયુ કે મનને ધારણ કરવાની વાત નથી, પરંતુ ધારણા, ધ્યાન અને સમાધિ કરવાની વાત છે. અહીંયાં આચાર્યશ્રીએ જુદે જુદે સ્થળે ધારણાદિ કરવાનું જણાવ્યું છે, તે જુદા પ્રસંગમાં છે, અને જુદા હેતુસર – એટલે કે તેમ કરવાથી જે કાલજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે તેટલા પૂરતું – જણાવ્યું છે તે ધ્યાનમાં રાખવું. અલબત્ત, હૃદયાદિ ગ્ય સ્થળે નિષ્કામબુદ્ધિથી ધારણાદિ કરવાથી અવિદ્યાને લય, વિષયેચ્છાને નાશ વગેરે અભિપ્રેત ફલેની પ્રાપ્તિ થાય છે, તેનો ઉલ્લેખ તે સાથે સાથે કરતા જાય છે, પરંતુ તેમને મુખ્ય ઉદ્દેશ, તે બધી ધારણાઓથી જે અવાંતર ફલ પ્રાપ્ત થાય છે – કે જે મેળવવા તેમને મતે ઉપયોગી નથી – તેમનું જ વર્ણન કરવાનો છે. યોગસૂત્રમાં પણ એ રીતે અભિપ્રેત તેમજ અવાંતર ફની પ્રાપ્તિ પ્રકરણવશાત એકસાથે જ વર્ણવ્યા કરવી પડી છે, અને સાથે સાથે જણાવવું પડયું છે કે, “તો સાથો પર ચુસ્થાને સિદ્ધયઃ | ” “એ બધી સિદ્ધિઓ, જેનાથી આત્મસાક્ષાત્કાર થાય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ચેગશાસ્ર છે તે સમાધિની પ્રતિબંધક છે ' (૩-૩૬); તેથી તેવી બધી ધારણા આદિ ન કરતાં, જેનાથી તારનારું વિવેકજ્ઞાન થાય એવાં ધારણાદિક જ કરવાં: “તારક સર્વવિષય થાવિષયમ્ અત્રમ વ્રુતિ વવેગ જ્ઞાનમ્ ” ।। (૩-૫૩) " ત્રિશિખશ્રાહ્મણાપનિષદ (૧૦૯ ૪૦)માં જણાવ્યા પ્રમાણે નાભિકંદ, નાસાગ્ર અને પાદાંગુષ્ઠ એ ત્રણ સ્થાનેએ મનને પ્રાણે સાથે સવ સંધ્યાએ વખતે ધારણ કરવાથી યાગી સવ` રાગોથી મુક્ત થઈ, થાકની લાગણી અનુભવ્યા વિના દીર્ધાયુષ પ્રાપ્ત કરે છે. ત્યાં વધારામાં જણાવ્યું છે કે, નાભિકદમાં ધારણ કરવાથી કુક્ષિરાગને! નાશ થાય છે અને નાસાગ્રમાં ધારણ કરવાથી દીર્ઘાયુ અને દેહલાધવ પ્રાપ્ત થાય છે. શાંડિયાપનિષમાં (અ૦ ૧, ખ’૦ ૭)માં જણાવ્યા પ્રમાણે નાસાગ્રે વાયુ ધારણ કરવાથી વાયુવિજય પ્રાપ્ત થાય છે. નાભિ મધ્યે ધારણ કરવાથી સર્વ રાગને વિનાશ થાય છે, અને પાદાંગુષ્ઠ ધારણ કરવાથી શરીરની લઘુતા પ્રાપ્ત થાય છે. શિવસંહિતા ( ૫-૪૩ ૪૦)ને મતે કંટ્રૂપમાં વાયુ ધારણ કરવાથી ક્ષુત્પિપાસા-નિવૃત્તિ, ધૂમ નાડીમાં કરવાથી ચિત્તસ્થય, પાલની મધ્યમાં દેખાતા જ્યેાતિ ઉપર કરવાથી પાપક્ષય, પરમપદની પ્રાપ્તિ અને સિદ્ધોનું દર્શન તથા તેમની સાથે સભા, અને નાસાગ્ર ઉપર કરવાથી મનેાનાશ તથા ખેચરત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સિદ્ધિના પરમ કારણરૂપ ધારણાના અભ્યાસ કરવાથી નિઃસશયપણે પવનની ક્રિયાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. નાભિમાંથી નીકળતા પવનની ક્રિયા 'ચાર' કહેવાય છે; હૃદયમાં જતા પવનની ક્રિયા 'ગતિ' કહેવાય છે; અને બ્રહ્મરધ્રમાં સ્થિત થતા પવનની ક્રિયા ‘સ્થાન’ કહેવાય છે. અભ્યાસયોગથી એ ચાર’, · તિ' અને ‘સ્થાન’નું જ્ઞાન પ્રાપ્ત થવાથી માણુસ મૃત્યુ, આયુષ્ય અને શુભાશુભ ફળને ઉદય, એટલી ખાખતા જાણી શકે છે. [૫/૩૬૮ ] • Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૫૩ પછી ધીમે ધીમે પવનની સાથે મનને બ્રહ્મરંધમાંથી ખસેડી હૃદયપની અંદર સ્થિરતાથી ધારણ કરવું. તેમ કરવાથી અવિદ્યાને લય થઈ જાય છે, વિષયેચ્છા નાશ પામી જાય છે, વિકલ્પો નિવૃત્ત થઈ જાય. છે, અને અંતરમાં જ્ઞાન વિસ્તાર પામે છે. હૃદયમાં મન સ્થિર થવાથી. વાયુની ગતિ કયા મંડળમાં છે, તેને સંક્રમ-પ્રવેશ ક્યાં છે, તેને વિશ્રામ ક્યાં છે તથા કઈ નાડી ચાલે છે, તે જાણી શકાય છે. નાસિકાને બાકામાં ચાર મંડળ છે : પ્રથમ પૃથ્વીનું મંડળ છે, પછી વરુણનું મંડળ છે; પછી વાયુનું મંડળ છે, અને પછી અગ્નિનું મંડળ છે. પૃથ્વીમંડળ મધ્યમાં પૃથિવીબીજ “ક્ષ 'વાળું છે. તેનો આકાર ચેરસ છે, ખૂણાઓમાં તેને વજનાં ચિહ્નો છે. તથા તપાવેલા સુવર્ણ જેવો તેને વણ છે. વરુણમંડળ આઠમના અર્ધચંદ્ર જેવા આકારનું છે. તેમાં વકરનું ચિહ્ન છે, તેને વર્ણ ચંદ્ર જેવો શ્વેત છે, અને તે અમૃતનાં ઝરણથી વ્યાપ્ત થયેલું છે. વાયુમંડળ કાળી મેશ કે કાળાં વાદળ જેવું છે. તે બરાબર ગોળ: * . આકૃતિનું છે, મધ્યમાં બિંદુવાળું છે, દુર્લક્ષ્ય છે, પવનથી વીંટાયેલું છે અને ચંચળ છે. અગ્નિમંડળ ઊંચે નીકળતી જ્વાળાઓવાળું, ભયંકર, ત્રિકેણ, ખૂણાઓમાં સ્વસ્તિકનાં ચિહ્નવાળું, તણખાને રંગનું, તથા , રકાર બીજવાળું છે. આ ચારે મંડળ અભ્યાસથી સ્વાનુભવમાં આવે છે. [ ૫/૩૯-૪૭] નોંધ : પૃથ્વી વગેરેનાં મંડળ યાનાદિ માટે સ્વીકારવામાં આવે છે. અહીં તે તે બધાં નાસિકાના વિવરમાં જ ગણાવ્યાં છે. પરંતુ અન્ય યોગગ્રંથમાં પાર્થિવી વગેરે ધારણાઓ માટે શરીરમાં જુદે જુદે ઠેકાણે પૃથ્વી વગેરેનાં સ્થાને કે મંડળ જણાવ્યાં છે. તે માટે જુઓ ટિ નં. ૧૮. પરંતુ ત્યાં તે તત્ત્વના સ્થાન માટે જે રંગ આકૃતિ વગેરે જણાવ્યાં છે, તેમાં ડેઘણે ભેદ છે. ગત પનિષદ ૮૪ ઈ. માં પૃથ્વીનું મંડળ ચેરસ આકારનું, પીતવર્ણ અને ૪ અક્ષરવાળું જણાવ્યું છે, વરુણમંડળ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગશાસ્ત્ર અર્ધચંદ્ર આકારનું, શુકલ રંગનું અને ૪ બીજમંત્રવાળું જણાવ્યું છે. વહ્નિનું મંડળ ત્રિકેણ, લાલરંગનું અને બીજવાળું જણાયું છે. વાયુનું મંડળ છખૂણ આકારનું, કૃષ્ણ રંગનું અને ય બીજવાળું જણાવ્યું છે. તથા આકાશનું મંડળ ગોળ આકારનું, ધૂમ્ર રંગનું, અને કાર બીજવાળું જણાવ્યું છે. ત્રિશિખબ્રાહ્મણપનિષદમાં પણ (૧૩૫ ઈ) બધું એવું જ છે. " તે ચારે મંડળમાં ક્રમથી સંચરતે વાયુ પણ ચાર પ્રકાર છે. નાસકાનું રંધ્ર ભરીને ધીમે ધીમે વહેત, પત રંગને, કાંઈક ઉને, આઠ આંગળ જેટલા પ્રમાણવાળે, અને સ્વચ્છ (પાર્થિવ) વાયુ પુરંદર” કહેવાય છે. ધોળા રંગને, શીતળ, જલદી જલદી નીચેની બાજુએ વહેતે, તથા બાર આંગળ જેટલા પ્રમાણુવાળ વાયુ “વરુણુ” કહેવાય છે. કદીક ઉષ્ણ તો કદીક શીત એ, કૃષ્ણ રંગને, તીરછી બાજુએ સતત વહેતો તથા છ આંગળ જેટલા પ્રમાણુવાળ વાયુ પવન” કહેવાય છે. ઊગતા સૂર્ય જેવો વર્ણવાળ, અતિશય ઉષ્ણુ ઘુમરીઓ ખાતે, ઉપરની બાજુએ વહેતે, તથા ચાર આંગળ જેટલા પ્રમાણવાળ વાયુ “દહન” કહેવાય. છે. [૫૪૮-૫૧] પુરંદર વાયુવહેતે હોય ત્યારે, સ્તંભનાદિ કાર્ય કરવાં; “વરુણ” વાયુ વખતે પ્રશસ્ત કાર્યો કરવાં; “વાયુ” વખતે મલિન અને ચંચળ કાર્યો કરવાં; અને “દહન” વખતે વશીકરણાદિ કાર્ય કરવાં. “પુરંદર ” વાયુ છત્ર, ચામર, હસ્તી, અશ્વ, સ્ત્રી, રાજ્ય વગેરે સંપત્તિરૂપી મન ગમતાં ફળ આપે છે. “વરુણ વાયુ ક્ષણમાત્રમાં સ્ત્રી, રાજ્યાદિ, પુત્ર, ૧. ઘેરંડસંહિતા ૫-૮૬ ઇ. માં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે બહાર કટાતા વાયુની લંબાઈ ૧૨ આંગળ હોય છે. ખાતી વખતે તેનું પ્રમાણ ૨૦ -આંગળ, ચાલતી વખતે ૨૪ આંગળ, ઊંઘમાં ૩૦ આંગળ અને મિથુન વખતે ૩૬ માંગળ હોય છે. ૨. પ્રશ્ન વખતે કે કાર્ય આરંભ કરતી વખતે હોય તો એટલું બધું -અધ્યાહુત કરી લેવું. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે સ્વજન, બંધુ તેમજ બીજી સારવાની વસ્તુઓને મેળાપ કરાવી આપે છે; “પવન” વાયુ ખેતી, નેકરી વગેરે મળેલાં હોય તેને નાશ કરે છે; તથા મૃત્યુભય, કલહ, વેર અને ત્રાસ પ્રવર્તાવે છે. “દહન” વાયુ ભય, શકે, રેગ, દુઃખ અને વિશ્વ વગેરેની પરંપરા લાવે છે, તથા વિનાશ સૂચવે છે. [૫/પર-૬ ! - ચંદ્રમાર્ગ (ડાબે) અને સૂર્યમાર્ગ (જમણો) બંને માર્ગથી વાયુઓ મંડલમાં દાખલ થાય, ત્યારે હંમેશાં શુભકારક હોય છે; પરંતુ. બહાર નીકળતા હોય ત્યારે અશુભકારક હોય છે. કારણ કે, પ્રવેશ સમયે વાયુ જીવનરૂપ ગણાય છે; અને બહાર નીકળે એટલે મૃત્યુરૂપ ગણાય છે; માટે જ્ઞાનીઓએ તેમના પ્રવેશ અને નિર્ગમનનું ફળ પણ તેવું કહ્યું છે. “ઈન્દ્ર” અને “વરુણ” એ બંને વાયુ ચંદ્રમાર્ગે પ્રવેશ કરતા હોય ? ત્યારે સર્વ સિદ્ધિને આપનારા થાય છે; પરંતુ સૂર્યમાગે બહાર નીકળે કે પ્રવેશ કરે, ત્યારે મધ્યમ કહેવાય છે. “વાયુ” અને “અગ્નિ” એ બે વાયું જમણું માગે બહાર નીકળતા હોય તો વિનાશ સૂચવે છે; પરંતુ ડાબે માર્ગે નીકળે કે પેસે, તે મધ્યમ ગણાય છે. [૫/૫૭૬૦] નાડી ત્રણ છેઃ ઈડા, પિંગલા અને સંસ્કૃષ્ણા. ડાબી બાજુની ઈડ નાડી ચંદ્રનું સ્થાન છે; જમણી બાજુની પિંગલા સૂર્યનું સ્થાન છે; અને મધ્યમાં આવેલી સુષુષ્ણુ નાડી શિવનું સ્થાન છે. ઈડા નાડી સર્વ ગાત્રોમાં જાણે અમૃત વરસતી હોય તેવી અમૃતમયી છે; તેમાં વાયુ સંચાર કરતા હોય ત્યારે તે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થવાનું સૂચન કરે ૧. અહીં પણ, “ પ્રશ્ન વખતે કે કાર્યારંભ વર !” એમ સમજવું. ૨. શિવસંહિતા ૨–૧૮માં સુષુણાના મધ્યમાં આવેલી ચિત્રાને “શિવને પ્રિચ” કહી છે; બાકી, તે ત્રણેને ચક, રસૂર્ય અને અગ્નિરૂપિણું કહી છે. હઠયોગપ્રદીપિકા ૩-૪માં સુષણનું બીજું નામ “શાંભવી ” આપ્યું છે. દર્શનેપનિષદમાં (૪૩૫) સુષને દેવ શિવ કહ્યો છે, ઈડાને હરિ કહ્યો છે, અને પિંગલાનો બ્રહ્મા કહ્યો છે. ઉપરાંત જણાવ્યું છે કે (૩૯), ઈડામાં ચંદ્ર સંચાર કરે છે, અને પિંગલામાં રવિ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગશાસ્ત્ર છે; જમણું પિંગલા નાડી અનિષ્ટ સૂચન કરે છે અને સંહારક છે; તથા સુષુણ્ય નાડી સિદ્ધિ અને નિર્વાણરૂપી ફળ આપનારી છે. ડાબી નાડી અભ્યદય વગેરે ઈષ્ટ તેમ જ પ્રશસ્ત કાર્યોમાં સ્વીકારાઈ છે; અને જમણું નાડી મેથુન, ભજન, યુદ્ધ વગેરે દીપ્ત કાર્યો માટે સંમત ગણાઈ છે. શુક્લપક્ષમાં સૂર્યોદય વખતે ડાબી નાડીને ઉદય હેય, તે. તે શુભ છે. કૃષ્ણપક્ષમાં સૂર્યોદય વખતે જમણી નાડી ઉદય શુભ છે. તે બંનેને ઉદય ત્રણ ત્રણ દિવસ શુભ ફલદાયી હોય છે. ચંદ્રનાડીથી વાયુને ઉદય હાય, તે દિવસે સૂર્યનાડીથી અસ્ત શુભાવહ છે; અને જ્યારે સૂર્યનાડી વડે ઉદય હૈય, ત્યારે ચંદ્રનાડીથી અસ્ત ગુમાવહ છે. [ ૫/૬૧-૬] " શુકલપક્ષમાં પડવાને દિવસે દિવસની શરૂઆતમાં જ પવનના સંચાર શુભ છે કે અશુભ છે તે નક્કી કરવું પહેલાં પવન ચંદ્રનાડીમાં ત્રણ દિવસ ઉદય પામે; પછી ત્રણ દિવસ સૂર્યનાડીમાં જાય; પછી પાછા ત્રણ દિવસ ચંદ્રનાડીમાં આવે, એ પ્રમાણે એ ક્રમથી બૃહતપર્વ (પૂનમ) સુધી ચાલ્યા કરે. ત્યારબાદ કૃષ્ણપક્ષમાં સૂર્યનાડીમાં ઉદય પામે અને ત્રણ દિવસ તેમાં રહે; પછી પાછો ત્રણ દિવસ ચંદ્રનાડીમાં, એમ બધું ઉપર પ્રમાણે જ સમજવું. જે ત્રણ પખવાડિયાં સુધી ઉપર જણાવેલા કમનો ભંગ થયા કરે, તે છ મહિનામાં મરણ થવાનું છે એમ માનવું; બે પખવાડિયાં સુધી થાય, તો ઈષ્ટ બંધુને વિપત્તિ આવે; એક પખવાડિયા સુધી થાય તે દારુણ વ્યાધિ થાય; અને બે-ત્રણ દિવસ વિપર્યાસ થાય, તે કલહાદિ થાય. એક રાતદિવસ સૂર્યનાડીમાં જ પવન રહે, તે ત્રણ વર્ષે મૃત્યુ થાય; બે રાતદિવસ રહે, તે બે વર્ષ થાય; અને ત્રણ રાતદિવસ રહે, તે એક વર્ષે મૃત્યુ થાય. તે જ પ્રમાણે ચંદ્રનાડીમાં રહે, તે રેગ થાય. ત્રણે માર્ગો સાથે વાયુ ચાલતું હોય, તે મધ્યાહ્ન પછી મૃત્યુ થાય. દશ દિવસ સંક્રાંત થયા વિના બે ભાગે જ વાયુ ચાલ્યા કરે, અને પછી સંક્રાંત થાય, તો મરણ સૂચવે. ચંદ્રનાડીમાં જ દશ દિવસ વાયુ વહે, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૫૩ તે ઉદ્વેગ અને રોગ થાય; દોઢ કલાક સુધી ડાબામાંથી જમણમાં કે જમણામાંથી ડાબામાં એમ બદલાયા કરે, તે લાભ, પૂજા આદિ મળે. જયારે દિવસ અને રાત સરખાં હોય તે કાળે જેની આંખ ફરકે, તેનું એક દિવસ અને રાતમાં મૃત્યુ થવાનું છે એમ જાણવું. એક નાડીમાંથી બીજી નાડીમાં પવન જાય તેને “સંક્રાંતિ કહે છે. તેવી પાંચ સંક્રાંતિઓ બાદ છઠ્ઠી સંક્રાંતિ વખતે મેં વાટે વાયુ ચાલતો હોય, તે મિત્રહાનિ, અર્થહાનિ, નિસ્તેજતા વગેરે મરણ સિવાયના બધાં અનર્થો થાય. તેર સંક્રાંતિઓ બાદ ચૌદમી સંક્રાંતિએ ડાબી નાસિકામાં વાયુ વહેતો હોય, તે રોગ, ઉદ્વેગાદિ પ્રાપ્ત થાય. માગશર મહિનાના પ્રથમ દિવસથી માંડીને પાંચ રાત્રી સુધી એક જ નાડીમાં પવન વહ્યા કરે. તે ૧૮ વર્ષે મૃત્યુ થાય. આસો મહિનાના પહેલા દિવસથી માંડીને પાંચ દિવસ એક નાડીમાં જ પવન રહે, તે પંદર વર્ષ બાદ મરણ આવે. - તે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ એક નાડીમાં પવન રહે, તે બાર વર્ષે મરણ થાય; જેઠ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે, તે નવ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે તે છ વર્ષે; અને માધ મહિનાની શરૂઆતથી પાંચ દિવસ રહે તે ત્રણ વર્ષ મરણ થાય. એ બધામાં એ સમજવાનું કે, પાંચને બદલે બે, ત્રણ કે ચાર દિવસ વાયુ રહે, તો તે પ્રમાણે વર્ષની સંખ્યા ઘટાડવી-વધારવી. પિ/૬૭-૮૫] હવે સૂર્યનાડીને આશરીને કાંઈક કાલનિર્ણય કર્યું. જ્યારે જન્મનક્ષત્રે ચંદ્ર હોય અને આપણી રાશિથી સાતમી રાશિએ સુર્ય હેય, અને જેટલી જન્મરાશિ ચંદ્રમાએ ભોગવી હોય, તેટલી જ સૂર્ય સાતમી રાશિ ભેગવી હોય, ત્યારે તે કાળને પૌષ્ણ કહે છે. તે કાળ દરમ્યાન અ દિવસ સૂર્યનાડીમાં પવન રહે તે ૧૪ વષે, અને આ દિવસ રહે તે બાર વર્ષે મૃત્યુ થાય. તે જે પ્રમાણે એક રાતદિવસ, * સામાન્ય રીતે રેવતી નક્ષત્રના સમયને પૌષ્ણ કહે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગશાસ્ત્ર બે દિવસ અને ત્રણ દિવસ રહે, તે અનુક્રમે દશ, આઠ અને છ વર્ષે મૃત્યુ થાય. ચાર દિવસ રહે તે ચોથે વર્ષે પાંચ દિવસ રહે તે ત્રણ વર્ષે; અને છ દિવસ રહે તે ૧૫૬ દિવસે મૃત્યુ થાય. સાત દિવસ રહે તે ૧૦૦૮ દિવસે; આઠ દિવસ રહે તે ૯૩૬ દિવસે; નવ દિવસ રહે તે ૮૪ દિવસે; દશ દિવસ રહે તે ૭૨૦ દિવસે; ૧૧ દિવસ રહે તે ૬૯૬ દિવસે; ૧૨ દિવસ રહે તે ૬૪૮ દિવસે; ૧૩ દિવસ રહે તે ૫૭૬ દિવસે; ૧૪ દિવસ રહે તે ૪૮૦ દિવસે; પંદર દિવસ રહે તે ૩૬૦ દિવસે; ૧૬ દિવસ રહે તે ૩૪૮ દિવસે; ૧૭ દિવસ રહે તે ક૨૪ દિવસે; ૧૮ દિવસ રહે તે ૨૮૮ દિવસે; ૧૦ દિવસ રહે તે ૨૪૦ દિવસે; ૨૦ દિવસ રહે તે ૧૮૦ દિવસે ર૧ દિવસ રહે તે ૧૭૪ દિવસે; ૨૨ દિવસ રહે તે ૧૬૨ દિવસે; ૨૩ દિવસ રહે તે ૧૪૪ દિવસે; ૨૪ દિવસ રહે તે ૧૨૦ દિવસે; ૨૫ દિવસ રહે તે ત્રણ મહિને; ર૬ દિવસ રહે તે બે મહિને ૨૭ દિવસ રહે તે એક મહિને ૨૮ દિવસ રહે તે અર્થે મહિને; ૨૯ દિવસ રહે તે દશમે દિવસે; ૩૦ દિવસ રહે તે પાંચમે દિવસે; ૩૧ દિવસ રહે તે ત્રણ દિવસે; ૩૨ દિવસ રહે તો બીજે દિવસે; અને ૩૩ દિવસ રહે તે એક દિવસમાં જ મૃત્યુ થાય. એ પ્રમાણે ચંદ્રનાડીમાં થાય છે તે જ ક્રમે વ્યાધિ આદિ થાય. આમ શરીરગત વાયુને આશરીને ચંદ્રનાડી અને સૂર્યનાડીના અભ્યાસયોગ વડે કાલનિર્ણય કરી શકાય છે. [૫/૮૬-૧૧] - પરંતુ શરીરગત વાયુને તે વ્યાધિ વડે પણ ફેરફાર થઈ શકે છે. તેથી તેના વડે કાલજ્ઞાન સ્પષ્ટ થઈ શકતું નથી. તેથી તેને માટે હું કેટલાંક બાહ્ય લક્ષણ જણાવું છું. ડાબી આંખમાં ૧૬ પાંખડીનું ચંદ્રકમળ ચિંતવવું; અને જમણી આંખમાં બાર પાંખડીનું સૂર્યકમળ ચિંતવવું; પછી, ગુરુના ઉપદેશ અનુસાર બંને આંખ ઉપર આંગળી દબાવવાથી પ્રત્યેક કમળની ચાર પાંખડીઓ આગિયાના પ્રકાશ જેવા વર્ણની દેખાશે. હવે ચંદ્રકમળની જે નીચેની પાંખડી ન દેખાય, તે છ મહિને મૃત્યુ જાણવું; ભમર પાસેની ઉપલી પાંખડી ન દેખાય તે ત્રણ મહિને મૃત્યુ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૫૯ જાણવું; આંખના સામા ખૂણા પાસેની પાંખડી ન દેખાય તે બે મહિને મૃત્યુ જાણવું; અને નાક નજીકની પાંખડી ન દેખાય તે એક મહિને જાણવું. આ જ ક્રમે સૂર્યકમળની પાંખડીઓ ન દેખાય, તે દશ, પાંચ, ત્રણ, બે અને એક દિવસે મૃત્યુ જાણવું. બંને કમળની એ પાંખડીઓ આંખ દાખ્યા વિના જ દેખે તો ૧૦૦ દિવસે મૃત્યુ થાય. પ/૧૧૮-૧ર૪ - હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું; પછી કાનને આંગળી વડે બંધ કરવા. જે પાંચ દિવસ સુધી લાગલગટ અંદરનો અવાજ ન સંભળાય, તે પાંચ વર્ષે; ૧૦ દિવસ ન સંભળાય, તે ચાર વર્ષે; પંદર દિવસ ન સંભળાય, તે ત્રણ વર્ષે ૨૦ દિવસ ન સંભળાય, તે બે વર્ષે; અને ૨૫ દિવસ ન સંભળાય, તે એક વર્ષે મૃત્યુ થાય. આમાં એ સમજવાનું કે, ઉપર પાંચ દિવસ ન સંભળાય તે પાંચ વર્ષે મૃત્યુ થાય એમ કહ્યું છે; હવે છ દિવસથી લઈ સોળ દિવસ સુધી જે શબ્દ ન સંભળાય, તે પાંચ વર્ષમાંથી દિવસની એક, બે, ત્રણ એમ ચોવીસીઓ અનુક્રમે ઓછી કરીને કાળગણના કરવી. [૫/૧૨પ-૭ ગુરના કહ્યાથી બ્રહ્મરંધ્ર આગળ ફેલાતી ધૂમરેખા પાંચ દિવસ સુધી ન દેખે, તે ત્રણ વર્ષ મૃત્યુ થાય. [૫/૧૨૮] પડવાને દિવસે પવિત્ર થઈ પિતાના જમણા હાથને શુકલપક્ષ કલ્પવો; અને કનિષ્ઠ આંગળીના નીચલા વેઢાને પડવો, વચલા વેઢાને છહ, અને ઉપલા વેઢાને અગિયારસ કલ્પવી. અનામિકામાં એ પ્રમાણે બીજ, ત્રીજ અને એથે કલ્પવાં; મધ્યમામાં સાતમ, આઠમ અને નોમ કલ્પવાં; તજનીમાં બારશ, તેરશ અને ચોદશે કલ્પવાં; અને અંગૂઠામાં પાંચમ, દશમ અને પૂનમ કપવાં. તે પ્રમાણે ડાબા હાથને કૃષ્ણ પક્ષ કલ્પો અને તેની તિથિઓ પણ તે પ્રમાણે કલ્પવી. પછી નિજન દેશમાં ૧. મૂળ અગ્નિનિર્દોષ ૨. આ બધું દેખાય-સમજાય તે પહેલાં ગુરુના કહ્યા મુજબ એકાગ્રતાચિંતનાદિ સાધવાનાં હેય છે; પછી અધિકાર જોઈ ગુરુ કહે તે જ એ બધું દેખાય છે, એમ સમજવાનું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર પદ્માસન વાળીને, પ્રસન્ન થઈને, સફેદ કપડાં પહેરીને બંને હાથ કમળના દડાની પેઠે જોડીને બેસવું તથા તેની અંદર કૃષ્ણ વર્ણનું મીંડું ચિંતવવું. પછી હાથ ખુલ્લા કરતાં જે આંગળીની તિથિ ઉપર પિલું બિંદુ દેખવામાં આવે, તે તિથિએ મૃત્યુ છે એમ જાણવું. પ/૧૨૯-૩૪] છીંક, મળત્યાગ, વિર્યપાત, અને મૂત્રત્યાગ એ જે દિવસે એકી સાથે થઈ જાય, તે દિવસ પછી બરાબર એક વર્ષ એ મહિને એ જ દિવસે મૃત્યુ થશે એમ જાણવું. તેમજ રેહિણી નક્ષત્ર, ચંદ્રનું કલંક, છાયામાર્ગ ('આકાશગંગા), અરુંધતીને તારે અને ધ્રુવ એ પાંચ કે તેમાંનું એકાદ ન દેખાય, ત્યારે વર્ષ બાદ મૃત્યુ થશે એમ જાણવું* સ્વમમાં પિતાને કૂતરાં, ગીધ, કાગડા કે નિશાચરો ખાઈ જાય છે એમ જુએ, કે ગધેડાં અને ઊંટ વડે ઊંચકી જવાત જુએ, ત્યારે વર્ષ. આદ મૃત્યુ થાય. સૂર્યને કિરણે (મંડળ). વિનાને જુએ અને અગ્નિને કિરણે (મંડળ) વાળે જુએ, ત્યારે અગિયાર મહિને મૃત્યુ થાય. ઝાડની ટોચ ઉપર ગાંધર્વ નગર દેખે, કે પ્રેત અને પિશાચને પ્રત્યક્ષ - જુએ, ત્યારે દશમે મહિને મૃત્યુ થાય. સ્વમમાં ઊલટી, મૂત્ર, વિષ્ટા, સોનું કે ચાંદી જુએ, તે નવ મહિના જ છે. કોઈ માણસ અકસ્માત જાડ થઈ જાય, અકસ્માત કૃશ થઈ જાય, અકસ્માત અતિ ક્રોધી થઈ * અરુંધતી, પ્રવને તારી વગેરેના જુદા અર્થો પણ કરવામાં આવે છે. તે માટે ટીકામાં નીચેના બે શ્લેક ટાંક્યા છે : * “ અરુંધતી એટલે કે જીભ; ધવ એટલે નાકને અગ્રભાગ, વિષપદ એટલે કે (બીજાની કીકીમાં દેખાતી પિતાની) કીકી, અને માતૃમંડળ એટલે કે ભમર – એ ચાર વસ્તુઓ આયુષ્યને ક્ષય થવા આવેલે મનુષ્ય ન દેખી શકે.” ૧. વરાહમિહિરની બહતસંહિતામાં તો જણાવ્યું છે કે, “દેવુ થતુનેષ નિદ્રશેખરળમાજી સંગ્રામ” – ‘ચક્ષો વગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય, તો મોત નજીક આવ્યું છે એમ જાણવું.” Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતો જાય, કે અકરમાત અતિ બીકણ થઈ જાય, તે તે આઠ મહિના જ છે. ધૂળ કે કાદવમાં આખું પગલું મૂક્યું હોય છતાં અધૂરું જ પડે, તે તે માણસ સાત માસને અંતે મરી જાય. આંખની કીકી. મેશ જેવી શ્યામ દેખાય; હેઠ અને તાળવું અકસ્માત સુકાઈ જાય; ઉપર નીચેના જે બે બે રાજદંત, તેમની વચ્ચે પિતાની ત્રણ આંગળીઓ ન માય, તથા ગીધ, કાગડો, કબૂતર કે બીજું કઈ તેવું માંસાહારી પક્ષી માથા ઉપર આવીને બેસે, તે છ મહિને મૃત્યુ થાય. વાદળાં વિનાના દિવસે મેંમાં પાણી ભરી સહેજ ઊંચે ફરફર ઉરાડે, તે ત્યાં ઈન્દ્રધનુષ્ય દેખાય છે. જ્યારે તે ન દેખાય, ત્યારે છ મહિના બાદ મૃત્યુ જાણવું; બીજાની કીકીમાં પિતાનું શરીર દેખાતું બંધ થાય, ત્યારે પણ તેમજ સમજવું. વાદળાં વિનાના દિવસોએ બે કેણીઓ બે દીંચણ પર ટેકવીને બંને હાથ માથા ઉપર એકઠા કરવા. પછી તેની અંદર દેખાતી કેળના ડેડા જેવા આકારની છાયા રોજ જેવી. તે ડેડાની એક પાંખડી જે દિવસે ખિલેલી દેખાય, ત્યારે છ મહિના બાદ તે તિથિએ જ મૃત્યુ થશે એમ જાણવું. ઈન્દ્રનીલમણિ જેવા રંગના, વાંકા, સૂક્ષ્મ આકારના તથા મેતીનાં આભૂષણવાળા હજારો સર્પો દિવસે તડકામાં ઊભા રહીએ તો બધાને આકાશમાં સંમુખ આવતા દેખાય છે. તે જ્યારે ન દેખાય, ત્યારે છ મહિને મૃત્યુ થવાનું છે એમ જાણવું. સ્વપ્રમાં પિતાને મુંઝાયેલા માથાવાળો, તેલ ચળે, લાલ સુગંધી માળાવાળા, લાલ વસ્ત્રવાળો તથા ગધેડા ઉપર બેસીને જતો જુએ, તે અધું વરસ જીવે. મૈથુનને અંતે અકસ્માત ઘંટને અવાજ સંભળાય, તે પાંચમે મહિને મૃત્યુ થાય. કાચિંડ વિગથી માથા ઉપર ચડીને ત્રણ રંગ ધારણ કરતે ચાલ્યો જાય, તો પાંચમે મહિને મરણ થાય. નાક વાંકું થાય, આંખ ગેળ થઈ જાય, અને કાન સ્વસ્થાનથી ખસે, તે ચાર મહિનાને અંતે મૃત્યુ થાય. સ્વમમાં કૃષ્ણ વસ્ત્રવાળે અને લેઢાનો દંડ ધારણ કરનારે પુરુષ દેખાય, તે ત્રણ મહિને મૃત્યુ થાય. ચંદ્રને ગરમ જણે, સૂર્યને ઠંડે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ યોગશાસ્ત્ર જાણે, ભૂમિ અને સૂર્યમાં છિદ્ર જુએ, જીભને કાળી જુએ, મેંને લાલ કમળ જેવું જુએ, તાળવું કંપતું હોય એમ લાગે, હૃદય રડતું હોય એમ લાગે, શરીરને રંગ એકસરખો ન રહે, તથા નાભિ આગળ અકસ્માત હેડકી થાય, તે બે મહિને મરણ થાય. જીભે વાદ ન લાગે, બેલતાં વારંવાર ખલન પામે, કાન અવાજ સાંભળે નહિ, નાક ગંધ ન પારખે, હંમેશાં આંખ ફરક્યા કરે, જોયેલી વસ્તુમાં પણ બ્રમ થાય, રાત્રે ઇન્દ્રધનુષ્ય જુએ, દિવસે (ઉલ્કા) તારા ખરતા જુએ, દર્પણમાં કે પાણીમાં પિતાને પડછાયો ન દેખે, વાદળ વિના વીજળી જુએ, અકસ્માત માથું બળવા લાગે, કયાંક હંસ, કાગડા અને મોરનો સમૂહ જુએ, ઠંડા-ઊને-કમળકર્કશ એવો કાંઈ સ્પર્શ ન અનુભવે,– આ બધામાંથી એક પણ ચિહન હેય, તે મહિને મૃત્યુ થાય તેમાં સંશય નથી. ઉઘાડે મેએ વાયુ સાથે હકાર બેલે ત્યારે ઠંડી લાગે, અને છેડા ઉઘાડેલા હેઠથી કરેલે સુકાર ને લાગે, સ્મૃતિ અને ગતિનો ક્ષય થાય, તથા શરીરનાં પાંચ અંગ ઠંડા થાય, ત્યારે દશ દિવસે મૃત્યુ થાય. શરીર અડધું ઠંડું અને અડધું ગરમ લાગે, કે શરીર અકસ્માત ઝાળ જેવું લાગે, તે સાત દિવસે મૃત્યુ થાય. નાહ્યા બાદ તરત જ હૃદય અને પગ આગળ ભાગ સુકાઈ જાય, તે છઠ્ઠા દિવસે નિઃસંશય મરણ થાય. દાંત એક બીજા સાથે ઘસાયા કરે, શરીરમાંનો ગંધ મડદા જેવો દુઃસહ થઈ જાય, કે શરીરને વર્ણ વિકૃત થઈ જાય, તે ત્રણ દિવસે મરી જાય. પિતાની નાસિકા, પોતાની જીભ, ગ્રહ, નિર્મળ દિશા, તેમજ આકાશમાં સપ્તષિ જ્યારે ન દેખી શકે, ત્યારે (બે દિવસે ?) મરણ પામે. સવારમાં કે સાંજના કે ચાંદની રાતમાં પિતાના હાથ ફેલાવીને પિતાની છાયા જેવી. ત્યારબાદ ધીમે ધીમે આંખ ઊંચી કરી આકાશ તરફ નજર કરવી. તે પિતાની ધોળી છાયા ત્યાં દેખાશે. તેનું જ્યારે માથું ન દેખાય ત્યારે તે દિવસે જ મરણ થવાનું છે એમ સમજવું; ડાબે હાથ ન દેખાય, તે પુત્ર અને સ્ત્રીનું મૃત્યુ થાય; જમણો હાથ ન દેખાય, ત્યારે ભાઈનું મરણ થાય; Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગત 38 હૃદય ન દેખાય, તે પોતાનું મૃત્યુ થાય; ઉત્તર ન દેખાય તે ધનને ક્ષય થાય; ગુહ્ય ભાગ ન દેખાય, તે ખાપનું મરણુ થાય; એ સાથળ ન દેખાય, તે વ્યાધિ થાય; પગ ન દેખાય, તે પરદેશગમન થાય, અને આખું શરીર ન દેખાય તો તરત જ મરણુ થાય.૧ [ ૫/૧૩૫-૧૭૨ ] વિધિપૂર્વક વિદ્યાઓ વડે દપ ણુ, અંગૂઠ્ઠી, ભીંત, કે તરવારમાં ઉતારેલી દેવતાને પણુ પૂછીએ તે મૃત્યુને સમય કહી બતાવે છે. સૂર્ય ગ્રહણુ કે ચંદ્રગ્રહણ વખતે ‘ખ્તરવરવ’ એ મંત્રને દશ હજાર ને આઠ વાર જપ કરીને સાવેા. પછી કામ પ્રસંગે એક હજાર ને આ જાપ થતાં તલવાર વગેરેમાં દેવતા આવીને ભરાય છે. પછી તેમાં કુંવારી કન્યા પાસે જોવરાવીને પૂછ્યાથી તે કન્યા બધા નિષ્ણુ યા કહે છે; અથવા સત્સાધકના ગુણુથી કૃષ્ટ થયેલી દેવતા પોતે જ ત્રિકાલ વિષયક નિષ્ણુયા નિઃસશય કહે છે. [૫/૧૭૩૫] માણુસ નીરાગી હોય કે માંદે હાય, ધરમાં હોય કે ધરની બહાર હાય, તેમજ પોતાની જાતે કે બીજા દ્વારા શુકનથી પણ ઘણી બાબતે જાણી શકે છે. જેમકે: સાપ, વીંછી, કરમિયા, ઉંદર, ધિલાડી, કીડીઓ, જ્જૂ, માંકણું, કરાળિયા, ઊધઈના રાફડા, ઊધઈ, ધિમેલા તથા ભમરીઓ જ્યારે એકદમ વધારે નીકળે, ત્યારે ઉદ્વેગ, કલહ, વ્યાધિ કે મરણુ નજીક છે એમ ત્રુર. જોડા, વાહન, છત્ર, શસ્ત્ર, છાયા, શરીર કે કેશને કાગડા આવી ચાંચ મારે, ત્યારે મરણુ નજીક છે એમ જાણવું. ગાયા અશ્ર્વપૂણું નેત્રે ધરણીને જોરથી પગ વડે ખણે, ત્યારે તેમના માલિકને રોગ તેમજ મૃત્યુ થાય એમ જાણવું. [૫/૧૭૬-૮૧] ર ૧. અન્ય ગ્રંથામાં આપેલ આ છાયાપુરુષદરા'ન અંગેની વિગતા માટે જીએ પુસ્તકને છેવટે પૂર્તિ નં. ૮, પા. ૨૦૪૫. ર. વરાહમિહિરની બૃહત્સંહિતા ( ૪૫-૬૯) માં જણાવ્યું છે કે, ધરમાં મધમાંખા, રાફડા, કે કમળ અચાનક નીકળે, તા મૃત્યુ થવાનું છે એમ જાણવું. ૩. મૃત્સંહિતામાં પણ ( ૯૪-૧૪ ) જણાવ્યું છે કે, વાહન, શસ્ર, જેડા, છત્ર, છાયા અને અંગને કાગડા ચાંચ વડે ફૂટી જાય, તા મરણ થાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર આ બધા શુકન સાજા માટે માણસ કહ્યા; હવે માંદા માણસને લગતા શુકન કહીએ. શુકન વખતે જમણી બાજુ વળીને કૂતરું પિતાની ગુદા, ઉર:સ્થળ, કે પૂંછડી ચાટે, તો અનુક્રમે એક અને ત્રણ દિવસે મરણ થાય. શુકન વખતે કૂતરું પિતાનું આખું શરીર સંકેચીને એ કે કાન ચડાવી, વાંકું વળી અંગ હલાવે, તે મૃત્યુ થાય. શુકન વખતે કૂતરું ઉઘાડે મેએ, લાળ કાઢતું, આંખો મીંચી તથા અંગ સંકોચીને સૂએ તે નિઃસંશય મૃત્યુ થાય. માંદા માણસના ઘર ઉપર કાગડાઓને સમુદાય ત્રણે સંધ્યાએ વખતે ભેગો થાય, તે મૃત્યુ નજીક આવેલું જાણવું. કાગડા રસોડામાં કે સૂવાના ઓરડામાં ચામડું, હાડકાં, દેરી, કે કેશ લાવીને નાખે, તે મરણ નજીક આવેલું જાણવું. [૫/૧૮૨-૭] અથવા ઉપકૃતિ વડે પણ કાલજ્ઞાન થઈ શકે છે. શુભ દિવસે, રાતને વખતે, શુભ દિશામાં, કાનને પચનમસ્કારમંત્ર કે આચાર્ય મંત્ર વડે પવિત્ર કરી, ઘેરથી કાનને ઢાંકી દઈ કારીગર લેકેના ચક્કામાં જવું. ત્યાં જમીનને ચંદનથી અચીને તથા તેના ઉપર ગંધ અક્ષત વગેરે વેરીને સાવધાન થઈ અવાજ સાંભળો. તે અવાજ બે પ્રકારને હોય છે. એક આડકતરી રીતે કહેલ – વિચાર કરીને સમજવો પડે તે; અને બીજે સ્પષ્ટ અર્થવાળો–સીધા શબ્દમાં કહેલે. પહેલાને દાખલ આ પ્રમાણે છે. જેમકે, “આ ઘરને થાંભલો પાંચ કે છ દિવસ, પક્ષ, મહિના કે વર્ષે ભાગી જશે, વા નહિ ભાગી જાય”; “તે બહુ સુંદર હતો પણ હવે ભાગી જશે,' ઈત્યાદિ. બીજાને દાખલો આ ૧. બૃહતસંહિતામાં (૪૫-૬૯) જણાવ્યા પ્રમાણે ઘર અને ચિત્યનાં તોરણ (કમાને) ઉપર પક્ષીઓને સમુદાય આવીને બેસે, તો મરણ થાય. ૨. બહતસંહિતામાં (૪૫-૭૦) જણાવ્યું છે કે, કૂતરાં ઘરમાં હાડકાં કે બીજા મૃત અવયવો લાવીને નાખે, તો મૃત્યુ થાય. તેમજ ૯૪-૧૨ માં જણાવ્યું છે કે ભસ્મ, હાડકાં, કેશ અને પાંદડાં પથારીમાં નાખી જાય, તો શય્યાને માલિક મરી જાય. ૩. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ? ૪. તે મંત્રની વિગત માટે જુઓ ટિપ્પણ ૧૯, પાન ૧૮૦૧. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગત ૧૬૫ ' પ્રમાણે છે : ‘આ સ્ત્રી કે આ પુરુષ આ સ્થાનમાંથી નહિ જાય,’ ‘અમે એને નહિ જવા દઈ એ,’ તેમજ ‘ એને જવાના વિચાર નથી, ' અથવા એને હવે જવાનું મન છે,' મારે પણ તેને માકલી દેવા છે, માટે * તે હવે જલદી અહીંથી જશે' વગેરે. આ પ્રમાણે ઉપશ્રુતિ સાંભળીને કુશળ પુરુષો મૃત્યુ નજીક આવ્યું હોય તે જાણી શકે છે. [૫/૧૮૮-૧૯૬] શનિપુરુષની આકૃતિ ચીતરી, જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્ર મુખે મૂકવું; પછીનાં ચાર નક્ષત્ર જમણે હાથે મૂકવાં; પછીનાં ત્રણ ત્રણ નક્ષત્ર એ પગમાં મૂકવાં; ચાર ડાબે હાથે મૂકવાં; પછીનાં પાંચ અનુક્રમે છાતીમાં મૂકવાં, પછીનાં ત્રણુ માથે, પછીનાં એ એ અંતે આંખાએ, અને પછીનું એક ગુહ્ય ભાગમાં મૂકવું. પછી નિમિત્ત જોતી વેળાએ, જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર ગુહ્વદેશમાં આવ્યું હોય, તથા દુષ્ટ ગ્રહેાની તેના પર દૃષ્ટિ॰ પડતી હોય, અથવા તેમના સ ંયાગ હાય, તથા સૌમ્ય ગ્રહાની દૃષ્ટિ કે સયાગ ન હોય, તો નીરોગી માણુસનું પશુ મૃત્યુ થાય, તેા રાગીની તા વાત જ શી ? [૫/૧૯૭-૨૦૦ ] પ્રશ્ન વખતે જે તત્કાળ લગ્નર હોય, તેનાથી સાતમે, ચોથે કે १ 'दशमतृतीये नवपञ्चमे चतुर्थाष्टमे कलत्रे चन्ति पादवृद्धया ત્યું તથૈવ પ્રયઇન્તિ' એ પ્રમાણે ગ્રહોની ‘નજર' કહેવાય છે. ત્યાં જ કુર ગ્રહ આવતા હોય તે તે સંયોગ’ કહેવાય. મગળ પેાતાના સ્થાનથી ગુરુ રતિ ૧૭-૯ ૩-૭-૧૦ ૫-૭-૯-૧૨ .. "" "2 ,, જે ભુવનમાં ગ્રહ પડચો હોય ત્યાંથી દશમે અને ત્રીજે તેની એક પાદ દૃષ્ટિ, નવમે અને પાંચમે એ પાદ દૃષ્ટિ, ચેાથે અને આઠમે ત્રિપાદ દૃષ્ટિ અને સાતમે સંપૂર્ણ દૃષ્ટિ કહેવાય. રાહુ "" 33 ފ 2–6–8 ގ ભુત્રનાને સપૂર્ણ નુએ છે. 33 ,, ,, "" "" ૨. લગ્ન એટલે જે રાશિમાં સૂ ચાલતા હોય તે સશિ. દિવસમાં બાર રાશિ કે સક્રાંતિ હાય છે. ધારે!કે, સવારે છ વાગ્યે કાઈના જન્મ થયા હોય, અને તે વખતે વૃશ્ચિક રાશિ હોય, તેા લગ્ન વૃશ્ચિકનું કહેવાય. અને તે પ્રથમ સ્થાને મુકાય. دو Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગશાસ્ત્ર દશમે સ્થાને ક્રૂર ગ્રહે, અથવા ચંદ્ર છઠ્ઠો કે આઠમે હોય, તે મૃત્યુ થાય. પ્રશ્ન વખતે લગ્નનો અધિપતિ ગ્રહ અસ્ત પામ્યો હોય, તે નીરોગી પણ મૃત્યુ પામે. પ્રશ્ન કરતી વખતે લગ્નમાં ચંદ્ર હેય, બારમે શનિ હોય, મંગળ નવમે હોય, આમ સૂર્ય હોય, તથા ગુરુ બળવાન ન હોય, તે મૃત્યુ થાય. રવિ છઠ્ઠો હોય અથવા ત્રીજે હોય તથા શશી દશમે હોય, ત્યારે ત્રીજે દિવસે મૃત્યુ થાય. પ્રશ્ન વખતે ઉદયથી ચોથે કે બારમે સ્થાને પાપગ્રહ હોય, તે ત્રીજે દિવસે મૃત્યુ થાય. ઉદયકાળ* કે પાંચમે સ્થાને પાપગ્રહ હૈય, તે આઠ કે દશ દિવસે મૃત્યુ થાય. પ્રશ્નકાળે ધનુષ અને મિથુન રાશિથી સાતમે સ્થાને અશુભ ગ્રહો આવ્યા હોય, , તે વ્યાધિ કે મૃત્યુ થાય. [૫/૨૦૧૭] એક ત્રિકે દેરી તેના ઉપર તે જ કદનો બીજો ત્રિકેણુ બધી બાજુ સમાન રહે તે પ્રમાણે ઊંધે દોર. એટલે વચમાં પણ આકૃતિ થશે અને તેની આજુબાજુ છ નાના ત્રિકોણ પડશે. પછી વચમાં કાર લખી તેની નીચે તે માણસનું નામ લખવું. પછી તેની ડાબા જમણી જે બબ્બે ત્રિકોણનાં બે જોડકા છે, તેમાં ર અક્ષર લખ. પછી આકૃતિની બહાર જે પહોળા ખૂણા પડે છે, તેમાં અ, આ, ઉ, ઊ, ઈ, ઈ– એ છે સ્વરે અનુસ્વાર સાથે લખવા. તથા છે અણીઓ ઉપર છ સ્વસ્તિક દેરવા, અને તેમની સાથે વ અક્ષર લખો. પછી એ આખી આકૃતિની આજુબાજુ રસ દોરો અને દરેક બાજુની વચમાં ચ: અક્ષર લખો. ચેરસની અંદર ભાગ તે અગ્નિપુર સમજવું અને બહારને ભાગ વાયુપુર સમજવું. પછી એ યંત્ર બંને પગ, હૃદય, માથું અને બધા સાંધા ઉપર સ્થાપિત કરવું. પછી સૂર્યોદય વખતે સૂર્ય તરફ પીઠ કરી પિતાની છાયા તરફ જોયા કરવું. જે પૂરી છાયા દેખાય તે એક વર્ષ સુધી મત નથી આવવાનું એમ જાણવું. કાન ન દેખાય તે બાર વર્ષે મત આવે; હાથ, આંગળી, ખમે, કેશ, પડખાં, નાક એટલાં ન દેખાય તે અનુક્રમે દશ, આઠ, લગ્ન વખતે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે સાત, પાંચ, ત્રણ અને એક વર્ષે મેત આવે. માથું કે દાઢી ન દેખાય તે છ મહિને મોત આવે. ગળું ન દેખાય તે એક મહિને, આંખો ન દેખાય તે ૧૧ દિવસે, હૃદયમાં છિદ્ર દેખાય તો સાત દિવસે, અને બે છાયા દેખાય તે યમ સામે જ ઊભો છે એમ જાણવું.(૫/ર૦૮-૧૬) પ્રથમ ચેટલીએ સત્ર શબ્દ, મસ્તકે કાર, નેત્રમાં કર, હૃદયમાં T અને નાભિકમળમાં હું અક્ષર મૂકવો. પછી “ઝ ગુંસ: ૩ઝ मृत्युंजयाय, ॐ वज्रपाणिने शूलपाणिने हर हर दह दह स्वरूपं दर्शय ટચ હું # # આ મંત્ર વડે ૧૦૮ વાર બંને આંખો અને પિતાની છાયાને મંતરવી. પછી સૂર્યોદય વખતે સૂર્યને પીઠ પાછળ રાખી, પિતાને માટે પિતાની અને પારકા માટે પારકાની છાયા વિધિસર પૂજન કરીને સાવધાનતાથી જેવી. જે આખી છાયા દેખાય, તો એક વર્ષ મૃત્યુ નથી એમ જાણવું; પગ, જાંધ, અને ઢીંચણ ન દેખાય તે અનુક્રમે ત્રણ, બે અને એક વર્ષ મૃત્યુ થાય એમ જાણવું; સાથળ ન દેખાય તે દશ મહિને, કટિ ન દેખાય તે આઠ મહિને કે નવ મહિને, પિટ ન દેખાય તે પાંચ મહિને, ગ્રીવા ન દેખાય તે ચાર, ત્રણ, બે કે એક મહિને, બગલ ન દેખાય તે પખવાડિયે, ભુજા ન દેખાય તો દશ દિવસે, ખભો ન દેખાય તે આઠ દિવસે, હૃદય ન દેખાય તો ચાર રાતોએ, માથું ન દેખાય તે બે રાતોએ અને આખી છાયા ન દેખાય તો તત્ક્ષણ મૃત્યુ છે, એમ જાણવું. (૫/૨૧૭-૨૩) આ પ્રમાણે કાળને નિર્ણય કરવાનાં શરીરગત સાધનને પ્રસંગે બાહ્ય સાધનો પણ વર્ણવી બતાવ્યાં. હવે પ્રસંગનુસાર જય-પરાજય નકકી કરવાના ઉપાય પણ જણાવીએ. કોઈ આવીને બે જણનાં નામ લઈને પૂછે કે, આ બેમાંથી યુદ્ધમાં કોણ જીતશે? તે વખતે પૂર્ણ નાડી હોય એટલે કે શ્વાસ અંદર લેવાતો હોય, તે જેનું પહેલું નામ દીધું હોય તેને જય થાય; અને શ્વાસ મુકાતો હોય, તે પછીનાને Page #217 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર જય થાય. પૂછવા આવેલે માણસ જે જાણવાવાળાનું નામ પહેલું લે, અને રોગીનું નામ પછી લે, તે ઈષ્ટ વસ્તુ સિદ્ધ થાય; અને તેનાથી ઊલટું લે, તો પરિણામ પણ ઊલટું જ આવે. પૂછવા આવનાર દૂત જે ડાબે હાથે ઊભો હોય, તે લડનારા બેમાંથી સમ (બેકીવાળા) અક્ષરના નામવાળે જતે; અને જમણે હાથે ઊભો રહે, તે વિષમ (એકીવાળા) અક્ષરના નામવાળો જીતે. ભૂતને વળગાડ હોય, કે સાપ કરડ્યો હોય તે પણ માંત્રિકેએ ઉપર પ્રમાણે જ સમજવું; એટલે કે, પૂછવા આવનાર ડાબે હાથે ઊભે રહે તે સમ અક્ષરના નામવાળે જીવે; અને જમણે હાથે ઊભે રહે તે વિષમ અક્ષરના નામવાળો આવે. (૫/૨૪-૯) જ્યારે ડાબી નાડીમાં “વરુણ ૨' વાયુ ચાલતો હોય, ત્યારે આરંભેલાં કાર્યો નિઃસંશય સિદ્ધ થાય છે. જ્યારે પવન” વાયુ જમણું નાડીમાં હોય, ત્યારે જય વિત, લાભ આદિ સર્વે બાબતમાં નિષ્ફળતા મળે છે. “અનિલ”—વાયુને બરાબર જાણીને હાથમાંથી ફૂલ નાખવું, અને તે ઉપરથી મરેલા કે જીવતાને નિશ્ચય કરે. પ્રશ્ન કરતી વખતે (ઉત્તર આપનારને) “વરુણ”ને ઉદય હોય, તે લાભ ત્વરિત થાય છે; “પુરંદર” હોય તે લાંબે કાળે થાય છે; પવન હોય તે અલ્પ પ્રમાણમાં થાય છે, અને અગ્નિ હોય તે સિદ્ધ થયેલે પણ નાશ પામે છે. “વરુણ વાયુ વખતે ગયેલા માણસની બાબતમાં કોઈ પ્રશ્ન પૂછે, તે ગયેલો માણસ પાછો આવે છે; ભૌમ’ વાયુ વખતે ત્યાં જ સુખમાં રહે છે; “પવન વખતે ત્યાંથી પણ દૂર જાય છે; અને “અગ્નિ વખતે ત્યાં જ મરી જાય છે. યુદ્ધ બાબત પ્રશ્ન પૂછ્યો હોય, તે “અગ્નિ વાયુ વખતે દારુણ યુદ્ધભંગ થાય; “પવન” વખતે મૃત્યુ કે સૈન્યને વિનાશ થાય; પુરંદર” વાયુ વખતે યુદ્ધમાં ૧. એટલે કે જેને પૂછવા આવે છે તેનું નામ સંબેધન તરીકે પહેલું મૂકે. ૨. આ બધા વાયુઓની સમાજ માટે જુઓ પા. ૧૫૪. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતા ૧૯ 6 વરુણુ' વખતે પુત્ર વિજય થાય; અને વરુણુ' વાયુ વખતે ધાર્યાં કરતાં પણ અધિક સિદ્ધિ મળે—શત્રુના નાશથી સધિ થાય, કે પેાતાનું ધાર્યું સિદ્ધ થાય. ‘ભૌમ’ વાયુ વખતે વરસાદ સંબંધી પ્રશ્ન પૂછ્યો હોય, તે વરસાદ વરસે; ‘વરુણુ’ વખતે મનમાન્યા વરસે; ‘પવન’ વખતે તોફાન સાથે વરસે; અને ‘અગ્નિ’ વખતે થાડાઘણા વરસે. તે પ્રમાણે ધાન બાબતના પ્રશ્નમાં ‘વરુણુ' વખતે ધાન પાર્ક; પુરંદર' વખતે પુષ્કળ પાકે; પવન ’ વખતે મધ્યમસરનું પાર્ક; અને ‘અગ્નિ’ વખતે થોડું પણ ન પાકે. ગર્ભની બાબતમાં પ્રશ્ન પૂછ્યો હોય, ત્યારે મહેન્દ્ર' અને પ્રાપ્ત થાય છે; વાયુ' અને ‘અગ્નિ' વખતે પુત્રી પ્રાપ્ત થાય છે; અને શૂન્ય જ હાય, તે ગર્ભના નાશ થાય છે. ઘેર કે રાજકુલ વગેરે ઠેકાણે પેસતાં કે નીકળતાં ડાબી કે જમણી જે નાડીમાં પવન ચાલતા હોય, તે ભાજીને પગ પહેલા મૂકવા; તેનાથી ઇચ્છિત વસ્તુ સિદ્ધ થાય છે. જેને કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી છે, તેણે ગુરુ, ખ, નૃપ, અમાત્ય વગેરેની પાસે ઇચ્છિત માગતી વખતે પોતાની જે નાડીમાં પવન ચાલતા હોય, તે નાડી તરફ તેમને રાખવા. સ્ત્રીઓને પણ જે બાજી પવન ચાલતા હોય તે ખાજુ એસાડી કે સુવાડી હાય, તે તે વશ થઈ જાય છે; તેના જેવા ખીજો વશીકરણમત્ર કેાઈ નથી. શત્રુ, ચાર, લેશુદાર, કે ખીજાં પણુ ઉત્પાત અને વિગ્રહનાં કારણેાને જય, લાભ અને સુખની ઇચ્છાવાળાએ, જે ખાજુ પવન ચાલતા હોય તે માજી રાખવાં. જે બાજુ પવન ચાલતા હોય તે બાજુના અંગનુ શત્રુના પ્રહારોથી રક્ષણુ કર્યાં કરે, તે તેની શક્તિ બળવાન શત્રુએ વડે પણ નષ્ટ ન કરી શકાય. ડાબી કે જમણી જે નાડી ચાલતી હોય તે બાજુ ઊભે! રહીને ાઈ ગભ` સબંધી પ્રશ્ન પૂછે, તો પુત્ર થાય; ખાલી તરફ ઊભેા રહે તે પુત્રી થાય; સુષુમ્હામાં પવન ચાલતા હાય તા એ બાળક થાય; નાડી ખાલી હોય તે નપુÖસક થાય. પવન એક નાડીમાંથી ખીચ્છમાં સક્રાંત થતા હોય, ત્યારે ગર્ભનાશ થાય; અને સમ દશા હોય, તે ક્ષેમકુશળ પ્રવતે. કેટલાક એમ કહે છે કે, પ્રશ્નકાળે Page #219 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ચંદ્રનાડી ચાલતી હોય, તે પુત્રી થાય; સૂર્યનાડી ચાલતી હોય, તે પુરુષ થાય; અને મધ્યભાગે નપુંસક થાય. (૫/ર ૩૦-૨૪૭) પવન ક્યાં ચાલે છે તે જાણી શકાતું ન હોય, ત્યાં આ પ્રમાણે કરવુંઃ બે અંગૂઠા વડે બે કાન, મધ્ય આંગળીઓ વડે બે નાસિકાઓ, અંત્ય તથા ઉપાંત્ય આંગળીઓ વડે મેં અને પહેલી આંગળીઓ વડે આંખના ખૂણ, એ પ્રમાણે બધું બંધ કરવું. પછી શ્વાસને રોધ કરી, એકાગ્ર થઈને જેવું. જે પીળું બિંદુ દેખાય તે “ભમ” વાયુ જાણો; ધળું બિંદુ દેખાય તે “વરુણ” જાણ; કાળું બિંદુ દેખાય, તે “પવન” જાણ; અને લાલ બિંદુ દેખાય તે “અગ્નિ” જાણો. ડાબી કે જમણી નાડી ચાલતી હોય, અને તે બદલવી હોય, તે તે બાજુનું આખું અંગ (શયન વગેરેથી) દબાવવું; જેથી પવન બીજી તરફ વહેવા લાગશે. ડાબી બાજુએ અગ્રભાગમાં ચંદ્રનું ક્ષેત્ર છે, અને જમણી બાજુએ પાછલા ભાગમાં સૂર્યનું ક્ષેત્ર છે, એમ વિદ્વાને કહે છે. તેમાં વાયુનો સંચાર જાણીને વિરલ પુરુષો લાભ–અલાભ, સુખ-દુઃખ, કવિત-મરણ વગેરે કહી શકે છે. [૫/૨૪૮-૫૪] જે તીક્ષ્ણ બુદ્ધિવાળે પુરુષ યથાગ્ય નાડીશુદ્ધિ કરવાનું જાણે છે, તેને આ બધું વાયુથી થતું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. નાભિકમળના બીજકેશ ઉપર કલા અને બિંદુ () વાળે તેજસ્વી “હૈ” ચિંતવવો. તેના ઉપર રેફ કલ્પ. પછી તે જવાળાઓવાળા, વિઘુગી, તેજસ્વી ” ને સૂર્યનાડીથી બહાર કાઢ અને આકાશમાં લઈ જવો; પછી અમૃતથી સિંચન કરતા કરતા તેને ધીરે ધીરે નીચે ઉતારી, ચંદ્રમાર્ગે -નાભિપદ્મમાં ફરી દાખલ કરે. તે પ્રમાણે સતત કર્યા કરવાથી ઘણા અભ્યાસને અંતે નાડીશુદ્ધિ પ્રાપ્ત થાય છે. નાડીશુદ્ધિની રીત જુદા જુદા ગગ્રંથમાં ભિન્ન ભિન્ન જણાવી છે. પરંતુ અહીં આચાર્યશ્રીએ જણાવેલી રીત તે છેક જ જુદી છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૭૧ શિવસંહિતા (૩૨૨ ઈ.) માં જણાવ્યા પ્રમાણે રેચક પૂરક અને કુંભક પ્રાણાયામ એક વખતે ૨૦ વાર એમ દિવસમાં ચાર વખત (પ્રાતઃકાળ, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને અર્ધરાત્રીએ) કરવા. આમ ત્રણ માસ રોજ કરનારને નાડીશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘેરંડસંહિતા (૫-૩૯ ઈo) માં જણાવ્યા પ્રમાણે ધૂમ્રવર્ણ અને તેજસ્વી વાયુબીજ યંનું ધ્યાન કરતા કરતા તેને ૧૬ વાર જપ થાય ત્યાં સુધી ડાબી નાડીથી વાયુને અંદર ખેંચવો. પછી ૬૪ જપ થાય ત્યાંસુધી કુંભક કરે, અને ૩૨ જપ થાય ત્યાં સુધી તેને સૂર્યનાડી વડે રેચન કરવું. પછી નાભિમૂલમાંથી અગ્નિતત્વને ઉઠાવી તેમાં પૃથ્વિ તત્તવનું મિલાન કરી તે બંનેને તેજનું ધ્યાન કરતા કરતા, અગ્નિબીજ ને ૧૬ વાર જપ થાય તેટલા વખતમાં વાયુને જમણી બાજુથી ખેંચ, ૬૪ જપ થાય ત્યાં સુધી કુંભક કરો, અને ૩૨ જપ થાય ત્યાં સુધી તેને રેચન કરો. પછી નાસાગ્ર ઉપર ચંદ્રનું ધ્યાન કરતા કરતા તથા ૪ બીજને ૧૬ વાર જપ થાય ત્યાં સુધી ડાબી નાડીથી વાયુને ખેંચો. અને વં બીજને ૬૪ વાર જપ થાય ત્યાંસુધી કુંભક કરે. દરમ્યાન નાસાગ્ર ઉપરના ચંદ્રબિંબમાંથી અમૃત નીકળી આખા શરીરમાં વ્યાપી જઈ તેને પવિત્ર કરે છે એવું ધ્યાન કરતા કરતા, ૩૨ વાર ૪ બીજને જપ કરતા કરતા રેચક કરવો. આ ત્રણ પ્રાણાયામના અભ્યાસથી નાડીશુદ્ધિ થઈ જાય છે. ત્રિશિખબ્રાહ્મણે પનિષદમાં (૯૫ ઇ) ૧૬૬૪-૩૨ એ માત્રામાં ૮૦ પૂરક-કુંભકરેચક, દિવસમાં ચાર વાર ત્રણ વર્ષ સુધી કરવા એમ જણાવ્યું છે. ગત પનિષદમાં (૪૦) ત્રણ માસ જણાવ્યા છે. દર્શનેપનિષદ ૫-૭ માં ઈડાથી પ્રાણ ખેંચી, દેહમયે અગ્નિને વાલાવલી યુક્ત બળત ચિંતવ અને ૪ અગ્નિબીજનું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચોગશાસ્ર ધ્યાન કરવું, તથા પછી તેનું રેચન પિંગલાથી કરવું, એમ જણાવ્યું છે. બાજુ પર લઈ એ પ્રમાણે નાડીશુદ્ધિના અભ્યાસમાં કુશળતા પ્રાપ્ત કરનારા મરજી મુજબ વાયુને ગમે તે જઈ શકે છે. પવન સામાન્ય રીતે રરૂ ઘડી એક નાસિકામાં રહે છે; પછી ખીજી તરફ ચાલ્યા જાય છે. માણુસ સ્વસ્થ અવસ્થામાં હાય, તે એક રાત ને દિવસ થઈ ને ૨૧ હજાર અને ૬૦૦ વખત પ્રાણવાયુ અંદર આવે છે તે જાય છે.૧ જે મૂઢ બુદ્ધિને માણુસ વાયુની સંક્રાંતિ જાણુતા નથી, તે તેના ઉપરથી તત્ત્તનણુય કેવી રીતે કરી શકે ? [ ૫/૨૫૫-૬૩ ] નીચે મેએ રહેલું હૃદયકમળ પૂરક વડે પૂરવાથી ખીલે છે; અને તેને કુંભક વડે જગાડયું હોય તે તે ઊર્ધ્વમુખી થઈ જાય છે. પછી રેચક વડે તેને હલાવીને હૃદયકમળમાંથી વાયુને ઉપર ખે'ચવા. અને • ઊર્ધ્વ શ્રેાતામાગ' ની ગાઢ ભેદીને તેને બ્રહ્મપુરમાં લઇ જવા.૪ પછી બ્રહ્મરંધ્રમાંથી નીકળીને યાગીએ સાવધાનતાપૂર્વક આકડાના તૂલ ઉપર ધીરે ધીરે વેધ કરવા. ત્યાં વારંવાર અભ્યાસ કર્યા પછી માલતીની કળી વગેરે ઉપર સદા પ્રમાદરહિતપણે સ્થિરતાથી વેધ કરવા. એમાં દૃઢ અભ્યાસ થઈ જાય, એટલે પછી ‘વરુણુ ’ વાયુ વડે કપૂર, અગરુ, કુષ્ઠ દિગંધદ્રવ્યોમાં વેધ કરવા. એમાં કુશળતા આવી જાય, એટલે સૂક્ષ્મ પક્ષીશરીરામાં ૧.વરાહા૫નિષદ્ ૫-૩, તથા ઘેર’સિ'હતા ૫-૮૪ માં પણ એ જ પ્રમાણ જણાવ્યું છે. પરંતુ અમૃતનાદપનિષદમાં (૩૩) તેની સખ્યા ૧ લાખ, ૧૩ હજાર, એકસેા, ને ૮૦ જણાવી છે. ૨. મૂળ : ૬ ་સ્ત્રોતસ ’ । ૩. એ રેચક બહાર કાઢી નાખવાના નથી; પરંતુ કુંભકમાં સ્થિર કરેલા વાયુને જ ઊંચે લેવા માંડવા. તેને અહી રેચક' કહ્યો છે. * ૪. આને માટે શિવસ`હિતામાં ( ૪-૧૭ ઇ૦) મહાવેધ, શક્તિચાલન ઇત્યાદિ દશમુદ્રાઓના અભ્યાસ વિગતથી વન્યા છે. અન્ય યાગમ થામાં પણ કુંડલિનીને સુષુણામાં થઈને બ્રહ્મરધ્રમાં લઈ જવા માટે પ્રાણાયામાદિ ઉપાયા વિગતવાર વણવેલા હેાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રાણાયાણની વિશેષ વિગત ૧૭૩ તત્પરતાથી વેધ કરવા. એ પ્રમાણે પતંગ, ભમરા વગેરેનાં શરીરમાં તેમ જ મૃગ વગેરે પ્રાણીઓનાં શરીરમાં પણુ અભ્યાસ થઈ જાય, એટલે એકાગ્રતાપૂર્વક, ઇંદ્રિયનિગ્રહી થઈ ને માણસ, અશ્વ, હાથી વગેરેનાં શરીરામાં પશુ પેસવા નીકળવાને અભ્યાસ કરવા; એ પ્રમાણે વધતાં વધતાં પછી પથરા વગેરેમાં પણુ પ્રવેશાદિ કરવાં. આ પ્રમાણે ડાબા નાક વડે મૃત શરીરામાં દાખલ થવું. જીવતા શરીરમાં પેસવાના વિધિ અહીં નથી કહેતા; કારણ કે, તેમાં પાપ રહેલું છે. [૫/૨૬૪-૭૩ ] પરંતુ પછી ટીકામાં તે વિધિ આ પ્રમાણે વણુ વ્યા છે : બ્રહ્મરંધ્રથી બહાર નીકળવું; અને અપાન માગે ખીજાના શરી૨માં દાખલ થવું. પછી નાભિકમળમાં થઈને સુષુમ્હા માગે હૃદુયકમળમાં જવું. ત્યાં પેાતાના વાયુ વડે તેના પ્રાણુના સંચાર અધ કરી દેવા, એટલે તેને જીવ તેના શરીરમાંથી નીકળી જશે. પછી તેના શરીરમાં પોતાના શરીરની પેઠે રહેવું. એ પ્રમાણે બીજાના શરીરમાં અર્ધો દિવસ કે દિવસ ક્રીડા કરીને, એ જ વિધિથી પેાતાના શરીરમાં દાખલ થઈ જવું. ” આચાય એટલું ઉમેરે છે કે, ખીજાના પ્રાણનેા નાશ કર્યા વિના ખીજાના શરીરમાં દાખલ થઈ શકાતું નથી. ** યોગસૂત્ર ૩-૩૭માં પરકાયપ્રવેશની સિદ્ધિનું વર્ષોંન છે. તે સિદ્ધ કરવા માટે એ વસ્તુએ આવશ્યક છે, એમ તેમાં જળુાવ્યું છે : (૧) ચિત્તને એક શરીરમાં જ સ્થિતિ કરી અટકાવી રાખનાર જે કારણુ હાય તેની શિથિલતા, તથા (૨) એ ચિત્તને જવાઆવવાના માર્ગને સાક્ષાત્કાર; એટલે કે પેાતાના શરીરમાંથી જે નાડી દ્વારા ચિત્તનું બહાર ગમન થઈ શકે તે નાડીચક્રને તેમજ અન્યના શરીરમાં જે નાડી દ્વારા ચિત્તને પ્રવેશ થઈ શકે, તે નાડીચક્રનું જ્ઞાન. શિવસંહિતામાં (૫-૮૧) નાભિ આગળના મણિપૂર ચક્રનું ધ્યાન કરવાથી પરકાયપ્રવેશસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ જણાવ્યું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધારણાનાં વિવિધ સ્થાનેા [પાન ૮૫ માટે] . મૂળમાં ધારણા વિષે પ્રાણાયામને પ્રસંગે પણ થાડે ઉલ્લેખ [૫/૨૬-૩૬] કર્યાં છે. તેને માટે જીએ ટિપ્પણુ ૧૭, પા. ૧૫૦. આ સ્થળે, ધારણા વિષે અન્ય યોગશ્ર થામાં જે વિગતો આપી હોય છે, તેમનું દિગ્દર્શન કરાવવાનું છે. સામાન્ય રીતે બધા હિંદુ યાગગ્રંથામાં શરીરગત પંચભૂતાના સ્થાનમાં પંચભૂતાની ધારણા માન્ય રખાઈ છે. યાજ્ઞવલ્કય સંહિતામાં જણાવ્યા પ્રમાણે પગથી ઢીચણુ સુધી પૃથ્વીતત્ત્વનું સ્થાન મનાય છે; ત્યાં પ્રાણુવાયુને ધારણ કરી મકાર ખીજ સહિત બ્રહ્માની ધારણા નિરંતર એ કલાક કરવાથી સાધક સત્ર વ્યાધિ અને તેનાં કાર્યોમાંથી મુક્ત થાય છે; તથા પૃથ્વીતત્ત્વને જય કરી શકે છે. ઢીંચણુથી ગુદા પયંત જલતત્ત્વનું સ્થાન મનાય છે; ત્યાં પ્રાણવાયુને ધારણ કરી વકાર ખીજ સહિત શ્રી વિષ્ણુની ધારણા નિરંતર બે કલાક કરવાથી સર્વ પાપોથી રહિત થઈ, જલતત્ત્વને જય થઈ શકે છે. તે પ્રમાણે ગુદાથી હદ્દેશ પર્યંત અગ્નિનું સ્થાન મનાય છે; ત્યાં કાર બીજ સહિત રુદ્રની ધારણા કરવાથી અગ્નિતત્ત્વને જય થાય છે. હૃદયથી ભ્રકુટિ પય ત વાયુનું સ્થાન મનાય છે; ત્યાં થકાર ખીજ સહિત મહેશ્વરની ધારણા કરવાથી વાયુતત્ત્વના જય થાય છે. ભ્રૂકુટિથી બ્રહ્મરધ પત આકાશતત્ત્વનું સ્થાન છે; ત્યાં કૈંકાર ખીજ સહિત કારની અધ માત્રારૂપ સદાશિવની ધારણા કરવાથી કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. દશ તાપનિષદ ૮-૫ ઈમાં બરાબર આ પ્રમાણે જ વર્ણન આવે છે. ત્રિશિખશ્રાહ્મણેાપનિષદ (૧૩૫) વગેરેમાં પૃથ્વીસ્થાનમાં પાંચ ઘડી, અપસ્થાનમાં ૧૦ ઘડી, અગ્નિસ્થાનમાં ૧૫ ધડી, વાયુસ્થાનમાં ૨૦ ઘડી ૧૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ધારણાનાં વિવિધ સ્થાને ૧૭૫ અને આકાશસ્થાનમાં ૨૫ ઘડી ધારણ કરવાનું કહ્યું છે. જો કે દરેક સ્થાનમાં દેવની કલ્પના પિતાપિતાના ઈષ્ટદેવની પરંપરા અનુસાર રખાઈ છે. જેમકે ત્રિશિખબ્રાહ્મણોપનિષદમાં પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ-આકાશનાં સ્થાનમાં અનુક્રમે હરિ, નારાયણ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવની ધારણું કરવાનું કહ્યું છે. આ ઉપરાંત દરેક સ્થાનના ધ્યાન માટે જેમ ૨ વગેરે બીજમંત્ર હોય છે, તેમ અનુક્રમે ચેરસ, અર્ધચંદ્ર, ત્રિકેણ, છખૂણ, અને ગોળ, એવી આકૃતિઓ પણ હોય છે. ઘેરંડસંહિતા ૩-૩૦ વગેરેમાં આ બધાં તત્ત્વોનાં દેવતા, આકૃતિ વગેરે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જ છે; પરંતુ પૃથ્વીનું બીજ ૪ જણાવ્યું છે; તથા દરેક તત્વમાં ધારણ કરવાનો સમય પાંચ ઘડીને. અને સ્થાન હૃદય જ જણાવ્યું છે. હેમચંદ્રાચાર્યજીએ આ બધી પાર્થિવી આદિ ધારણાઓનું વર્ણન વિવિધ યે વર્ણવતી વખતે (પ્રકાશ ૭, લેક ૯-૨૮માં) જુદી જ રીતે કર્યું છે. તેને માટે જુઓ ટિvપણ ન. ૧૯, પાન ૧૭૬ છે. આ બધી ધારણાઓથી જે જુદા જુદા અનુભવો થાય છે, તે આગળના માર્ગ માટે શ્રદ્ધા અને ઉત્સાહ અપનારા થાય છે. યોગસૂત્ર ૧–૩૫ માં એ બધી “વિષયવતી” પ્રતીતિઓને “મનની સ્થિરતા લાવવામાં ઉપયેગી” કહી છે. હેમચંદ્રાચાર્યજીએ પણ ૬-૮ માં ઉTચત્તે વસંવિત્ત વૈવે: પ્રયા: ' એ રીતે એ વસ્તુ જણાવી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિવિધ ધ્યેયા [ પાન ૮૯ માટે ] મૂળમાં છ મા પ્રકાશથી માંડીને વિગતવાર વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે : ધ્યાનનું આલંબન જે ધ્યેય, તે વિદ્વાને એ ચાર પ્રકારનું જણાવ્યું છે : શરીરમાં રહેલું (· શરીરસ્થ '), વર્ણાક્ષરવાળુ” (· પદસ્થ ’), રૂપવાળુ (· પદસ્થ ’), અને રૂપ વિનાનું ( રૂપાતીત '). [૭/૮] ૧. શરીસ્થ ધ્યેય નીચે પ્રમાણે પાંચ પ્રકારનુ છે : (૧) મધ્યલાક જેટલા વિશાળ ક્ષીરસાગર કલ્પવા. તેમાં હુન્નર પાંખડીનું, સુવણુ જેવી કાંતિવાળું તથા જમુદ્દીપ જેટલું માટુ કમળ કલ્પવું. તેના કેસરતંતુઓની વચ્ચે મેરુપર્યંત જેટલા તથા સરવર્ણો બીજાષ કલ્પવા. તેના ઉપર શ્વેત સિંહાસન ઉપર બેઠેલા તથા કા ક્ષય કરવાને તત્પર થયેલા આત્માને ચિતવવા. આને ‘પાર્થિવી ધારણા’ કહે છે. [ ૭/૮-૧૨ ] ચાર પ્રકારનાં ધ્યેયાનુ (૨) નાભિમાં ૧૬ પાંખડીનું કમળ કવું, તેના ખીજકાય ઉપર ૐ એવા મહામત્ર તથા તેની દરેક પાંખડી ઉપર સ્વરમાળા ચિતવવી. પછી હૃદયમાં આ કમ રૂપી* આઠ પાંખડીઓવાળુ' એક બીજી કમ ળચિતવવું. પછી નાભિકમળવાળા કમળના ખીજડાષમાં જે મહામત્ર અજ્જ છે, તેના TM અક્ષર ઉપરના રેક્માંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની રેખા ચિતવવી. પછી તેમાંથી સતત તણખા નીકળે છે તેમ ચિતવવું. અને પછી તેમાંથી સે...કડા જ્વાળાએ નીકળે છે એમ ચિંતવવું. તે જ્વાળાએ પેલા * નુ પાન ૧૩૮, ૧૬ -: Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિવિધ દવે ૧૭૭ અષ્ટદલ હૃદયકમળને બાળવા માંડે છે એમ ચિંતવવું. ત્યારબાદ શરીરથી બહાર ત્રિકોણ આકારનું પ્રજવલિત વહ્નિપુર કલ્પવું. તેની મધ્યમાં સ્વસ્તિક અને વહિબીજ (કાર) છે એમ ચિંતવવું. પછી અંદર મંત્રાગ્નિ અને બહારને વદ્ધિપુરને અગ્નિ, દેહ તથા કર્મદળવાળા હૃદયકમળને અશેષ બાળી નાખી શાંત થઈ જાય છે, એમ ચિંતવવું. આનું નામ “આગ્નેયી ધારણું છે. [૭/૧૩-૮]. (૩) પછી ત્રિભુવનના વિસ્તારને પૂરી કાઢતે, ગિરિઓને ચલાયમાન કરતે અને સમુદ્રોને ખળભળાવતા વાયુ ચિંતવે. તે વાયુ પેલી ભસ્મને જલદી ઉરાડી દે છે એમ ચિંતવવું, અને પછી તે વાયુને પણ શાંત થતે ચિંતવવો. એ “મારુતી ધારણા કહેવાય છે. [૭/૧૯-૨૦] (૪) પછી અમૃતની ધારાઓ વરસતું તથા વાદળોથી ઘેરાયેલું આકાશ ચિંતવવું. ત્યારબાદ અર્ધચંદ્રની આકૃતિવાળું તણા વરુણબીજ ()ના ચિહ્નવાળું વરુણમંડલ ચિંતવવું. તે મંડળે આકાશને સુધાજલથી છલકાવી મૂકે છે, અને પિલી કાયભસ્મને ધોઈ નાખે છે, એમ ચિંતવવું. [૭/૨૧-૨] '' ૨. દ્વિસ્થ યેય : પવિત્ર પદને અવલંબીને કરાતું ધ્યાન પદસ્થ ધ્યાન કહેવાય છે. તેના પ્રકારે નીચે પ્રમાણે છે :– ૧૬ પાંખડીવાળા નાભિકમલમાં દરેક પાંખડીએ સ્વરમાંલા ભ્રમણ કરતી ચિંતવવી. પછી, ૨૪ પાંખડીનું તથા બીજ કેશવાળું હૃદયકમળ કલ્પી, તેમાં ક્રમાનુસાર ૨૫ વણું ચિંતવવા. પછી આઠ પાંખડીવાળું મુખકમલ કલ્પી તેમાં બાકીના આઠ વર્ષે ચિંતવવા. આ પ્રમાણે વર્ણનું ચિંતન કરનાર શાસ્ત્રજ્ઞાનમાં પારંગત થાય છે. આ બધા અનાદિસિદ્ધિ વર્ગોને યથાવિધિ ચિંતવનારે ખોવાયેલી કે ભુલાયેલી વસ્તુનું જ્ઞાન તત્ક્ષણ પ્રાપ્ત કરી શકે છે. [ ૮/૧-૫] ૧. પાંચમી “ તત્ત્વમ્ભધારણ માટે જુઓ પાન ૮૯. ૨. ક થી મ સુધીના ર૫. મ બીજકેષમાં આવે. ૩. ૫ થી ૭ સુધીના. –૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર અથવા નાભિનંદથી હેઠળ આઠ પાંખડીનું કમળ કલ્પવું. તેમાં થી માંડીને લઃ સુધીના ૧૬ સ્વરોરૂપી ૧૬ કેસરતંતુ કલ્પવા તથા તેની દરેક પાંખડીમાં અક્ષરના આઠ વર્ગોમાંને એક એક વર્ગ સ્થાપિત કરો. તે પાંખડીઓના આંતરાઓમાં સિદ્ધસ્તુતિ એટલે કે ઢોકાર સ્થાપિત કરે; અને પાંખડીઓના અગ્રભાગમાં ૩ઝેટ્ટી સ્થાપન કરવા. પછી તે કમળની વચમાં અë શબ્દ સ્થાપિત કરે. એ પાવન શહૈ શબ્દ પ્રાણવાયુની સાથે પ્રથમ હસ્વ ઉચ્ચારવાળે થઈ પછી દીર્ઘ ઉચ્ચારવાળો થઈ, પછી તેનાથી પણ વધુ લુત ઉચ્ચારવાળે થઈ, તથા પછી સૂક્ષ્મ થતો થતો અતિ સૂક્ષ્મ થઈ, નાભિકંદ અને હૃદયઘટિકા વગેરે ગ્રંથીઓને ભેદતો મધ્યમાર્ગે થઈને જાય છે, એમ ચિંતવવું. પછી તે નાદના બિંદુથી તપ્ત થયેલી કલામાંથી ઝરતા દૂધ જેવા સફેદ અમૃતમાં આત્માને સિંચાતિ કલ્પવો. પછી અમૃતના સરોવરમાં ઊગેલા સોળ પાંખડીવાળા કમળમાં પોતાના આત્માને સ્થાપિત કરી, તે સોળ પાંખડીઓમાં વિદ્યાદેવીઓને ચિંતવવી. પછી તેજવી સ્ફટિકના કુંભેમાંથી રેડાતા દૂધ જેવા શ્વેત અમૃતમાં આત્માને લાંબા કાળ સુધી સિંચાતિ ચિંતવવો. પછી આ મંત્રરાજના વાચ્ય પરમેષ્ઠી અહંતને મસ્તક વિષે ચિંતવવા. પછી ધ્યાનના આવેશમાં “સ” “સોરું' એમ વારંવાર બોલતાં પરમાત્મા સાથે પિતાના આત્માની એકતા નિઃશંક ચિંતવવી. પછી નીરાગી, અલી, અમોહી, સર્વદશ દે વડે પૂજિત તથા સભામાં ધમને ઉપદેશ આપતા પરમાત્મા સાથે આત્માને અભિન્ન ૧. મ થી સ સુધીને એક વર્ગ : ક, ચ, ટ, ત, ૫, એ પાંચ વર્ગો તથા ૧, ૨, લ, વ, અને શ, ષ, સ, હ, એ બે મળીને આઠ. ૨. મૂળ : “માયાપ્રણવ.” ૩. હિગી, પ્રજ્ઞપ્તિ, વજશખલા, કુલિશાંકુશા, ચકેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાશ્વમહાજવાલા, માનવી, વૈરેટયા, અચ્છા, માનસી, અને મહામાનસિકા એ સોળ વિદ્યાદેવીઓ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ - ૧૯. વિવિધ ધ્યેયા ૧૭૯ ચિંતવા યાગી પાપનો ક્ષય થતાં પરમાત્મપણાને જ પામે છે. [ ૮/૬-૧૭ ] અથવા એ જ . મંત્રરાજને અનાહતનિ યુક્ત સુવણું કમળમાં સ્થિત, ચંદ્રકિરા જેવા નિળ, તથા દિશાઓને તેજથી વ્યાપ વ્યાપતા ગગનમાં સંચાર કરતા ચિ ંતવવા. પછી તે મત્રરાજ પોતાના મુખકમળમાં પ્રવેશ કરે છે; પછી ભ્રમરના મધ્યભાગે ભ્રમણુ કરે છે; આંખાની પાંપણામાં સ્કુરાયમાન થાય છે; કપાલમંડલમાં વિરાજે છે; તાલુરથી બહાર નીકળે છે; અમૃતરસ વરસે છે; જ્યાતિગણેાની વચ્ચે ચંદ્રની સ્પર્ધા કરતા વિચરે છે, અને મેક્ષલક્ષ્મી સાથે પોતાને યાજે છે —એમ -કુલક વડે ચિતવવું. [૮/૧૮-૨૨] એ મંત્રરાજ પોતે જ પરમ તત્ત્વ છે, એમ જે જાણે છે, તે તત્ત્વવેત્તા છે. મનને સ્થિર કરીને યાગી જ્યારે એ મહાતત્ત્વનું ધ્યાન ધરે છે, ત્યારે તરત જ સકળ આનંદનું સ્થાન એવી મેક્ષલક્ષ્મી સમીપ આવીને ઊભી રહે છે. [ ૮/૨૩-૪ ] પછી તે મંત્રને રેક, બિંદુ અને કલા વિનાને જ ચિતવવે; તથા પછી તે તેમાં કેાઈ અક્ષર નથી, તેમજ તેને ઉચ્ચારી શકાય તેમ પણુ નથી તેવી રીતે તેનું ચિંતન કરવું. પછી ‘અનાહત’ નામના તે દેવને ચંદ્રની કળા જેવા આકારે તથા સૂર્ય જેવા તેજથી સ્કુરાયમાન થતો ચિંતવવે. પછી તેને વાળના અગ્ર ભાગ જેટલા સૂક્ષ્મ થઈ જતા ચિંતવવા; પછી તેને ક્ષણુ વાર બિલકુલ અવ્યક્ત થઈ જતા ચિતવવા; ત્યારબાદ તેને આખા જગતને જ્યોતિમય કરી મૂકત ચિતવવા. આ પ્રમાણે લક્ષ્ય. વસ્તુમાંથી અલક્ષ્ય વસ્તુમાં મનને સ્થિર કરતા જવાથી, ક્રમેક્રમે અંતરમાં અક્ષય તેમજ અતી દ્રિય એવા જ્યોતિ પ્રગટ થાય છે. જેનું મન જગતના પદાર્થાંમાંથી ખેદ પામેલું છે, તેવા મુનિને જ આ પ્રમાણે પોતાની ઇચ્છિત સાધના કળે છે, અન્યને નહીં. [ ૮/૨૫-૯ ] Page #229 -------------------------------------------------------------------------- ________________ એગશાસ્ત્ર આ ઉપરાંત બીજી પણ સાધના છે. હૃદયકમળમાં રહેલા, શબ્દબ્રહ્મના એકમાત્ર કારણું, સ્વર અને વ્યંજન યુક્ત, પંચપરમેઠીના વાચક, તથા પિતાની ઉપરની ચંદ્રકળામાંથી ઝરતા અમૃતરસ વડે સિંચાયેલા મહામંત્ર પ્રણવ એટલે કે ૩ઝનું કુંભક વડે ધ્યાન કરવું. આ ઝનું યાન સકામ તેમજ નિષ્કામ પણ હોય છે. સકામ ધ્યાન કરતી વખતે વિધિ આ પ્રમાણે છે : કેઈનું તંભન કરવાનું હોય ત્યારે પીળા રંગના કારનું ધ્યાન કરવું; વશીકરણ કરવું હોય કે ભ કરવો હોય ત્યારે પરવાળા જેવા રંગને કારનું ધ્યાન કરવું, તથા વિદ્વેષ કરાવવો હોય ત્યારે કાળા રંગના ૩નું ધ્યાન કરવું. પરંતુ મોક્ષને ક્ષય કરવાને અર્થે નિષ્કામ યાન કરવું હોય, ત્યારે, તેની કાંતિ ચંદ્ર જેવી શ્વેત ચિંતવવી. [૮/૩૦-૨] આ પ્રણવનું ધ્યાન-ચિંતન જૂના વખતથી કઠ, છાંદોગ્ય વગેરે જૂના ઉપનિષદગ્રંથમાં ઉપદેશાયું છે. પરંતુ અહીં જણાવ્યા પ્રમાણે તેને ધ્યાનના વિષય તરીકે પણ સ્વીકારવામાં આવે છે. જેમકે, ધ્યાનબિંદુ ઉપનિષદમાં (૧૯) જણાવ્યું છે કે, “હૃદયકમળના બીજેકેશમાં સ્થિર દીપકના પ્રકાશ જેવી આકૃતિવાળા, અંગૂઠા જેટલા અને અચલ ૐકારરૂપી ઈશ્વરનું ધ્યાન કરવું. ઈડ નાડીથી વાયુને ખેંચીને ઉદરમાં તેને સ્થિર કરી, દેહની મયમાં જવાળાઓની ટસરથી યુક્ત ૐકારનું ધ્યાન કરવું.” વળી પંચપરમેષ્ઠીના ત્રિભુવનને પાવન કરનાર મહા પવિત્ર પંચપરમેષ્ઠી નમસ્કારમંત્રનું પણ ચિંતન કરી શકાય. જેમકે, આઠ પાંખડીનું સફેદ કમળ ક૫વું. તેના બીજકેશમાં “. ઉતા ' એ સાત અક્ષરવાળું પદ ચિંતવવું. પછી “નમો સિદ્ધાંજ', “નમેn એરિયાન', ના કવાયાન', અને “મા સે સવ્વસાહૂ” એ ચાર પદોને અનુક્રમે પૂર્વ વગેરે ચાર દિશાની ચાર પાંખડીઓમાં કલ્પવાં. તથા બાકીનાં “gો પંચ નમુવાજે', “áવાવMaો ', Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિવિધ દયે ૧૮૧ Twા જ સર્વે', દ્રમં દૃવ મં ” એ ચાર પદ અગ્નિ વગેરે ચાર ખૂણાઓની પાંખડીઓમાં ચિંતવવાં. * [ ૮/૩૩-૫] મન–વાણ-કાયાની શુદ્ધિપૂર્વક આ મંત્ર ૧૦૮ વાર ચિંતન કરવામાં આવે, તે મુનિ ખાતે હોવા છતાં ચાર ટંકને ઉપવાસ કર્યાનું ફળ મેળવે. મેગીઓ આ મહામંત્રની આરાધના કરીને પરમ મેક્ષશ્રીને પામ્યા છે, અને ત્રિલેકના પૂજ્ય બન્યા છે. તથા હજારે પાપ કરનારા અને સેંકડો જંતુઓને વધ કરનારા તિર્યંચ (પશુપક્ષી નિના) જીવો પણ આ મંત્રની આરાધના કરીને સ્વર્ગે ગયા છે. [૮/૩૬-૮]. વળી એ મંત્રમાંથી “ સિદ્ધ એ છ અક્ષરને કે રિત’ એ ચાર અક્ષરોને કે “' એકલાને અનુક્રમે ત્રણસો ચારસો તથા પાંચસો વાર જપવાથી પણ એક ઉપવાસનું ફળ મળે છે. [ ૮/૩૯-૪૦] આ બધું ઉપવાસ કર્યાનું જે ફળ વર્ણવ્યું, તે તે છોને તે મંત્રના જપમાં પ્રવૃત્તિ કરાવવા માટે જ છે : બાકી તેનું સાચું ફળ તે સ્વર્ગ અને મોક્ષ છે. [ ૮/૪૧] “વિદ્યાપ્રવાદ' નામના શાસ્ત્રમાં જણાવેલી “હ્યાં શ્રી હૈં ઢી, : નમ: એ વિદ્યા (મંત્ર) ને સતત અભ્યાસ (જપ) કરે, તે સંસારદુઃખ નાશ પામે છે. [ ૮/૪૨] चत्तारि मंगलं : अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं। चत्तारि लोगूत्तमा : अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साह, लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो । * આ ફકરામાં નાગરી લિપિમાં જે નવ પદ આપ્યાં છે, તે મંત્ર પંચપરમેષ્ટીને નમસ્કાર-મંત્ર છે. તેને અર્થ સ્પષ્ટ છે : “અહ, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને લોકના સર્વ સાધુઓએ પાંચને નમસ્કાર. આ નમસ્કાર મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે, તથા સર્વ મંગલેમાં પ્રથમ મંગલરૂપ છે.” WWW Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગશાસ્ત્ર चत्तारि सरण पवज्जामि : अरिहते सरण पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साह सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि' – આ મંત્રનું સ્મરણ કર્યા કરે, તો મોક્ષ પામે. [૮/૩] વળી, “૩૪ ગઢ઼િત સિદ્ધ સોનીવીર સ્વા' એ પંદર અક્ષરવાળા મંત્રનું ચિંતન મુક્તિસુખ આપનારું છે. “૩% શ્રો સ્રો શહૈ નમ:એ મંત્ર તે સર્વજ્ઞ ભગવાન જેવો છે; તેને પ્રભાવ કેઈથી વર્ણવાય તેવો નથી. “નમો સરિતા' એ સાત અક્ષરનું ચિંતન ક્ષણવારમાં સંસારરૂપી દાવાગ્નિમાંથી મુક્તિ આપે છે. “નમો સિદ્ધા ' એ મંત્રનું ચિંતન કર્મને નાશ કરનારું છે. “ ૩ૐ નમો અતિ વત્રિને परमयोगिने विस्फुरदुरु-शुक्लध्यानाग्नि-निर्दग्ध-कर्मबीजाय प्राप्तानंतचतुष्टयाय सौम्याय शान्ताय मंगल वरदाय अष्टादशदोषरहिताय स्वाहा।" આ મંત્રનું ચિંતન સર્વશઃ અભય આપનારું છે. [ ૮૪૪-૭] મુખની અંદર આઠ પાંખડીનું કમળ ચિતવવું; તે આઠ પાંખડીએમાં વર્ષોના આઠ વર્ગો સ્થાપિત કરવા તેમજ “ નમો રિફંતાન' ૧. “અહંતો, સિદ્ધો, સાધુઓ અને કેવળી ભગવાને જણાવેલો ધર્મ – એ ચાર મંગલરૂપ છે, તથા લોકમાં ઉત્તમ છે. તેમને હું શરણે જાઉં છું.” – એવો તેનો અર્થ છે. ૨. “સંગીકેવલી', એટલે કે જેને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે; પરંતુ શરીર કાયમ હોવાથી જેને વિદેહમુક્તિ પ્રાપ્ત નથી થઈ, તે. ૩. કેવળજ્ઞાની, પરમયોગી, શુક્લધ્યાનની અંતિમ કેટી વડે કમ બીજને દગ્ધ કરી નાખનાર, અનંત ચતુ પ્રાપ્ત કરનાર, સૌમ્ય, શાંત, મંગળકારી વર આપનાર, તથા અઢાર દેષ વિનાના અહંત ભગવાનને નમસ્કાર, ”એવો તેનો અર્થ છે. અઢાર દેશે આ પ્રમાણે દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય એ પાંચના પાંચ અંતરા, તથા હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, કામાભિલાષ, શેક, મિથ્યાત્વ અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ, અને દ્વેષ. અનંત ચતુષ્ટય, એટલે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતબલ, અને અનંતસુખ–એ ચાર. ૪. જુઓ પા. ૧૭૮, નૈધ ૧. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિવિધ ધ્યેયેા ૧૮૩ એ મંત્રને એક એક વધુ સ્થાપિત કરવા. ૪ થી ૬ સુધીના સ્વરૂપી કેસરત તુ પવા; તેમજ અેકા ( ખીજăાશ) તે સુધાિંદુથી વિભૂષિત ચિંતવવી. પછી ચંદ્રબિ’બમાંથી આવતા, અને મુખમાંથી દાખલ થતા, પ્રભામડલયુક્ત તથા ચંદ્ર જેવા માયાખીજ હ્રીઁ ને તે કણિકામાં ચિતવવા. પછી જ્યોતિમય, અદ્ભુત, તથા ત્રલોકથ વડે જેનું માહાત્મ્ય ચિંતવી શકાય તેવુ... નથી એવા આ પવિત્ર મંત્રને પાંખડીઓમાં ભમતા, આકાશમાં સંચાર કરતા, મનના અંધકારના નાશ કરતા, સુધારસ વરસાવતા, તાલુરંધ્ર દ્વારા જતા તથા એ ભમરની મધ્યમાં પ્રકાશા ચિતવવા. એ પ્રમાણે એકાગ્ર મનથી આ પવિત્ર મંત્રનું ધ્યાન કરનારની મન અને વાણીની મલિનતા દૂર થઇ જાય છે; તથા તેને શાસ્ત્રજ્ઞાન પ્રગટ થાય છે. છ મહિના સુધી આ પ્રમાણે અભ્યાસ કરવાથી મન સ્થિર થતાં, સાધક મુખકમળમાંથી ધુમાડાની રેખા નીકળતી દેખી શકે છે. એક વર્ષ જેટલા અભ્યાસ થતાં તે જ્વાલા દેખવા લાગે છે. પછી વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તે સર્વજ્ઞ ભગવાનનું મુખકમળ દેખી શકે છે. પછી તેા કલ્યાણકારી માહાત્મ્યવાળા, વિસ્મૃતિયુક્ત, પ્રભામ`ડળયુક્ત સર્વજ્ઞ ભગવાનને જ સાક્ષાત્ દેખી શકે છે. પછી પેાતાનું અત:કર્ણ સ્થિર થતાં તથા તત્ત્વનિશ્ચય પ્રાપ્ત થતાં તે ભવારણ્યમાંથી મુક્ત થઈ, સિદ્ધિમ`દિરમાં વિરાજે છે. [૮/૪૮-૫૭] વળી, ચંદ્રમ`ડળમાંથી ઉત્પન્ન થઇ હોય તેમ સદા અમૃત સવતી •ક્ષ ' એ મંત્રરૂપી વિદ્યાને કપાલમાં ચિંતવવી. તેનાથી કલ્યાણુ પ્રાપ્ત થાય છે. [ ૮/૫૮ ] વળી, ક્ષીરસમુદ્રમાંથી નીકળતી અને સુધાપ્રવાહ વરસાવતી શશીકલાને કપાળમાં ચિતવવી. તે પણ સિદ્ધિરૂપી મદિરની નિસરણીરૂપ છે. તેના સ્મરણમાત્રથી ભવ ધન તૂટી જઈ, પરમાનંદનું કારણ એવું અવ્યય પદ પ્રાપ્ત થાય છે. [૮/૫૯-૬૦ ] વળી, નાસિકાના અગ્રભાગમાં (શ`ખ, કુદ અને ચંદ્ર જેવા શ્વેત પ્રણવ, શૂન્ય અને અનાહત) ‘ૐ ૐ' નું ધ્યાન કરવાથી અણિમાદિ ' Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગશાસ્ર અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ, સમગ્ર વિષયમાં નિમલ જ્ઞાનની પ્રગલ્ભતા પ્રાપ્ત થાય છે. [ ૮/૬૧-૨ ] . વળી, ‘હ્રીઁ ૐ ૐ સોમ્TM હૈં ૐ ૐ હ્રીઁ આ વિદ્યાનું પણ ચિંતન કરવું. [૮/૬૩ ] વળી ‘ૐ નોને મળે તખ્ત મૂ મવિસે અંતે લેનિળપાર્શ્વ સ્વાહા' એવી ગણુધરાએ કહેલી વિદ્યાને પણ જપ કરવે. તે વિદ્યા કામધેનુની પેઠે અચિંત્ય કુલ પ્રાપ્ત કરાવનાર છે. [૮/૬૪] છ ખૂણાવાળું એક યંત્ર ચિંતવવું. તેમાં અપ્રતિ‰ '* એ મંત્રના એક એક અક્ષર ડાખાથી જમણી તરફ એ પ્રમાણે લખવા. પછી તેની બહારની બાજુ જમણાથી ડાબી તરફ એ રીતે ‘વિશ્વાય સ્વાહા' એ મંત્રની એક એક અક્ષર લખવા. પછી તે યંત્રની વચમાં ૐ સ્થાપિત કરી તેનું ધ્યાન કરવું. પછી નીચે પ્રમાણેના મંત્રથી કુંડાળાં કરવાં : ॐ नमो जिणाणं, ॐ नमो अहिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सव्वोहिजिणाणं, ॐ नमो अनंतोहिजिणाणं, ॐ नमो कुठुबुद्धीणं, २ ॐ नमो बीयबुद्धीणं, अ ॐ नमो पदानुसारीणं, ४ ॐ नमो संभिन्नसोआणं, ॐ नमो उज्जुमदीणं, ॐ नमो विउलमदीणं, ॐ दसपुव्वीणं, ५ ॐ नमो चउद्दसपुव्वीणं, ॐ नमो अहंगमहानिमित्त C * મન્નતિષ' એટલે જેની તુલ્ય ખીજો કાઈ નથી તે. * ૧. ૮ મોદિનિન' એટલે કે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર. અવધિજ્ઞાન એટલે મન કે ઇંદ્રિયાની સહાયતા વિના આત્માની વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થતું મૃત દ્રવ્યાનું જ્ઞાન. ૨. એક વાર જાણવાથી ફરી કદી ન ભૂલે તેવી બુદ્ધિવાળા. ૩. મૂળ અને જાણવાથી શેષ તમામ અને નણનારી બુદ્ધિવાળા. ૪. એક પદ જાવાથી બાકીનાં પદો જાણનારી બુદ્ધિવાળા. ૫. ચોદમાંથી દશ પૂર્વ ’ ગ્રંથૈ જાણનારા. જીએ આ માળાનું ‘સચમધમ’ પુસ્તક, પાન ૭ [પહેલી આવૃત્તિ ]. L Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિવિધ ચેયા कुसलाणं, १ ॐ नमो विउव्वणईपित्ताणं २ ॐ नमो विज्जाहराणं, ॐ नमो चारणाणं, ॐ नमो पण्णसमणाणं ॐ नमो आगासगामिणं, ॐ ज्सौं ज्सौं श्री ह्री धृति कीर्ति बुद्धि लक्ष्मी स्वाहा । ૩ , પછી પંચપરમેષ્ઠી-નમસ્કાર–મંત્રને પાંચ આંગળીઓએ આ પ્રમાણે ન્યાસ કરવા : ૐૐ નમો અરિહંતાનંદી સ્વાદા ' એમ ખાલી અંગૂઠે; નમો સિદ્ધાનંદી સ્વાTM ' એમ ખેલી તની આંગળીમાં; 1 ૩ ' ૐ નમો આયરિયાળી સ્વાહા ' એમ ઓલી મધ્યમામાં; ‘ૐ નમો સવન્નાયાળ ૢ વાદા' એમ બેલી અનામિકામાં; અને ૐ નમો જો સવશ્વસાદુળો સ્વાદ ' એમ ખેલી કનિષ્ઠામાં. ૧૮૫ આમ ત્રણ વાર આંગળીઓમાં વિન્યાસ કરી, મસ્તક ઉપર પૂર્વી,. દક્ષિણ, અપર અને ઉત્તર ભાગેામાં વિન્યાસ કરી જપ કરવા. [૮/૬૫-૬ ] વળી, આઠ પાંખડીવાળું કમળ ચિતવવું. તેની અંદર તેજસ્વી આત્માને ચિતવવા. તે કમળની આ પાંખડીઓમાં નમો ગતિં • તાળ ' એ મંત્રને એક એક અક્ષર સ્થાપવા. પહેલી પાંખડી પૂ દિશા તરફથી ગણવી અને તેમાં પહેલા . મૂકવા. પછી ક્રમે જે અક્ષર આવે તે પ્રમાણે બાકીના અક્ષરો મૂકી તે અષ્ટાક્ષરી મ ંત્રને અગિયારસેા વાર ( પૂર્વ` દિશામાં માં રાખીને) જપ કરવે [૮/૬૭-૮ ] એ જ રીતે પૂર્વ દિશાની પાંખડીથી માંડીને એક પછી એક એમ પછીની પાંખડીએએથી પશુ શરૂ કરીને આ મંત્રના જપ આઠરાત્રી સુધી કરવા. તેથી યાગીનાં સર્વ વિદ્યો શાંત થઈ જાય છે. આ ૧. ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, આંગ, સ્વર, લક્ષણ, અને જ એ આઠ નિમિત્તો ઉપરથી શુભાશુભ ફળ કહી આપનાર. વિગત માટે જીએ આ માળાનું ધમ કથાઓ' પુસ્તક, પા. ૧૮૬ [પહેલી આવૃત્તિ]. ૨. દિવ્ય શક્તિવિશેષથી વસ્તુનિર્માણ કરવાની સિદ્ધિવાળા. ૩. આકારાગમનની રાક્તિવાળા. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ યોગશાસ્ત્ર રાત્રી વીત્યા પછી તે યેગી તે કમળનાં પત્રોમાં આઠે અક્ષરે અનુક્રમે જોશે. આ મંત્રના જપથી દયાનમાં વિદ્મ કરનારા ભીષણુ સિંહ, હાથી, રાક્ષસ વગેરે, તેમજ વ્યંતર વગેરે બીજાં પણ તત્કાળ શાંત થઈ જાય છે. જેને હિક ફલની ઇચ્છા છે, તેણે આ મંત્ર સંગ્ઝ સહિત ચિંતવ; પરંતુ જેને મોક્ષની જ કાંક્ષા છે, તેણે ૩૪ વિનાને ચિંતવવો. [ ૮/૬૯-૭૨ ] બીજે પણ આ મંત્ર કર્મસમૂહની શાંતિ કરનાર છે. તેનું પણ ચિંતન કરવું: “શ્રીમદ્ ૪૫મારિ વર્ધમાન જોમ્યો :” [૮૭૩] નીચેની પાપભક્ષિણું વિવાને પણ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાને અર્થે સ્મરવી : ૩ ચમ્મ વાસિનિ મિક્ષચંsfર ઋતક્ષાનज्वालासहस्रज्वलिते सरस्वति मत्पापं हन हन दह दह क्षा क्षी शू क्षी : ક્ષીરવાય અમૃતસંભવે હૈ થૈ હૈ, ૨ થી આ વિદ્યાના અતિશય પ્રભાવથી મન તરત પ્રસન્ન થાય છે, અને પિતાને પાપમલ તરત તજી દે છે, તથા જ્ઞાનદીપ પ્રકાશવા લાગે છે. [ ૮/૭૪] . વળી વાસ્વામી વગેરે જ્ઞાનીઓએ “વિદ્યાપ્રવાદ”નામના “પૂર્વ ગ્રંથ” માંથી તારવીને પ્રકટ કરેલું, મોક્ષલક્ષ્મીનું બીજભૂત, તથા જન્મરૂપી દાવાગ્નિને શાંત કરનાર વર્ષાઋતુના નવા મેઘ જેવું “સિદ્ધચક્ર” ગુરુ પાસેથી જાણીને ચિંતવવું. [૮/૭૫-૬] - “અસિબકા' એ પંચપરમેઠીના આદિ પાંચ વર્ણોને નીચે પ્રમાણે ચિંતવવા : અને નાભિપદ્મમાં, ઉસને મસ્તકકમળમાં, મને વદન કમળમાં, ૩ને હૃદયકમળમાં અને રાતને કંકમળમાં [૮/૭૭-૮] ૧. તે છેલ્લા “દશપૂવી , કહેવાય છે. જુઓ “સંચમધર્મ' પુસ્તક, યા. ૧૦. [૧લી આવૃત્તિ.] તેમના પછી વજસેનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૯ કે ૮૨માં), એટલે કે, મહાવીરસ્વામી પછી આશરે ૬૦૯ વર્ષે દિગંબરશ્વેતાંબર એ બે સંઘે જુદા પડથા. ” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિવિધ ૧૮૭ આ તેમજ બીજા પણ તેવા સર્વકલ્યાણકારી બીજમંત્રને ચિંતવવા. કારણકે, શાસ્ત્રસમુદ્રમાંથી તારવેલા બીજા પણ કઈ પદ કે અક્ષરનું સંપૂર્ણ ધ્યાન કરીએ, તે નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. મૂળ વાત એટલી જ છે કે, વીતરાગ થયેલ લેગી ગમે તેનું ધ્યાન કરે, તે પણ તે ધ્યાન જ કહેવાય. બાકી બધું નકામે ગ્રંથવિસ્તાર છે. અહીં તે ગણધરોએ પ્રગટ કરેલાં અને શાસ્ત્રસમુદ્રમાંથી તારવેલાં આ જે ચેડાંક રત્નો બતાવ્યાં છે, તે બુદ્ધિમાન પુરુષના હૃદયરૂપી અરીસામાં ઉલ્લાસ પામે, અને સેંકડે જન્મથી ઉદ્ભવેલા અને એકઠા થયેલા કલેશને નાશ કરે. [૮/૭૯-૮૧] બાકીનાં રૂપસ્થ અને રૂપાતીત એ માટે જુઓ પુસ્તકમાં પાન ૯૦-૯૨. નોંધઃ અહીં જેમ યાનના ચાર પ્રકાર જણાવ્યા છે, તેમ તેને મળતા ઘેરંડસંહિતાના છઠ્ઠા અધ્યાયમાં સ્કૂલધ્યાન, તિર્યાન અને સૂક્ષ્મધ્યાન એવા ત્રણ પ્રકાર બતાવ્યા છે. પિતાના હૃદયમાં સુધાસાગર ચિંતવી તેની અંદર રત્નદ્વીપ, તેની અંદર બગીચે, તેની અંદર મનહર ક૯પવૃક્ષ, તેની નીચે મણિમંડપ, તેની અંદર સિંહાસન, અને તેની ઉપર ગુરુએ જણાવેલે પિતાને ઈષ્ટદેવ ચિંતવવો. આને શૂલધ્યાન કહ્યું છે. [ ૨-૮ ] એ ઉપરાંત યૂલિયાનને એક બીજો પ્રકાર પણ આ પ્રમાણે જણાવ્યું છે : મસ્તકમાં આવેલા સહસદળ કમળના બીજકોષ ઉપર બીજે ૧૨ પાંખડીનું ધોળું મહાતેજસ્વી કમળ ચિંતવવું. તેની દરેક પાંખડીમાં ઠુ,,,મવાર,યું, સ, વ,, એ ૧૨ બીજમં ચિંતવવા. તે કમળના બીજ કેશમાં સ,,, એ ત્રણ લીટીને દૃ, વા, ખૂણાવાળો ત્રિકેણ ચિંતવે; અને તેની વચમાં છ ચિંતવવો. પછી તેના ઉપર નાદ અને બિંદુયુક્ત (ક) પીઠિકા ચિંતવી. અને તેના ઉપર બે હંસ અને પાદુકા છે એમ ચિંતવવું. ત્યાં બે ભુજા અને ત્રણ નેત્રવાળા પિતાના ગુરુ સફેદ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ યોગશાસ્ત્ર વસ્ત્ર, સફેદ માળા, સફેદ લેપન અને રક્તવણની શક્તિ સહિત બેઠા છે એમ ચિંતવવું.૧ [૧૪] તિર્ધાન આ પ્રમાણે છે: મૂલાધાર આગળ કુંડલિની શક્તિ સાપના આકારની પડેલી છે. ત્યાં દીવાની જ્યોત જે જીવાત્મા છે. એ તનું તેજોમય બ્રહ્મરૂપે ધ્યાન કરવું. [૧૬] અથવા બે ભમરની વચ્ચે વાલાયુક્ત ૐ રૂપી તેજ છે, તેનું ધ્યાન કરવું. [1] . સૂક્ષ્મયાન આ પ્રમાણે છે : જ્યારે બહુ ભાગ્યવશાત સૂતેલી કુંડલી જાગ્રત, થાય, ત્યારે તે આત્માને સાથે લઈ નેત્રદ્વારમાંથી બહાર નીકળી, બહારના રાજમાર્ગમાં વિહરે છે. પરંતુ તે ચંચળ હોવાથી દેખાતી નથી. તેને શાંભવી મુદ્રા (બે ભમર વચ્ચે દૃષ્ટિ સ્થિર કરી “આત્મારામ નું ધ્યાન કરવું તે) રૂપ ધ્યાનયોગથી યેગી જઈ શકે છે. તે સૂક્ષ્મધ્યાન કહેવાય. [૧૮-૨૦] શિવસંહિતા ૫-૫૬ ઈ. માં મૂલાધાર વગેરે ચક્રોનું બીજમંત્ર સહિત ધ્યાન કરવાનું કહ્યું છે. જેમકે ગુદાથી બે આંગળ ઉપર અને લિંગથી બે આંગળ નીચે, ચાર પાંખડીવાળું મૂલાધાર પદ્મ છે. તેને વ,,, અને સ, એ ચાર વર્ણવાળી ચાર પાંખડીઓ છે. તે પદ્મનું ધ્યાન કરવાથી દાદુરી સિદ્ધિ, સર્વજ્ઞતા, ન જાણેલાં શાસ્ત્રનું પણ જ્ઞાન, ઈશ્વરદર્શન વગેરે બળે પ્રાપ્ત થાય છે. [૫૬-૭૪ ] બીજું સ્વાધિષ્ઠાન ચક્ર લિંગના મૂળમાં છે. તે છ પાંખડીવાળું છે; અને તેમાં ૩ થી ૪ સુધીના છ વર્ણો છે, એને વર્ણ લાલ છે. તેનું ધ્યાન કરનારને પણ શાસ્ત્રજ્ઞાન, રોગમુક્તિ, તથા અણિમાદિ સિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. [ ૫-૮] ૧. યોગસૂત્ર ૧-૩૭ માં પણ વિતરાગ પુરુષને દયેચ તરીકે લેવાનું વિધાન છે. ૨. ગુદા અને લિંગ આગળની ગા. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિવિધ કચે ત્રીજું મણિપુર ચક્ર નાભિમાં આવેલું છે. તેને દશ પાંખડીઓ છે, અને તેમાં ડ થી ફ સુધીને દશ વણે છે. તેને વર્ણ સુવર્ણ જેવો છે. તેનું ધ્યાન કરનારને પરદેહ-પ્રવેશ, સિદ્ધદર્શન, નિધિદર્શન, ઔષધિદર્શન, દુઃખ-રોગને નાશ, અને પાતાલસિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. [ ૭૯-૮૨] * એથું અનાહત ચક્ર હૃદયમાં છે. તેને બાર પાંખડીઓ છે અને તેમાં ક થી ઠ સુધીના ૧૨ વર્ણ છે. તે બહુ લાલ રંગનું છે. તેમાં વાયુબીજ ચે છે; અને એ બહુ આનંદજનક છે. તેના ધ્યાનથી ત્રિકાલ વિષયક જ્ઞાન, સિદ્ધદર્શન, બેચર, વગેરે પ્રાપ્ત થાય છે. [ ૮૩-૯] કંઠસ્થાનમાં વિશુદ્ધચક્ર છે. તે સુવર્ણના રંગનું છે. તેને ૧૬ પાંખડી છે અને તેમાં થી : સુધીના ૧૬ સ્વરો છે. તેનું ધ્યાન કરનારને ચારે વેદ પ્રત્યક્ષ થાય છે અને તેનું શરીર વજ જેવું થઈ જાય છે. [૯૦-૫] ભમરની મધ્યે આજ્ઞાચક્ર છે. તે સફેદ રંગનું છે. તેમાં દૃ અને સ એ બે અક્ષર છે. તેમાં 8 બીજ છે. આને ધ્યાનમાત્રથી ગી સદાશિવ જેવો થઈ જાય છે. [૯૬-૧૦૧] - આ છ ચક્રોને જ વિવિધ વયુક્ત ચિંતવવાનું ધ્યાનબિંદુ ઉપનિષદ ૪૫-૯, યોગશિખોપનિષદ ૫-૫ ઈ., ગચૂડામણિ ઉપનિષદ ૪-૫ વગેરે ગગ્રંથમાં જણાવ્યું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ (૧) ' < પાન ૨ : સાનો ધર્મ : “ કેટલાક લોકો પોતાના ધમ ને અપાઁરુષેય,’ એટલે કે, · કાઇ પુરુષે ન કહેલો' કહીને શ્રેષ્ઠ માને છે.” આ વાકયમાં હેમાચાય જએ · અપૌરુષેય ’ એવા જે વેદો-શ્રુતિ, તેમાં કહેલી વસ્તુને જ ધમ માનનારા લેાકાની ટીકા કરી છે. તેમણે માંસભક્ષણ વગેરે બીજી બાબતેાની ચર્ચાને અંગે જે ટીકા કરી છે, તે પણુ મનુસ્મૃતિને નજર સામે રાખીને કરી છે. ૩-૨૦ માં તેમજ ૩-૨૬ માં તા તેમણે ‘મનુ' નું નામ જ ચાખ્ખુ લીધું છે.* એટલે મનુસ્મૃતિમાં કહેલી વાતેાની સરખામણી ઠેકાણે ઠેકાણે કરવી મેધપ્રદ થઈ પડશે. tt t " મનુસ્મૃતિ ( ૨-૧૩ ) માં ચોખ્ખું જાગ્યું છે કે, “ ધ ઇચ્છનારાઓને માટે શ્રુતિ ‘પરમ પ્રમાણુ’રૂપ છે. ” અને ૨-૧૦ માં શ્રુતિ શબ્દના અર્થ કરતાં જણાવ્યું છે કે, શ્રુતિ ’એટલે વેદ એમ જાવું.” પરંતુ મનુ એટલેથી જ અટકયા નથી. તેમણે ઉપરાંતમાં [ ૨–૬ ] જણાવ્યું છે કે, સમગ્ર વેદ, તે વેદ જાણનારાઓએ રચેલ ધ શાસ્ત્રો, તેમનું શીલ, સાધુપુરુષોના આચાર, અને અંતરાત્માને સતાષ——એ ધમ નાં મૂળ છે.' ૨-૧ માં તેમણે સ્પષ્ટ કર્યું. છે કે, • વેદ જાણનારા તથા રાગદ્વેષ વિનાના સત્પુરુષોએ જેને સેવ્યા છે, તથા જેને પોતાનું હૃદય સ્વીકારે છે, તે ધમ છે, એમ જાણે.' તથા ૨૦૧૨ માં તેમણે ફરીથી જાહેર કર્યુ` છે કે, વેદ, સ્મૃતિ, સદાચાર અને પોતાના આત્માના સંતાષ—એ ચાર પ્રકારનુ ધમ નું સાક્ષાત્ લક્ષણ છે.’ એક ખીજી જગાએ તે જણાવે છે કે, શિષ્ટાચાર, સ્મૃતિ અને વેદ . * ઉપરાંત હિસક શાસ્ત્રોના ઉલ્લેખ કરતી વખતે ‘જૈમિનિટનું નામ પણ ૨–૩૮ માં લીધુ છે. ૧૯૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧. પૂતિ -૨ એ ત્રણ વસ્તુઓ ધર્મના પ્રમાણરૂપ છે. “કઈ બાબતમાં શાસ્ત્ર કશું વિધાન ન કર્યું હોય, તેવી બાબતમાં જે શિષ્ટ પુરુષો હેય, તે જે કહે તેને નિઃસંશયપણે ધમ માનવો. [ ૧૨,૧૦૮ ] શિષ્ટ કોને કહેવા તે જણાવતાં તે કહે છે (૧૨-૧૦૯) કે, “બ્રહ્મચર્યાશ્રમના વિધિપૂર્વક જેમણે અંગ, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ વગેરેની મદદથી વેદની બરાબર સમજણ મેળવી છે, તેવા લેને શિષ્ટ કહેવા. વેદ જાણનારે એક પણ ઉત્તમ પુરુષ જે વ્યવસ્થા કરે, તેને પરમ ધર્મ જાણ; પરંતુ અબજો મૂર્ખઓ ભેગા થઈને ઠરાવે તેને ધર્મ ન માનો. જેઓ વ્રતધારી નથી, જેઓ વેદાધ્યયનયુક્ત નથી, જેઓ માત્ર પિતાની ઉચ્ચ. જાતિ ઉપર જ જીવનનિર્વાહ કરી ખાય છે તેવા સેંકડો ભેગા થાય તો પણ તેઓ ધર્મનિર્ણય કરનારી પરિષદરૂપ ન બને.” [૧૨,૧૧૩-૪] જેને શુદ્ધ ધમ જાણે છે, તેણે પ્રત્યક્ષ, અનુમાન અને શાસ્ત્ર એ ત્રણ વસ્તુઓને બરાબર જાણવી જોઈએ. વેદ અને બીજા ધર્મગ્રંથને જે વેદશાસ્ત્રથી અવિરોધી એવા તર્ક વડે વિચારે છે, તે જ ધર્મ જાણે છે; બીજા નહિ.” [ ૧૨,૧૦૫-૬ ] (૨) . રૂ? : મનુસ્મૃતિમાં માંસમક્ષ : મનુસ્મૃતિમાં પ-રર તથા પ-૨૩, માં ચોખ્ખું વિધાન કર્યું છે કે, “યાને માટે બ્રાહ્મણએ. શાસ્ત્રમાં મંજૂર રાખેલાં જાનવર તેમજ પક્ષીઓ મારવાં. પિતાને જેમનું ભરણપિષણ કરવાનું છે તેવાં વૃદ્ધ માતાપિતાદિના પિષણ અથે પણ મારવાં. અગત્યે પૂર્વે તેમ કર્યું હતું. પુરાતન કાળમાં ઋષિઓએ કરેલા યજ્ઞોમાં જાનવરે અને પક્ષીઓના પુરડાશ કરવામાં આવતા હતા.” આ પ્રમાણે યજ્ઞને માટે હિંસાની અનુજ્ઞા આપીને તે ૨૬ મા શ્લોકમાં દિજાતિ વર્ગના લેકેએ “માંસ ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું તેને વિધિ” વર્ણવવાની પ્રતિજ્ઞા કરે છે. તે જણાવે છે કે, “મંત્રો વડે પ્રોક્ષિત Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગશાસ્ત્ર માંસ ખાવું; બ્રાહ્મણાની મરજી હોય તે ખાવું;૧ પાતે કાઈ ( શ્રાદ્ધ વગેરે) વિધિ આચરતા હોય અને તેમાં તેમ કરવાની જરૂર હોય તે ખાવું; કે પ્રાણ જવા બેઠા હોય ત્યારે ખાવું.’ આગળ ૫-૩૧ તથા ૩૩માં તે જણાવે છે કે, યજ્ઞવિધિનું અંગ હોવાને કારણે માંસ ખાવું એ દૈવી વિધિ છે; પરંતુ તે સિવાય ખાવું એ રાક્ષસી વિધિ છે. વિધિ જાણનાર દ્વિજે આપત્તિ ન આવી પડી હોય ત્યાં સુધી કાઈ યજ્ઞાદિ વિધિની આવશ્યકતા વિના માંસ ન ખાવું. તેવી આવશ્યકતા વિના જે માંસ ખાય છે, તેને મર્યાં બાદ તે પશુપંખીઓ ખાય છે; અને તે વખતે તે પોતાનું રક્ષણ કરી શકતા નથી. ધનને નિમિત્તે મૃગાદિ મારનાર પારધીને તેટલુ પાપ નથી લાગતું, જેટલું કાંઈ આવશ્યકતા વિના વૃથા માંસ ખાનારને લાગે છે. [૩૪] શ્રાદ્ધાદિ વિધિ આચારતા હોય, તે વેળા તે વિધિના નિયમ પ્રમાણે માંસ ન ખાય, તે। મર્યા બાદ ૨૧ જન્મ સુધી પશુ થાય છે. [૩૫] પરંતુ (સ્વાદને અથે) વૃથા પશુહિંસા કરનારા તો મર્યા બાદ જન્મોજન્મ તે પશુના વાળ જેટલી વાર બીજાને હાથે મરણુ પ્રાપ્ત કરે છે. [૮] ગૃહસ્થાશ્રમ વગેરે કાઈ પણ આશ્રમમાં રહેતા હાય, તાપણુ ગમે તેવી આપત્તિ આવવા છતાં વેદમાં કહ્યા વિનાની હિંસા દ્વિજ કદી ન કરે. [૪૩] વેદમાં કહેલી હિંસા તો અહિંસા જ છે; કારણ કે ધ વેદમાંથી જ નીપજેલા છે. [૪૪] જે માણુસ પોતાના સુખની ઇચ્છાથી અહિંસક પ્રાણીઓને મારે છે, તે જીવતા કે મરીને કયાંય સુખ પામતે નથી. [૪૫] સર્વાંને હિતેચ્છુ એવા જે મનુષ્ય પ્રાણીઓને અંધન વધ કે દુ:ખ આપવાની ઇચ્છા પણુ કરતા નથી, તે અનંત સુખ પ્રાપ્ત કરે છે. [૪૬] જે માણુસ કેાઈ પ્રાણીની હિંસા કરતો નથી, તે જે કાંઈ ધર્મચિંતન કરે છે, કે જે કાંઈ સાધના કરે છે, અથવા જે કાંઈ . ૧. એટલે કે બ્રાહ્મણા એમ ઇચ્છે કે, તમે માંસ ખાએ,' તે ના ન પાડવી. પરંતુ તે પ્રમાણે એક જ વાર કરવું, એમ · ચમનું વચન ટાંકીને ટીકાકાર જણાવે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પૂતિ – ૨ ૧૯૩ ધ્યાનાદિ કરે છે, તે બધું સહેલાઈથી સફળ થાય છે. [૪૭] “પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ઉત્પન્ન જ થતું નથી; તેમજ પ્રાણીને વધ કરીને સ્વર્ગ પમતું નથી; માટે માંસને ત્યાગ કરવો.” [૪૮] માંસની ઉત્પત્તિ લેહી વગેરેમાંથી થાય છે, તેમજ તેને મેળવવા પ્રાણુંએને વધબંધનાદિ કરવાં પડે છે, એ જોઈને સર્વ પ્રકારના માંસભક્ષણમાંથી નિવૃત્ત થવું. [૪૯] વિધિની આવશ્યક્તા બહાર, જે માણસ પિશાચની પેઠે માંસ નથી ખાતે, તે લોકોમાં પ્રિય થાય છે; અને તેને વ્યાધિઓની પીડા ભોગવવી પડતી નથી. [૫૦] “પ્રાણીને વધ કરનાર, તેને અનુમતિ આપનાર, તેનું માંસ વેચનાર, તેને ખરીદનાર, તેને રાંધનાર, તેને પીરસનાર તથા તેને ખાનાર એ બધા સરખા જ હિંસક છે.” [૫૧] પિતૃઓની અને દેવની પૂજાના નિમિત્ત સિવાય જે બીજાના માંસથી પિતાનું માંસ વધારવા ઈચ્છે છે, તેના જેવો પાપી આ જગતમાં કેઈ નથી. [પર એક બાજુ સે વર્ષ સુધી લાગલગટ વર્ષો વર્ષ અશ્વમેધ યજ્ઞ કરે, અને બીજી બાજુ માંસભક્ષણ ન કરે, તે તે બંનેનું પુણ્ય સરખું થાય. [૫૩] ફળમૂળ ખાઈને જીવવાથી મુનિને જેટલું પુણ્ય નથી થતું, તેટલું માંસભક્ષણને ત્યાગ કરવાથી થાય છે. જેનું માંસ હું અહીં ખાઉં છું, (૯) અને () પરજન્મમાં ખાશે, એટલા માટે માંસને બુદ્ધિમાને માંસ કહે છે. માંસભક્ષણમાં મધ્યમાં કે મૈથુનમાં વસ્તુગત કાંઈ દેષ નથી; કારણ કે એ તે ભૂતપ્રાણીઓની સ્વાભાવિક પ્રવૃત્તિઓ છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થવું એ મહાલ આપનારું છે. [૫૬] મન એને અંગે મનુસ્મૃતિમાં અધ્યાય ૫૨૮ ઇ માં આગળ જણાવ્યું છે કે, “આ સ્થાવર-જંગમ જે કાંઈ છે, તે બધું પ્રાણ એટલે કે જીવના અન્વરૂપ જ છે. જગમ જીવોનું અન્ન સ્થાવર જીવો છે; દાઢવાળા જીવોનું અને દાઢી વિનાનાં પ્રાણીઓ છે; હાથવાળાઓનું અન્ન હાથ વિનાનાં પ્રાણીઓ છે; અને શૂરવીરનું અને બાલાઓ છે. અન્ન તરીકે નિર્માણ થયેલી વસ્તુ રોજરાજ ખાવાથી ખાનાર દેશમાં પડતો નથી; કારણ કે વિધાતાએ જ ખાવાનાં પ્રાણીઓ, અને ખાનારાં પ્રાણીઓ નિર્યા છે.” છે. ૧૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગશાસ્ત્ર આ ફકરામાં અવતરણચિહ્નમાં મૂકેલા શ્લોકી હેમચંદ્રાચાયે પણ ટાંકયા છે. જુઓ ૭-૨૧, ૩-૨૨, ૩-૨૬. (૩) पान २८ : अभक्ष्य पदार्थों : "L મનુસ્મૃતિમાં (અ॰ ૫, શ્લોક ૫ ૪૦) જણાવ્યું છે કે, લસણ, ગાજર, ડુંગળી, કવક *; અપવિત્ર વસ્તુઓમાં પાકેલી વસ્તુઓ; ઝાડના લાલ રંગના ગુદા : વૃક્ષને છેદીને કાઢેલા રસા; શેલુફળ; તરત વિયાયેલી ગાયનું દૂધ; યજ્ઞના પ્રયાજન વિના તલ સાથે રાંધેલા ચેાખા; ઘી-દૂધ-ગાળઘઉંના લોટ મેળવીને બનાવેલી વસ્તુ, ખીર અને અપૂપ; દેવ માટે તૈયાર કરેલું અન્ન, હવિ, વિયાયેલા ઢોરનુ દશ દિવસ સુધીનું દૂધ, ઊંટડીનુ દૂધ, એક ખરીવાળાં ટારનું દૂધ, ઘેટીનું દૂધ, ઋતુમતી તથા નરને સંબંધ ઇચ્છતી પશુમાદાનું દૂધ, મરેલા વાછરડાવાળી ગાયનું દૂધ, ભેંસ સિવાય ખી...... બધાં અરણ્યવાસી પ્રાણીઓનું દૂધ, સ્ત્રીનુ દૂધ, તથા ખાટા થઈ ગયેલા પદાર્થોં.” (માંસભક્ષણની ખાતમાં તેમણે જે વિધિનિષેધ જણાવ્યા છે, તે અહીં ઉતાર્યાં નથી ). વાનપ્રસ્થને માટે નિષિદ્ધ ભાજન ગણાવતાં ( અધ્યાય ૬,૧૨૨૧માં) જણાવ્યું છે કે, “ ખેડીને પકવેલાં બધાં ધાન્ય, મધ, માંસ, કવક, ‘ભૂસ્તણુ’ શાક, · શિત્રુક' શાક, અને શ્લેષ્માંતક કુલ તજવાં, ” . C મદ્યને નિષેધ પણુ. મનુસ્મૃતિમાં સખત છે. અધ્યાય ૧૧,૯૩માં તે જણાવે છે કે, ‘સુરા એ તે અન્નને મલ છે. મલ એટલે પાપ. માટે બ્રાહ્મણુ-ક્ષત્રિય—વૈશ્ય સુરા ન પીવી. ’ ભવિષ્યપુરાણુમાં, जातिदुष्टं क्रियादुष्टं कालाश्रयविदूषितम् । संसर्गे रसदुष्टं च सुहृल्लेख्यं स्वभावतः ।। * ટોપ જેવા ફણગા. Page #244 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૫ પૂતિ – ૪ –એ આઠ પ્રકારનાં અભક્ષ્ય જણાવ્યાં છે. તેમાં “જાતિદુષ્ટતે લસણ, ગાજર, ડુંગળી વગેરે છે. “ક્રિયાદુષ્ટ” એટલે બીજાનું ખાધેલું, જીવડાં ચડેલું, કૂતરાં વગેરેએ ચાટેલું, સૂતકવાળું વગેરે. “કાલદુષ્ટ' એટલે ગઈકાલનું, કે લાંબે વખત રહેલું. દહીં વગેરે ગયા દિવસનું ન હોય તે પણ તેમાં વિકૃત રસ-ગંધ ઉત્પન્ન થયાં હોય, તો તે પણ ત્યાજ્ય ગણવું. “આશ્રયદુષ્ટ” એટલે આપનાર હલકા પ્રકાર હોવાથી કે અનુચિત સ્થિતિમાં હોવાથી દુષ્ટ થયેલું. સંસદુષ્ટ” એટલે મદિરા લસણ વગેરેના સ્પર્શથી દુષ્ટ બનેલું. “રસદુષ્ટ” એટલે ઊતરી ગયેલું. સુહ ” એટલે સંશયયુક્ત, જેને ખાતાં હૃદયમાં ચિકિત્સા થાય તે. “સ્વભાવદુષ્ટ' એટલે વિષ્ટામૂત્ર આદિ. હઠયોગપ્રદીપિકા ૧-૫૮ ઈત્યાદિમાં ગીને વજર્ય ભોજ્યાદિનું વર્ણન છે. તેવું જ ઘેરંડસંહિતા ૫-૧૭ આદિમાં છે. તેમાં મુખ્યત્વે અતિ ખાટા-ખારા-તીખા કડવા કે ઊના પદાર્થો, લીલેરી શાક, કાંજી, તેલ, તલ, મઘ, મત્સ્ય, બકરી વગેરેનું માંસ, દહીં, છાસ, હીંગ, લસણ, ફરી ગરમ કરેલું અન્ન, મસૂર, કુલથી, પાકાં કેળાં, નાળિયેર, ઘી, દૂધ, ગોળ, ખાંડ, દાડમ, દ્રાક્ષ, વગેરે ગણાવ્યાં છે. બ્રહ્મપુરાણમાં પીપળો, વડ, ઉમરડે વગેરેનાં ફળ અભક્ષ્ય ગણાવ્યાં છે. Tન રૂરૂ : રાત્રિમ ગર: “દે દિવસના પૂર્વ ભાગમાં ખાય છે; ઋષિઓ દિવસના મધ્ય ભાગમાં ખાય છે; પિતૃઓ દિવસને પાછલે પોરે ખાય છે; સાયંકાળે દૈત્યો અને દાન ખાય છે; સંધ્યાકાલે યક્ષો અને રાક્ષસો ખાય છે; પરંતુ, એ બધી વેળા વટાવીને રાત્રે ખાવું, એ તે અભોજન જ છે.” આ શ્લોક દેવીપુરાણમાં છે. પણ તેમાં રાત્રીને બદલે “નક્ત શબ્દ છે. “નક્તવ્રત' નામનું રાત્રે જ ખાવાનું Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગશાસ્ત્ર વ્રત છે. જે નક્ત દરમ્યાન ખાય છે, તે સદા ઉપવાસી ગણાય છે. હવે તે નક્તવ્રતવાળાએ ક્યારે ખાવું તેની ચર્ચા બ્રાહ્મણ આચારગ્રંથમાં કે વ્રતગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. વ્યાસ જણાવે છે કે, “સૂર્ય આથમી ગયા પછી ત્રણ મુહૂર્ત જેટલા વખતને “પ્રદોષ” કહે છે, તે વખતે “નત” કરવું (એટલે કે ખાવું) એ શાસ્ત્રને નિર્ણય છે” ભવિષ્યપુરાણમાં જણાવ્યું છે કે, “દિવસ એક મુહૂર્ત બાકી રહે, તેને વિદ્વાને “નક્ત” કહે છે. પરંતુ હું તે નક્ષત્રો દેખાવા લાગે ત્યારે “નક્ત” થાય એમ માનું છું.” દેવલશ્રુતિએ બંને મતોને મેળ કરીને ઠરાવ્યું છે કે “ગૃહસ્થોને “નક્ત નક્ષત્રો દેખાય ત્યારે ગણવું; અને યતિઓને રાત્રિભજનનો નિષેધ હોવાથી તેમનું નક્ત' દિવસના આઠમા ભાગમાં ગણવું. યતિ અને વિધવાએ દિવસની છેલ્લી બે ઘડી રહે ત્યારે “નક્ત ” ગણવું; અને ગૃહસ્થ રાત્રીના ચાર ભાગમાંના પહેલા ભાગના અર્ધ સુધી ગણવું.” સ્કંદપુરાણમાં તે આ બધાને વિષેધ કરીને જણાવ્યું છે કે, પિતાનાથી બમણું લાંબી છાયા થાય એટલે સૂર્ય નીચે ઢળે, ત્યારે નક્ત” ગણવું. નક્તવ્રત એટલે “રાત્રે ભોજન” એવું ન ગણવું. માટે સાયાહ્ન વખતે જ નક્તવ્રતીએ ભજનકાર્ય કરી લેવું. તો જ તેને નકતવતનું ચેકસ ફળ મળે.” રાત્રિભોજનનિષેધની બાબતમાં મનુસ્મૃતિનું કાંઈ ખાસ કથન નથી. તે માત્ર એટલું કહે છે કે, “સવારે ને સાંજે એમ બે વાર જ ખાવું. વચ્ચે ન ખાવું. એવું શ્રુતિએ કહ્યું છે.” અર્ધરાત્રિએ ન ખાવું એ ચેખો નિષેધ મળે છે. પરંતુ દિવસે જ ખાઈ લેવું એવું વિધાન બ્રાહ્મણગ્રંથમાં નથી. સંધ્યાકાળે, આહાર, મેથુન, નિદ્રા અને પઠન” ન કરવાં એવું વિધાન મળે છે. પરંતુ તેને અર્થ, સંધ્યાકાળ પહેલાં ખાઈ લેવું એ નહીં, પણ સંધ્યાકાળ વીત્યા પછી ખાવું એવો કરાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ પૂતિ – પ -પ્ (૫) પાન ૧૨ : વિનત્તર્યા : “ શ્રાવકે સવારમાં બ્રાહ્મ મુહ્તમાં ઊઠવું; અને શય્યામાં જ પંચપરમેષ્ઠીઓની સ્તુતિ કરવી, તથા મારા ધમ કયા છે, મારું કુલ કયું છે, અને મારાં ત્રતા કયાં છે—એ યાદ કરી જવું.” મનુસ્મૃતિ અધ્યાય ૪, શ્લા. ૯૨ માં જણાવ્યું છે કે : “ બ્રહ્મમુ ઊવુ, અને પોતાના ધમ તથા અથ સંબંધી, તેમને માટેની પોતાની શક્તિ સંબંધી, તથા પરમાત્મા સંબંધી ચિંતન કરવું. ” માં << ત્યારબાદ, પથારીમાંથી ઊઠીને મલમૂત્રત્યાગ વગેરે આવશ્યક કર્માં+ કરી, દાતણુ, સ્નાન વગેરે શૌચાદિ ક્રિયા કરવી. તથા પછી પૂર્વ સંધ્યાને જપ વિધિપૂર્ણાંક, સમાહિત ચિત્તે કરવા. * ( ૪-૯૩ ) આચાય શ્રીએ જણાવેલી દિનચર્યાં સાથે સ્મૃતિચંદ્રિકા’માં ઉતારેલી દક્ષે માન્ય કરેલી દિનચર્યાં સરખાવવી રસદાયક થઈ પડશે. < ૧૯૧૭ ( દક્ષ દિવસના આઠ ભાગ પાડે છે. · બ્રહ્મમુદ્દતમાં ઊઠીને દાતણુ કરી, તથા શૌવિવિધ પરવારીને પ્રાતઃસ ંધ્યા કરવી. સંધ્યાકમ પરવારીને જાતે હેામ કરવા. પછી દેવકાય પરવારીને ગુરુ અને માંગલિક વસ્તુઆનું દન કરવું. પછી ખીજા ભાગમાં વેદાભ્યાસ કરવેા. વેદાભ્યાસ પાંચ પ્રકારના છે : વેદ ભણુવા; તેના ઉપર વિચાર કરવે; તેના અભ્યાસ (વારંવાર પાન) કરવા; જપ કરવા; અને શિષ્યાને શીખવવું. + પાન ૯ ઉપર આચાય શ્રીએ જણાવેલી ઉત્સગČસમિતિ [૧–૪૦] ની પેઠે મલમૂત્રત્યાગ વિષે જે નિયમે મનુસ્મૃતિમાં વર્ણવ્યા છે, તે અહીં સરખાવવા જેવા છે. ‘જમીનને ભીનાં નહિ તેવાં તૃણા વડે ઢાંકીને મળમૂત્ર કરવાં [ ૪–૪૯ ]; રસ્તા ઉપર ન કરવાં; રાખના ઢગલા ઉપર ન કરવાં; ગાયાના વાડામાં ન કરવાં; ખેડેલા ખેતરમાં ન કરવાં; પાણીમાં ન કરવાં; ઈંટાના ઢગલા ઉપર ન કરવાં; પર્યંત ઉપર ન કરવાં; ખંડેર દેવાલયમાં ન કરવાં; રાડા ઉપર ન કરવાં; જીવજંતુવાળાં દશ કે ખાડાઓ ઉપર ન કરવાં; નદીકિનારે ન કરવાં; ચાલતાં ચાલતાં કે ઊભા ઊભા ન કરવાં; તથા છાયા કે અંધારામાં ન કરવાં.” (૪૬૩૫-૮ ૪૦) Page #247 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર * પછી ત્રીજા ભાગમાં પેાતાનાં પેાષ્યજા વગેરે માટે ધના જ ન કરવું. - પછી ચેાથા ભાગમાં સ્નાન માટે માટી, તલ, પુષ્પ, કુશ વગેરે લાવી અકૃત્રિમ જલમાં સ્નાન કરવું. · પછી પાંચમા ભાગમાં દેવ, પિતૃ, મનુષ્ય, કીટ વગેરેને યથાચેોગ્ય અન્ન અપ ણુ કરવું. પછી છઠ્ઠા અને સાતમા ભાગમાં મહાભારતાદિ ઇતિહાસ, અને અરાઢ પુરાણાનું વાચન કરવું. કારણ કે, તેમનાથી વેદાનું જ્ઞાન વધુ સ્પષ્ટ થાય છે. પછી આમા ભાગમાં લોકયાત્રા કરવી. ( એટલે કે ઘરના ખર્ચ ના વિચાર, ધનાજનના પ્રકારોની શોધ, સુહૃદાદિને ઘેર જવું. વૈદ્યકશાસ્ત્રાદિનું અવેક્ષણુ ત્યાદિ કરવાં; અને તેમ કરવાનું ન હોય, તે પુરાણુશાસ્ત્રાદિનું અવલેાકન તથા વિષ્ણુ વગેરે ઇષ્ટના નામનું ચિંતન કરવું.) ત્યારબાદ સાયંસંધ્યા કરવી. ૧૯૮ ‘ રાત્રીના પ્રથમ પ્રહરમાં ભાજન કરી લેવું; અને પછી રાત્રીના પ્રથમ એ યામ સુધી વેદાભ્યાસ કરવા, અને બાકીના બે યામ નિદ્રા કરવી. ’ ́( §). <" C . पान ५३ : आजीविकाना मार्गो : ત્યાર બાદ દેવમંદિરમાંથી પાછા આવી, પોતપોતાના ધંધાને સ્થાને જઈ, બુદ્ધિમાન પુરુષ ધથી અવિરુદ્ધ રીતે યથેચિત અર્થચંતન કરે. ” આ વાકયમાં - ધર્માંથી અવિરુદ્ધ રીતે ' ધનપ્રાપ્તિ કરવાનું આચાય શ્રીએ જણાવ્યું છે. પાન ૪૬ ઉપર ભેગાપભાગનાં સાધન મેળવવા માટે કરાતાં પ્રવૃત્તિ કે કમ`તે અંગે જે પંદર કર્માદાને ગૃહસ્થે ન કરવાં એમ જણાવ્યું છે, તેની પાછળ મુખ્યત્વે હિંસા કરવી પડે તેવા વ્યાપારે ન કરવા, એ ભાવના જ રહેલી છે. જો કે, તેમાં વર્જ્ય ગણાવેલાં ઘણાં ક " Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૧૯ સમાજજીવનના નિર્વાહ માટે જ અતિ આવશ્યક છે. જેમકે, પાન ૪૭ ઉપર “ફેટજીવિકા અને નિષેધ કર્યો છે. તેમાં ખેતીને સમાવેશ થઈ જાય છે.* ઉપરાંત વાસણ ઘડવાં, લાકડાં, પાન, ફળ ઈત્યાદિ વેચવાં, વાહને બનાવવાં અથવા ફેરવવાં ઇત્યાદિ કર્મો જાતે કરવાં ભલે અભિપ્રેત ન હોય, પરંતુ તેમના વડે તેમજ તેમનાથી નીપજેલી વસ્તુઓ વડે જ સમાજજીવનને નિર્વાહ થાય છે, એમાં શંકા નથી. મનુસ્મૃતિ વગેરે ગ્રંથમાં તે વર્ણવ્યવસ્થા અભિપ્રેત હેવાથી દરેક વર્ણનાં કર્મો જુદાં જુદાં ગણાવ્યાં છે; તથા તે અનુસાર અમુક અમુક વર્ણને અમુક અમુક કર્મો નિષિદ્ધ કરાવ્યાં છે. તે તે વર્ણને માણસ પિતાતા વર્ણને અનુરૂપ તે તે કર્મો કરે, તે તેને પાપ નથી લાગતું. મનુસ્મૃતિમાં (૧૦-૭૫) જણાવ્યું છે કે, “શરીરને નિર્વાહ થાય તેટલા પૂરતો જ ધનસંચય પિતાપિતાના વર્ણને અનુરૂપ, અનિંદિત અને શરીરને કલેશ ન થાય તેવા કર્મોથી કરે.” તથા પછીથી (૧૦૧૭૬ ઈ.માં) દરેક વર્ણનાં જુદાં જુદાં કર્મો આ પ્રમાણે જણાવ્યાં છે. જેમ કે: “અધ્યાપન, અધ્યયન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ – એ છ કમ બ્રાહ્મણનાં છે. તેમાંથી યાજન, અધ્યાપન અને વિશિષ્ટ પુરુષ પાસેથી દાનનો સ્વીકાર – એ ત્રણ કર્મ તેની આજીવિકાને અર્થે છે.” આજીવિકા માટે તે ત્રણને સ્વીકાર ક્ષત્રિયાદિ વર્ણ ન જ કરી શકે, એમ પણ તે તરત (૧૦-૭૭માં) જણાવે છે. “ક્ષત્રિયનું કામ અને આજીવિકા પ્રજાના રક્ષણ અર્થે શસ્ત્રાસ્ત્ર ધારણ કરવા તે છે; અને વૈશ્યનું કામ આજીવિકા માટે વાણિજ્ય, પશુપાલન, અને ખેતી * આચાર્યશ્રીએ તેની વ્યાખ્યા કરતી વખતે (૩-૧૦૫)માં ખેતીનું સીધું નામ નથી લીધું, પરંતુ તેમાં ખેતી જ મુખ્યત્વે અભિપ્રેત છે, એ વસ્તુ પરપરાથી તેમજ “ઉપાસકદશા” સૂત્રથી સમજાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ યોગશાસ્ત્ર છે. તે અને વર્ણીને દાન, અધ્યયન અને યજ્ઞ એ ત્રણુ ધર્યાં તે સમાન જ છે.’ [ ૧૦-૭૯ ] ' આ પ્રમાણે પોતપોતાનાં નિયત કર્યાંથી આવિકા કરી શકાય તેમ ન હોય ત્યારે શું કરવું, તે જણાવતાં મનુ કહે છે : · બ્રાહ્મણુ પોતાના અધ્યાપનાદિ કાય થી આવિકા ન કરી શકે, તો તે ક્ષત્રિયધમ વડે આવિકા કરે. અને તેનાથી પણ ન વી શકાય તેમ હોય તે ખેતી, અને પશુપાલન રૂપી વૈશ્યત્તિ સ્વીકારે.' [ ૧૦,૮૧-૨ ] * પરંતુ, ખેતીના અણુગમા મનુને પણ જેને જેટલેા જ છે. તે જણાવે છે : બ્રાહ્મણુ કે ક્ષત્રિય આપદ્ધમ તરીકે વૈશ્યવૃત્તિથી નિર્વાહ કરતા હાય તાપણુ, હિંસાપ્રધાન અને પરાધીન એવી ખેતીને તો યત્નપૂર્ણાંક તજે, કેટલાક ખેતીને સારી માને છે; પરંતુ તે કમ` સત્પુરુષોએ નિંદેલું છે. કારણ કે, હળની લેાઢાની અણી વડે ભૂમિ, તેમજ ભૂમિસ્થ વેાને ચીર્યાં વિના ખેતી થઈ શકતી નથી. માટે બ્રાહ્મણુ કે ક્ષત્રિય પોતાનાં ખાસ કર્મોથી નિર્વાહ થતા ન હેાય ત્યારે, વૈશ્યા જે જે પદાર્થોના વેપાર કરે છે તેમાંથી નીચેના પદાથૅ ત્યાગીને વેપાર વડે ધનપ્રાપ્તિ સાધે. પ્રથમ તા, સરસાના ત્યાગ કરે; તે જ પ્રમાણે રાંધેલું અન્ન, અને તલ; ખાણિયું મીઠુ, પશુઓ, મનુષ્યા, તમામ જાતનું રંગીન કાપડ, રંગ્યા વિનાનાં પણ શણુ, રેશમ અને ઊનનાં કાપડ, ફૂલ, મૂળ, ઔષધિ, પાણી, શસ્ત્ર, વિષ, માંસ, સામ, બધા પ્રકારના ગધેા, દૂધ, મધ, દહીં, ઘી, તેલ, મીણુ, ગાળ, દમ, હાથી વગેરે અરણ્યવાસી સ` જાનવશ, સિંહ વગેરે દટ્રાયુક્ત પશુ, પક્ષીઓ, મદ્ય, ગળી, લાખ, તથા એક ખરીવાળાં બધાં પ્રાણીએ. [ ૧૦,૮૬ ૯ ] મનુસ્મૃતિમાં તલને નિષેધ બહુ ભારે છે. તેમાં જણાવ્યું છે, ખેડૂતે જાતે ખેતી કરીને તલ પકવ્યા હોય, તો તે તેમને બહુ દિવસ 66 યાજ્ઞવલ્કયે (આચાર-૧૧૯માં) એ ઉપરાંત ‘કુસીદ' એટલે કે વ્યાજવટુ ઉમેર્યુ છે. , Page #250 -------------------------------------------------------------------------- ________________ કૃતિ – ૬ ૨૦૧ રાખ્યા વિના કે કશા સાથે ભેળવ્યા વિના, કાઈ ને ધર્માદિ પ્રયોજને સારુ જોઈતા હોય તો ભલે વેચે. ભેજન, અભ્યંગ અને દાન એ ત્રણુ પ્રયાજને સિવાય તલને બીજો કાઈ ઉપયેગ કરે, તે તે પોતાના પિતૃ સહિત કૂતરાની વિટ્ટામાં કડે થઈને જન્મે છે. ” [૧૦-૯૧] "" માંસ, લાખ અને મીઠાના વેપાર કરનારા બ્રાહ્મણ તત્કાલ પતિત થાય છે; અને દૂધ વેચનારા બ્રાહ્મણુ ત્રણુ દિવસમાં જ ખની જાય છે. તે સિવાયની બીજી નિષિદ્ધ ચીજોના વેપાર જાણીબૂજીને કરવાથી બ્રાહ્મણુ સાત દિવસમાં વૈશ્ય બની જાય છે. રસેના રસ વડે ફેરબદલે કરવા; પરંતુ મીઠાને તો ખીજા રસ વડે પણ ફેરબદલે ન કરવા. પક્વાન્તના અન્ય અપક્વ અન્ન સાથે ફેરબદલા કરવા; અને તલને તેટલા બીજા ધાન્ય સાથે બદલા કરવા. [૧૦,૯૨-૪] ક્ષત્રિય વિપત્તિમાં આવી પડયો હોય તો વૈશ્યની વિકા વડે વે, પરંતુ બ્રાહ્મણની જીવિકા કદી ન સ્વીકારે. તે જ નિયમ સવ... વાં માટે છે કે, હીન વણુ નાએ ઉત્તમ વણુની આજીવિકા કદી ન સ્વીકારવી. વૈશ્ય પોતાના કથી ન થ્વી શકતા હાય, તે દ્રના ધંધા પશુ સ્વીકારે; પરંતુ એઠું ખાવું વગેરે ( શૂદ્રનાં) અકાર્યાં ન કરે; તથા જ્યારે આપત્તિ ટળી જાય, ત્યારે પોતાના ધંધામાં પાછા ફરે. શત્રુ પણ દ્વિજાતિની શુશ્રુષા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય, તથા તેનાં બેરી કરાં ભૂખે મરી જાય, તેા કારીગરનું કામ કરીને જીવે. પરંતુ તેમાં ધ્યાન રાખે કે, જે કર્માં કે શિલ્પોથી દ્વિતિએની શ્રુષા થતી હોય, તેમને જ સ્વીકાર કરે. ” [ ૧૦,૯૫-૧૦૦ ] >> 66 બધાના ઉપસંહાર કરતાં પાછા મનુ જણાવે છે કે, ધનપ્રાપ્તિના નીચેના સાત માર્ગો ધમ્ય છે : વારસા મળવા; ગુપ્ત ભડાર પ્રાપ્ત થવા કે મિત્રાદિ પાસેથી કાંઈ પ્રાપ્ત થવું; ખરીદી કરવી [ એ ત્રણ બ્રાહ્મણને માટે ધમ્મ છે ]; તી લેવું [એ ક્ષત્રિયને માટે ધમ્ય છે]; Page #251 -------------------------------------------------------------------------- ________________ २०२ ચોગશાસ્ત્ર વ્યાજે ધીરવું; ખેતીવેપારરૂપી કમ યાગ [એ વૈશ્ય માટે ધમ્ય છે ]; અને સારા માણુસ પાસેથી દાન તરીકે સ્વીકારવું [ એ બ્રાહ્મણુ માટે ધમ્ય છે]. આપત્તિને વખતે વનિર્વાહ માટે નીચેના દશ પ્રકારે સ્વીકારી શકાય : (વૈદક વગેરે) વિદ્યા, શિલ્પ, તેાકરી, સેવા, ગેાપાલન, વેપાર, ખેતી, ધીરજ ( સ`તેાષ ), ભિક્ષા અને વ્યાજખોરી [૧૦,૧૧૫૬ ], પરંતુ બ્રાહ્મણુ અને ક્ષત્રિયે વિત્તિમાં પણ વ્યાજખારી ન કરવી. ’ ૧૦-૧૧૭] ઉપરાંત અધ્યાય ૪, શ્લોક ૪-૬માં એક સામાન્ય નિયમ એ પણુ આપ્યા છે કે, “ દુઃખમાં પણુ ઉંઋશીલ (ખેતરમાં પડેલા દાણા વીણવા) થી જીવવું; અથવા અયાચિત રીતે મળેલી વસ્તુથી જીવવું; અથવા યાચના કરીને જીવવું ; અથવા કેાઈનું ઝૂંટવી લઈ ને જીવવું; પરંતુ ગુલામી વડે · કદી ન જીવવુ. ’ ', એ C પાન ૪૬-૮ માં જે પ્રકારની આજીવિકા હેમચદ્રાચાય ગદ્ય ગણાવી છે, તે ધામિ`ક ગૃહસ્થમાત્રને માટે ગણાવી છે, એમ આપણે ઉપર જોઈ આવ્યા. મનુસ્મૃતિમાં પશુ તેવી કેટલીક આજીવકા બ્રાહ્મણુ માટે ગદ્ય માની છે. શ્રાદ્ધાદિ તેમજ યજ્ઞાદિ કાર્યોંમાં કેવા કેવા બ્રાહ્મણાને નિમંત્રણ ન આપવું તે ગણાવતાં મનુસ્મૃતિમાં (૦૩, શ્લોક ૧૫ર ઇ॰ ) જણાવ્યું છે કે, · માંર્સાવેયી, પશુપાલક, ઘાણી ચલાવનાર, રવિક્રેતા, ધનુષ્ય આણુ અનાવવાના ધંધા કરનાર, હાથી—બળદ-ઘેાડા—ઊંટ વગેરેને લાટનાર, પક્ષીપોષક, યુદ્ધાચાય, પાણીના પ્રવાહ વાળનાર, કડિયાકામ કરનાર, કૂતરા વગેરેની સાŁમારી કરનાર, ખેતી કરનાર, ધેટાં—ભેંસે પાળીને ગુજરાન ચલાવનાર, ' ઇત્યાદિ, પરાશરસંહિતામાં (૧-૨-૧,૨,૬,૧૭,૧૫) જગુાવ્યું છે કે, કલિયુગમાં બ્રાહ્મણ પોતાનાં કમ ઉપરાંત કૃધીકમ પણુ કરે; તથા પોતે ખેડેલા ખેતરમાં પાતે પકવેલા ધાન્યથી પંચયા કરે. ક્ષત્રિય પણ ખેતી કરે, અને દ્વિજો તથા દેવાની પૂજા કરે; અને વૈશ્ય તેમજ શુદ્ધ પણ ખેતી અને વાણિજ્ય કરે. , Page #252 -------------------------------------------------------------------------- ________________ પૃતિ – ૭ પાન ૪૮ : અનંદ વિરતિવ્રતના અતિચાર ગણાવતાં આચાય - શ્રીએ જણાવ્યું છે, ખાંડણિયા–સાંબેલું, ગાડુ ધેાંસરું', ધનુષ–માણુ એ પ્રમાણે હિંસાનાં સંયુક્ત સાધના રાખવાં નહીં. અને તેનું કારણ એ આપ્યું છે કે, એવી જોડિયા વસ્તુ રાખીએ, તેા કાઈ માગવા આવે તેને ના ન પાડી શકાય. પરંતુ તે જોડકાંમાંથી એક એક વસ્તુ રાખી હાય, તે બીજાને આપવાનું ન થાય, અને એ રીતે વધુ હિંસામાંથી અચી શકાય. પરંતુ, એક વાત સ્પષ્ટ છે, કે, પોતે જોડકાં ન રાખે, તે પણુ પેાતાને કામ હોય ત્યારે ખૂટતી બીજી વસ્તુ બીજા પાસેથી જ લાવવી પડે. તેના કરતાં મનુસ્મૃતિએ ગૃહસ્થને આવી આવી વસ્તુઓ રાખવાથી જે પાપ થાય છે, તેને દૂર કરવા તેણે પંચયત્નો કરવા એમ જણાવ્યું છે, તે ભાવના વધુ સામાજિક છે અતે ધાર્મિક પશુ છે, એમ લાગે છે. મનુસ્મૃતિમાં ( ૩-૬૮ ઇમાં ) જણાવ્યુ છે : * ૨૦૩ ગૃહસ્થને ધેર પાંચ વસ્તુએ કસાઈખાના જેવી છે : ફૂલો, વાણિયા, સાવરણી, ખાંડણિયા–સાંબેલું અને પાણીના ડે; તે પાંચેથી થતાં પાપના નિવારણને અર્થે ગૃહસ્થે પાંચ મહાયજ્ઞાાજ કરવા, એમ મહિષ એએ ઠરાવ્યુ છે. તે પાંચ યજ્ઞ આ પ્રમાણે છે : અધ્યયન –અધ્યાપન એ બ્રહ્મયન; અનાદિથી તપણુ એ પિતૃયજ્ઞ; હામ એ દેયન; અલિ એ ભૂતયન; અને અતિથિપૂજન એ મનુષ્યયન. આ પાંચ મહાયજ્ઞા જે ગૃહસ્થ યથાશક્તિ કરે છે, તે ગૃહસ્થ હોવા છતાં પેલાં પાંચ હિ સાસ્થાનેાના દેષોથી લેપાતા નથી. દેવતા, અતિથિ, પાથ્યજન, પિતૃએ અને પોતાની ાત, એટલાંનુ જે સંવન કરતા નથી, તે શ્વાસ લેતેા હોવા છતાં જીવતા નથી. સ્વાધ્યાય વડે ઋષિઓનું પૂજન કરવું; હેમ વડે દેવાનું; શ્રાદ્ધ વડે પિતૃએનું; અન્ન વડે મનુધ્યેાનુ; અને અલિકમ વડે ભૂતાનું આ પછી તેમાં (અ૦૩, ક્લાક ૭૩-૪૦) તે પાંચ યજ્ઞાની ભાવના તેમજ વિધિનું જે વણુ ન છે, તે Page #253 -------------------------------------------------------------------------- ________________ २०४ યેગશાસ્ત્ર રંજક તેમજ બેધક છે. દેના હોમની પાછળ, સર્વ જંતુઓને આવશ્યક વૃષ્ટિ માટે કાંઈ કરી છૂટવાની જે ભાવને તેમાં (૩-૭૬) જણાવી છે, તે સમાજધમની ઊંડી સમજ વ્યક્ત કરે છે. કૂતરાં, પતિત, ચાંડાલ, પાપી, રોગ, કાગડા, કૃમિ વગેરે માટે રોજ ગૃહસ્થ અન્નમાંથી હું પણ કાઢવાનું જે વિધાન છે (૩–૯૨), તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. આ બધું કરી લીધા પછી, ગૃહસ્થે પ્રથમ અતિથિને જમાડવો, અને બ્રહ્મચારી ભિક્ષુને વિધિવત ભિક્ષા આપવી. સમજણ વિના ગમે તેવા બ્રાહ્મણને આપેલું દાનાદિ રાખમાં નાખેલાની પડે નકામું જાય છે. પરંતુ વિદ્યા અને તપથી સમૃદ્ધ એવા વિપ્રને આપેલું દાન સંકટ અને પાપમાંથી તારે છે. ઘેર આવેલા અતિથિને યથાશક્તિ સત્કારપૂર્વક અન્નપાનાદિ આપવું. અન્નાદિ આપવાની શકિત ન હોય, તો પણ પુરુષેના ઘરમાં તૃણ, ભૂમિ, પાણી અને પ્રિય વાણી, એટલાની તો કદી કેઈને ના પાડવામાં આવતી નથી. પિતાને જે ખાવાનું હોય, તે જ અતિથિને ખવરાવવું; પિતાને માટે સારું સારું રાખીને ન ખવરાવવું. સૌભાગ્યવતી નવોઢા સ્ત્રીઓને, કુંવારી કન્યાઓને, ગર્ભિણીઓને અને અતિથિઓને તે વગર વિચાર્યે પિતાની પહેલાં જ જમાડી લેવાં. તે બધાંને ખવરાવ્યા વિના જે પહેલું પિતે ખાય છે, તેની દુર્ગતિ થાય છે. અતિથિઓ, સગાંવહાલાં, અને કરચાકર જમી રહે, ત્યારબાદ દંપતી જમે. દેવો, ઋષિઓ, મનુષ્યો, પિતૃઓ વગેરેને પૂજતાં બાકી વધેલું ગૃહસ્થ જમવું. જે ગૃહસ્થ પિતાને માટે જ રાંધે છે, તે પાપ જ ખાય છે; પરંતુ આ બધા ય પરવારીને વધેલું ખાનારે જ પુરુષ છે.” પાન ૨૬ર : કતીરા : આચાર્યશ્રીએ છાયાપુરુષના દર્શન જે વિધિ જણાવ્યા છે, તે અન્ય ગ્રંથમાં સુપ્રસિદ્ધ છે. શિવસંહિતામાં (૫,૧૫-ર૧) તો તેને એક પ્રકારની ઉપાસના ઠરાવી છે. તે અહીં સરખાવવા જેવી છે. દષ્ટ અને અદષ્ટ ફલ આપનારી “પ્રતીકપાસના ” Page #254 -------------------------------------------------------------------------- ________________ પૂતિ -૮ ૨૦૫ એટલે છાયાદર્શન હંમેશાં કરવું. તેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે એ બાબતમાં સહેજ પણ સંશય કરવું નહીં. ગાઢ તડકાવાળા પ્રદેશમાં પિતાની છાયાને ખુલ્લી આંખે વડે જોયા કરવી; અને પછી એકદમ આકાશમાં નજર કરવી. ત્યાં તલ્લણ પિતાને પડછાયે દેખાશે. જે આ પ્રમાણે આકાશમાં પિતાની છાયા રાજ જુએ છે, તેના આયુષ્યની વૃદ્ધિ થાય છે, અને તેનું મૃત્યુ કદી થતું નથી. જયારે પિતાનું પ્રતીક આકાશમાં પૂરેપૂરું (અવયવોના ભેદ સહિતી જોઈ શકાય, ત્યારે જાણવું કે વિજય મળે. પછી વાયુને જીતીને તે સાધક સર્વત્ર સંચરે છે. જે માણસ આને અભ્યાસ સદા કરે છે, તે પરમાત્માનેપૂર્ણાનંદરૂપી એકમાત્ર પુરુષને–પ્રાપ્ત કરે છે. પ્રવાસે નીકવાનું હોય, કે વિવાહાદિ શુભકર્મને પ્રસંગ હોય, કે સંકટ આવી પડયું હોય, ત્યારે પાપના ક્ષયને અર્થે અને પુણ્યની વૃદ્ધિ અર્થે આ પ્રતીકપાસના જરૂર આચરવી. આને નિરંતર અભ્યાસ કરવાથી જ્યારે તેને પિતાની અંદર જ જોઈ શકાય, ત્યારે નિશ્ચલ મનવાળે યોગી મુક્તિ પ્રાપ્ત કરે છે, એમ જાણવું.' Page #255 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા અહિંસા आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चितयन्नात्मनोऽनिष्टां हितामन्यस्य नाचरेत् ॥ જેમ આપણુને પોતાને સુખ પ્રિય છે, અને દુ:ખ અપ્રિય છે, તેમ ખીજાં જીવાને પણ છે. એમ વિચારી, પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજા પ્રત્યે ન આચરવી. [૨-૨૦] निरर्थकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसाम हिंसा धर्मज्ञः कांक्षन् मोक्षमुपासकः || અહિંસાનું રહસ્ય સમજનાર મુમુક્ષુએ સ્થાવર જવાની પણ નિરક હિંસા ન કરવી. [૨-૨૧] प्राणी प्राणितलोभेन यो राज्यमपि मुञ्चति । तद्वधोत्थमघं सर्वोर्वीदानेऽपि न शाम्यति || પ્રાણી વિતની આશાએ રાજ્ય પશુ આપી દેવા તૈયાર થાય છે, તો પછી તેવા વિતને વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વી દાનમાં આપી દે તાપણુ કેવી રીતે ધેાવાય ? [૨-૨૨] बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन् मृगाणां मांसार्थी विशेष्यते कथं शुनः ॥ વનમાં જ રહેતાં, તથા વાયુ, જલ અને તૃણુ ખાઈને જીવતાં નિરપરાધી હરણાં વગેરે પ્રાણીઓને તેમનાં માંસ માટે મારી નાખનારા મનુષ્યમાં અને કૂતરામાં શો ફેર છે? [૨-૨૩] ૨૦૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા दीर्यमाणः कुशेनापि यः स्वांगे हंत दूयते निर्मन्तून् स कथं जन्तूनन्तयेन्निशितायुधैः || પેાતાને દાભ વાગી જાય તે પણ જે બૂમ પાડી ઊઠે છે, તેવા મનુષ્ય તીક્ષ્ણ શસ્ત્રોથી નિરપરાધી પ્રાણીઓને શી રીતે મારી શકે છે ? [૨-૨૪] निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिं । समापयंति सकलं जन्मान्यस्य शरीरिणः ।। પેાતાની ક્ષણિક તૃપ્તિ માટે ક્રૂર લોકા ખીજા પ્રાણીનું આખું જીવિત ખતમ કરી નાખે છે [૨-૨૫] म्रियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः । मार्यमाणः प्रहरणै दहिणैः स कथं भवेत् ॥ કાઈને ‘તું મરી જા' એટલું કહીએ છીએ તેા પશુ તેને દુઃખ લાગે છે; તેા પછી તીક્ષ્ણ શસ્ત્રોથી મારી જ નાખવામાં આવે, ત્યારે તેને શું થતું હશે ? [૨-૨૬] दो देवगुरूपास्तिर्दानमध्ययनं तनः । सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ ઇંદ્રિયનિગ્રહ, દેવ-ગુરુની ઉપાસના, દાન, અધ્યયન અને તપ બધાં હિંસા ત્યાગવામાં ન આવે તે અક્લ જાય છે. [૨-૩૧] २०७ यो भूतेष्वभयं दद्याद्भूतेभ्यस्तस्य नो भयम् । यादृग् वितीर्यते दानं तादृगासाद्यते फलम् ।। જે અન્ય પ્રાણીઓને અભય આપે છે, તેને અન્ય પ્રાણીએ તરફથી ભય રહેતા નથી. કહેવત છે કે, જેવું દાન તેવું લ.’ [ર-૪૮], એ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ યોગશાસ્ત્ર સત્ય सर्वलोकविरुद्धं यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥ ♦ સર્વ લોકને અમાન્ય, વિશ્વાસને ધાત કરવા રૂપ, તથા પુણ્યનું વેરી એવું અસત્ય કદી ન મેલવું. [૨-૫૫] ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः ।। જે જ્ઞાન અને ચારિત્રના મૂલરૂપ સત્ય જ ખેાલે છે, તેની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. [૨-૬૭] અસ્તેય अयं लोकः परलोको धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः ।। બીજાનું ધન ચારનારે તેનું ધન જ ચાયુ નથી, પરંતુ તેને આ લાક, પરલોક, ધમ, ધૈય, ધૃતિ અને મતિ પશુ ચોર્યાં. [૨-૬૭] एकस्यैकक्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने || કેાઈને મારી નાખીએ ત્યારે તો તેને એકલાને એક ક્ષણ દુ:ખ થાય છે; પરંતુ તેનું ધન ચારી લઈએ, ત્યારે તે તેને તેમજ તેના પુત્ર-પૌત્રોને યાવજ્જન દુઃખ થાય છે. [૨-૬૮] બ્રહ્મચ स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા २०५ તે જે માલુસ કામભાગથી કામજ્વરના ઉપાય કરવા, ઇચ્છે છે, અગ્નિને ઘી હામીને ઓલવવા ઇચ્છે છે. [૨-૮૧] प्राणभूतं चरित्रस्य परब्रह्मक कारणम् । समाचरन् ब्रह्मचर्यं पूजितैरपि पूज्यते ॥ ચારિત્રના પ્રાણભૂત અને મેક્ષના એકમાત્ર કારણ બ્રહ્મચય ને જે આચરે છે, તે પૂછ્યોના પણુ પૂજ્ય છે. [૨-૧૦૪] चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः । तेजस्विनो, महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥ બ્રહ્મથી માણસા દીર્ઘાયુષી, સુંદર આકૃતિવાળા, દૃઢ બાંધાવાળા, તેજસ્વી અને મહાવીય શાલી થાય છે. [૨-૧૦] અપરિથહ असंतोषमविश्वासमारंभं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रह्नियंत्रणम् ।। દુઃખના કારણુરૂપ અસ ંતાય, અવિશ્વાસ . અને સપાપ પ્રવૃત્તિ — એ બધાં આસક્તિનાં ફળ છે, 'એમ જાણી પરિગ્રહનું' નિય ત્રણ કરવુ. [૨.૧૦૬] परिग्रहममत्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥ પરિગ્રહ ઉપર મમતાને લીધે પ્રાણી ભવસાગરમાં અતિ ભાર લાદેલા વહાણની પેઠે ડૂબી જાય છે. માટે · પરિગ્રહના ત્યાગ કરવેશ. [૨-૧૦૭] त्रसरेणुसमोऽप्यत्र न गुणः कोऽपि विद्यते । दोषांस्तु पर्वतस्यूलाः प्रादुष्पन्ति परिग्रहे । ચા-૧૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહમાં આણ જેટલે પણ કઈ ગુણ નથી; પરંતુ દેશે તે પર્વત જેટલા છે. [૧૦] संगाद्भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । मुनेरपि चलेच्चेतो यत्तेनान्दोलितात्मनः ॥ પરિગ્રહને લીધે ન હોય તેવા રાગદ્વેષાદિ શત્રુઓ ઊભા થાય છે , તથા તેનાથી આંદલિત થયેલા અંતઃકરણવાળા મુનિનું ચિત્ત પણ ચલિત થઈ જાય છે. [૨-૧૦૯ - संसारमूलमारम्भा स्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्प परिग्रहम् ।। સારનું મૂળ સપાપ પ્રવૃત્તિઓ છે; અને તેમનું મૂળ પરિગ્રહ છે. માટે મુમુક્ષુ ગૃહસ્થ પરિગ્રહને ઘટાડતા જવું. [૨-૧૧૦] मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधाः संगैरंगीकृतं नरम् ।। પરિગ્રહમાં આસક્ત થયેલા પુરુષને વિષયોરૂપી ચેરે લૂંટવા આવે છે; કામરૂપી અગ્નિ બાળવા આવે છે, અને સ્ત્રીરૂપી પારધીઓ ફંદામાં નાખવા આવે છે. [૨-૧૧૧]. संनिधौ निधयस्तस्य कामगव्यनुगामिनी ! अमरा: किकरायन्ते संतोषो यस्य भूषणम् ।। જેને સંતોષ પ્રાપ્ત થયો છે, તેને બધા ભંડાર હાજરાહજૂર છે; કામધેનું પણ તેનું અનુશમન કરે છે; અને દેવો પણ તેના દાસ થાય છે. [૨-૧૧૭] આત્મજ્ઞાન आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते । Page #260 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા આત્માના અજ્ઞાનથી નીપજેલું દુઃખ આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આત્માના જ્ઞાન વિના ગમે તેટલાં તપ કરા, તાપણુ તે દૂર થતું નથી. [ ૪-૩ ] अयमात्मैव चिद्रूपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरंजनः ॥ મૂળે ચિસ્વરૂપી આ આત્મા જ કાઁના સંબંધથી શરીરી બન્યા છે. ધ્યાનાગ્નિથી તે કમ બાળી નાખો, તે તે પોતેજ નિર ંજન અને મુક્ત છે. [૪૪] अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયા અને સ્પર્શોદિ ઇંદ્રિયાથી જિતાયેલ આ આત્મા જ સંસાર છે; અને તે બધાને જીતનાર . આત્મા જ મેક્ષ છે. [૪૫ ] ઇંદ્રિયજય विनेंद्रियजयं नैव कषायान् जेतुमीश्वरः । हन्यते हैमनं जाड्यं न विना ज्वलितानलम् ॥ પ્રથમ ઇંદ્રિયોને જય કર્યાં વિના કષાયા જીતી શકાતા નથી પ્રવ્રુલિત અગ્નિ .વિના સેાનાંની ધનતા દૂર શકાતી નથી. [૪-૨૪ ] इन्द्रियै विजितो जंतुः कषायैरभिभूयते । વીર: ઇટ: પૂર્વ ત્ર: જૈર્ન લડતે ॥ ઇંદ્રિયાથી જિતાયેલા પ્રાણી જ કષાયા વડે અભિભૂત થઈ શકે છે. પહેલાં શક્તિશાળી માણુસે એક ઈંટ ખેંચી કાઢી હોય, તે। પછી બાકીની દીવાલ ગમે તે માણસ તાડી શકે છે. [૪૨૬ ] Page #261 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ્ત્ર कुलघाताय पाताय बंधाय च वधाय च । અનિતાનિ જ્ઞાતે રન ફારરિણામ્ | નહિ જિતાયેલી ઈ િમનુષ્યના કુલને ઘાત કરાવે છે, તેનું અધઃપતન કરાવે છે, તેમજ તેને વધ-બંધન કરાવે છે. [૪-ર૭] મન:શુદ્ધિ तदिन्द्रियजयं कुन्मिनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ।। બુદ્ધિશાળી મનુષ્ય મનશુદ્ધિ વડે ઈદ્રિયજ્ય સાધ. મન શુદ્ધિ વિનાના યમનિયમાદિ વૃથા કાયકલેશ જ કરાવનારા નીવડે છે. [૪-૩૪]. अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुमिं स पंगुरिव हस्यते ॥ મનને રાધ કર્યા વિના જે યોગ સાધવાની ઈચ્છા કરે છે, તે પગ વડે ચાલીને પરગામ જવા ઇચ્છનારા પાંગળા જે હાસ્યાસ્પદ બને છે. [૪-૩૭] सत्यां हि मनसः शुद्धौ संत्यसन्तोऽनि यद्गुणाः । संतोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधस्ततः ।। મનઃશુદ્ધિ હોય, તે ન હોય તેવા ગુણે પણ આવી રહે છે; પરંતુ મનાશુદ્ધિ ન હોય, તે જે ગુણે હોય તે પણ ચાલ્યા જાય છે. માટે બુદ્ધિમાન પુરુષેએ મનઃશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. [૪-૪૧ ], मनःशुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षति महार्णवम् ।। મનઃશુદ્ધિ વિના જેઓ મુક્તિ માટે તપ આચરે છે, તેઓ નાવા વિના હાથ વડે જ મહાસાગર તરવાની ઈચ્છા કરે છે. [૪-૪૨] Page #262 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત मनःशुद्धय च कर्तव्यो रागद्वेषविनिर्जयः । .. कालुष्यं येन हित्वात्मा स्वस्वरूपेऽवतिष्ठते । પરંતુ મનશુદ્ધિ કરવા માટે તે રાગદ્વેષને જ કરવો જોઈએ. જેથી આત્મા પોતાની કલુષિતતા તજીને પિતાના શુદ્ધ સ્વરૂપે અવસ્થિત થાય. [૪-૪૫] अस्ततंद्ररतः पुंभिनिवणिपदकांक्षिभिः । विधातव्यः समत्वेन रागद्वेषद्विषज्जयः ॥ માટે મુમુક્ષુ પુરુષોએ તંદ્રાને ત્યાગ કરી, સમત્વ વડે રાગદ્વેષરૂપી શત્રુને જય કરવો. [૪-૪૯]. म्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । वनाभिरविश्रांतमिति भावितमानसः । ममः सर्वभावेषुः समत्वमवलंबते । એ સંમત નિર્મવ વડે જ પ્રાપ્ત થઈ શકે છે, અને નિર્મમાં અનિત્યવ, અશરણત્વ, વગેરે ભાવનાઓનું અવલંબન લેવાથી પ્રાપ્ત થઈ શકે છે. એ ભાવનાઓ વડે જે સતત પિતાના મનને ભાવિત કરે છે, તે નિમલ બનીને સર્વ પદાર્થો પ્રત્યે સમત્વ પ્રાપ્ત કરી શકે છે. [૪-૧૧૦] विषयभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येकषायाग्निर्बोधिदीप: समुन्मिषेत् ।। વિષયમાંથી વિરક્ત થયેલા અને સમત્વયુક્ત ચિત્તવાળા મનુનો જ કષાયાગ્નિ શાંત થઈ જાય છે, અને તેમનામાં જ્ઞાનદીપ પ્રજવલિત થાય છે. [૪-૧૧૧] . * તે બાર ભાવનાઓના વર્ણન માટે જુઓ પાન ૭૦ ઈત્યાદિ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૪ ચગશાસ્ત્ર . समत्वमवलब्याथ ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडंब्यते ।। - સમત્વનું અવલંબન મેળવ્યા પછી ગીએ યાનને આશરે લે. સમત્વ પ્રાપ્ત કર્યા વિના ધ્યાન શરૂ કરનાર પિતાની જાતની જે વિંડબના કરે છે. [૪-૧૧૨] . . ઉપસાર मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । । ध्यानसाध्यं मतं तच्च तद्धयानं हितमात्मनः ।। મેક્ષ કર્મના ક્ષયથી પ્રાપ્ત થઈ શકે અને કર્મક્ષય આત્મજ્ઞાનથી જ થઈ શકે. પરંતુ આત્મજ્ઞાન ધ્યાનથી જ સિદ્ધ થઈ શકે છે. માટે ધ્યાન આત્માને હિતકર છે. [ ૪-૧૧૩] "नं साम्येन विना ध्यानं न ध्यानन विना च तत् ।. निष्कम्पं जायते तस्माद् द्वय मन्योऽन्यकारणम् । સમત્વ વિના યાન સંભવી શકતું નથી; અને ધ્યાન વિના સમત્વ દઢ થઈ શકતું નથી. માટે બંને અન્યોન્યનાં કારણ છે. [૪-૧૧૪] बाह्यात्मानमपास्य प्रसक्तिभाजांतरात्मना योगी । सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ।। બાહ્ય પદાર્થોનું ચિંતન છોડીને, 'લવલીનચિત્ત એગીએ સતત પરમાત્માનું ચિંતન કરવું. એમ કરવાથી પરમાત્મા સાથે . તન્મયત્વ પ્રાપ્ત થઈ શકે છે. [ ૧૨-૬ ] नष्टे मनसि समंतात् सकलं. विलयं सर्वतो याते । निष्कलमुदेति तत्त्वं . निर्वातस्थायिदीपवत् ॥ મનને સર્વથા લય થઈ જતાં જ, પવન વિનાના સ્થાનમાં દીપકની ત જેવું નિષ્કલ તવ ઉદય પામે છે. [૧ર-૩૬]. Page #264 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અગ્નિ મંડળ ૧૫૩-૪; –વાયુ ૧૫૪-૫ આકાશમંડળ ૧૫૪ અણુવ્રત ૧૨, ૧૫ આજ્ઞાવિચય ૯૩ અતિચારો ૪૧-૧૦ આત્મજ્ઞાન અને મેક્ષ ૬૪, ૧૦૬, અતિથિસંવિભાગવ્રત ૩૯, -ના અતિ- આયુર્વેદે ૩૩ ચાર પત્ર આય ૧૪૪ અતિશ, તીર્થકરના ૮૯, ૯૮ - આલોચના ૫૫, ૬૦ અધમ” તત્વ ૧૦૨ આવશ્યક, છ ૫૪ ઇ૦. અનર્થદંડત્યાગવત ૩૫; –ના અતિ- આસન ૮૩, ૮૭ ૪૦. ચાર ૪૮ આસ્રવ ૫૬ -ભાવના ૭૨; –કર્મોના અનંતાનુબંધી કષાય ૬૫ ૧૩૮ અનાર્ય ૧૪૪૫ ઇંદ્ર ૩; –વાયુ ૧૫૫; અપરિગ્રહ ૫-૬, ૨૬; –ની ભાવના ઈદ્રિયજય ૬૭ ૮; –ના અતિચારે ૪૩ ઈડાનાડી ૧૫૫ અપાયરિચય ૯૩ ઈષતપ્રામ્ભારા ૭૮ અભયકુમાર ૨૭, ૧૨૦ ઉદાસીનતા ૧૦૫ અલકાકાશ ૭૮ ઉપઐતિ ૬૪ ' અવધિજિન ૧૮૪ ઊર્ધ્વક ૭૮ અવંતિ ૨૭. કષભદેવ ૪ અષ્ટાંગનિમિત્ત ૧૮૫ અચંપથિકી પ્રતિક્રમણ ૬૦ અસ્તેય ૫, ૨૨; –ની ભાવના ૭ , કમ -આઠ પ્રકારનાં ૧૭૮; –ના -ના અતિચારે ૪૨ આસ્રવ ૧૩૮ અહિંસા ૫, ૧૬; –ની ભાવનાઓ ૬; કર્માદાન, પંદર ૪૬ -ના અતિચારો ૪૧ ( જુઓ કષાયો -ચાર ૬૪; –ની ચાર શ્રેણીઓ માંસત્યાગ) ૬૪-૫ અંતિમ લેખનાં ૫૮ કામદેવ ૫૭ ૨૧૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ગશાસ્ત્ર કાર્યોત્સર્ગ ૫૪, ૫૬, ૫૮, ૬૦, ૮૩ તત્વ, સાત ૫ કાલનિર્ણયની રીતો ૧૫૭ તપ ૭૪, ૧૪૧ કાલસીરિક ૧૭. તિલક શેઠ ૨૬ કાલિકાચાર્ચ ૨૦ દત્ત ૨૦ - કુચિકણું ૨૬ દર્શન (શ્રદ્ધા) ૫ કુમારપાલ ૧૦૮ દહન -વાયુ ૧૫૪-૫ કેવલી સમૃદુધાત ૧૦૦ દિગ્દરતિ વ્રત ૨૮, –ના અતિચારાં ૪૫ કૌશિક ૨૧ દિનચર્યા ૫૧ ક્રોધ ૬૫ દઢપ્રહારી ૪ ગુણવ્રત ૧૨, ૨૮ દેવ, સાચો ૧૨; –ના ચાર વર્ગ ૧૦૦ ગુપ્તિ ૮-૯; -ત્રણ ૯ દેશાવકાશિક વ્રત ૩૮; –ના અતિચારો ગુરુ ૧૩, ૧૦૪ ગૃહસ્થ અને યોગ ૧૦-૨ ધમ ૧૩, ૭૭ના દશ પ્રકાર ૭૫-૭; ગ્રેવેયક ૯૪ –તત્વ ૧૦૨ ઘાતિકર્મો ૯૭ ધમધ્યાન ૭૩, ૮૧, ૯૩, ૧૪-૩ ચતુર્વિશતિસ્તવ ૫૪ ધારણું ૮૫, ૧૫૦; –નાં સ્થાને ૧૭૪ ચંડકૌશિક ૩ - ધ્યાન ૭૫; –ના પ્રકાર ૮૧, ૨, ચંડ પ્રદ્યોત ૨૭. ૧૪૨; –ને અધિકારી ૮૮; –ને ચંદ્રનાડી ૧૫૫-૬ કાલ ૮૨; –ને ઉપયોગી ભાવનાઓ ચંદ્રાવત સક ૩૭ ૮૨; –માટે હિતકર સ્થાન ૮૩, ચારિત્ર ૫; –ના પાંચ પ્રકાર ૫; –ના ૧૩૪; –માટે યોગ્ય આસન ૮૩; - બે પ્રકાર ૮ માટે યેચ ૮૮, ૯૨ ચાર્વાક ૧૭ નક્ત” ૩૩ ચિત્ત –ના ચાર પ્રકાર ૧૦૩ નરકભૂમિ ૭૮, ૧૪૫ ચિલાતીપુત્ર ૪ ચુલની પિતા ૩૯ નાડી-ત્રણ ૧૫૫; -શુદ્ધિ ૧૭૦ ચિત્યવંદન ૬૧ નામકર્મ ૧૩૯ ચૌલુક્ય ૧૧ નારદ ૨૧ : છવાભિગમસૂત્ર ૩૨ નિગોદ ૨૦ • જૈમિનિ ૧૭ નિર્જરા ૫; –ભાવના ૭૪ જ્ઞાન ૫ નિમમત્વ ૭૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૨૧) પદસ્થ ભેચ ૮૯, ૧૭૭ પરકાયપ્રવેશ ૮૫, ૧૭૩ પરશુરામ ૧૧૪ પર્વત ૨૧ પવન” વાયુ ૧૫૪૫, ૧૬૮; –ની ક્રિયાઓ ૧૫૨ પંચપરમેષ્ઠી ૮૯-૯૦, ૧૮૦-૧, ૧૮૫ પંચમહાવ્રત ૫ પિંગલા નાડી ૧૫૫ પુરંદર” વાયુ ૧૫૪, ૧૬૮ પૂરક પ્રાણાયામ ૮૪ પૂર્વ” ગ્રંથો ૮૧, ૧૮૬. પૃથ્વીમંડળ ૧૫૩ પિષધ ૩૮; –ને અતિચારો ૫૦; –શાળા ૩૯ પ્રતિક્રમણ ૫૪૫, ૬૦-એર્યાપથિકી ૬૦ પ્રતિમાઓ ૫૮, ૧૩૩ પ્રત્યાખ્યાન ૫૪, ૫૬ પ્રત્યાહાર ૮૫ પ્રમાદ ૫, ૩૬ પ્રાણું –નાં સ્થાન છે. ૧૪૮; –જયનું ફળ ૧૪૯ - ૧ પ્રાણાયામ ૮૩; –ના પ્રકાર ૮૪; –ની અપારમાર્થિકતા ૮૫; –ની વિશેષ વિગત ૧૪૭ પ્રાયશ્ચિત્ત ૭૫, ૧૪૧ બુદ્ધિગુણે, આઠ ૧૧ બેધિ ૭૯ બ્રહ્મચર્ય ૫, ૨૩, ૭૫; –ની પાંચ ભાવનાઓ ૮; --વ્રતના અંતિ- ચારે ૪૩ બ્રહ્મદત્ત ૧૬, ૧૧૬ બ્રહ્મરંધ્ર ૧૫૯ ભરત ૪; ક્ષેત્ર ૪ ભાવનાઓ-વ્રતોની ૬-૮; –બાર ૭૦; -યાનેપગી ૮૨ ભિક્ષાદે ૯, ૧૧૧ ભેગપભોગમાન વ્રત ૨૮; –ના અતિચારે ૪૫ મદ્યત્યાગ ૨૯ મધ ૩૧ મધ્યલોક ૭૮, ૧૪૩ મનઃશુદ્ધિ ૬૮ મનુ ૧૭, ૩૦ મનુષ્યલોક ૭૮, ૧૪૪ મરૂદેવ ૪, ૯૫ મહાવીર ૩ મહાવ્રત, પંચ ૫ મહાશ્રાવક ૫૧ મહીધર ૩૪ મંડળો ૧૫૩ મંડિક ૨૩, ૧૧૯ માખણ ૩૧ માન ૬૬ માયા ૬૬ મા સત્યાગ ૩૦ મૃત્યુ જાણવાની રીત ૧૫૬ ઇ. યોગ –એટલે પ; –મહિમા ૪; –ને અધિકારી ગૃહસ્થ ૧૦; –શાસ્ત્ર ૩ યોગપનિષદ ૧૦૮ રાગદ્વેષ ૬૯ રાજગૃહ ૨૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યોગશાસ્ત્ર રાત્રીજનત્યાગ ૩૨ –ને અધિકારી ૯૫; –ના ચાર રામ ૩૪ ભેદ ૯૫ રામાયણ ૨૫, ૧૨૧. શૈલેશી દશા ૯૭ રાવણ ૨૫, ૧૨૨ . . શ્રદ્ધા છે રૂપસ્થ બેય ૮૮, ૯૦. શ્રાવકની દિનચર્યા પર રૂપાતીત દયેય ૮૮, ૯૨ શ્રેણિક ર૭ રેચક પ્રાણાયામ ૮૪ સગર ૨૬, ૧૨૬ રૌરવ ૨૧ સત્ય ૫, ૨૦; –વતની પાંચ ભાવરૌહિણેય ર૩, ૧૧૯ નાઓ ; -વતના અંતિચારો ૪૨ લક્ષ્મણ ૩૪, ૧૨૧ સમત્વ ૬૯ લેશ્યાઓ ૯૪ સમિતિ ૭૯, –પાંચ ૯ લોક ૭૮ સમુધાત ૧૦૦ લોભ ૬૭ સમ્યક્ત્વ ૧૨, ૧૪ વજસ્વામી ૧૮૬ સંગમક ૪૦, ૧૨૭ વતમાલા ૩૪ સંખના ૫૯ વરુણ -મંડળ ૧૫૩; -વાયું ૧૫૪-૫ સંવર ૫; -ભાવના ૭૩ વસુ ૨૧, ૧૧૮ સંસ્થાનવિચચ ૯૩ [ચારે ૪૮ વષિમંડળ (જુએ અગ્નિમંડળ) સામયિક ૩૬, ૫૪; –ના અતિ વાયુ (જુઓ પવન) ૧૫૪-૫ સિદ્ધશિલા ૭૮ વાયુમંડળ ૧૫૩-૪ સુદર્શન ૨૫, ૧૨૪ વિદ્યાપ્રવાદ” ૧૮૧, ૧૮૬ સુભૂમ ૧૬, ૧૧૪ વિપાકવિચચ ૯૩ સુલ ૧૭ “ શકસ્તવ ૬૨ " સુષણ નાડી ૧૫૫ શનિપુરૂષ ૧૬૫ સૂર્યનાડી ૧૫૭ , શરીર, ત્રણ ૧૦૧ સીતા ૨૫, ૧૨૧ શરીરસ્ય ધ્યેય ૮૮, ૧૭૬ સૌધર્મ ૫૯ શિક્ષાવ્રત ૧૨, ૩૬ સૌવીરદેશ ૧૧ શુકને ૧૬૩ . સ્થૂલભદ્ર ૧૭, ૧૨૯. શુકલ ધ્યાન ૭૩, ૮૧, બ્લ્યુ, ૧૪-૩; સ્વાધ્યાય ૫૬, ૧૪૨ Page #268 -------------------------------------------------------------------------- ________________