________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગત
૧૬૫
'
પ્રમાણે છે : ‘આ સ્ત્રી કે આ પુરુષ આ સ્થાનમાંથી નહિ જાય,’ ‘અમે એને નહિ જવા દઈ એ,’ તેમજ ‘ એને જવાના વિચાર નથી, ' અથવા એને હવે જવાનું મન છે,' મારે પણ તેને માકલી દેવા છે, માટે * તે હવે જલદી અહીંથી જશે' વગેરે. આ પ્રમાણે ઉપશ્રુતિ સાંભળીને કુશળ પુરુષો મૃત્યુ નજીક આવ્યું હોય તે જાણી શકે છે. [૫/૧૮૮-૧૯૬]
શનિપુરુષની આકૃતિ ચીતરી, જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્ર મુખે મૂકવું; પછીનાં ચાર નક્ષત્ર જમણે હાથે મૂકવાં; પછીનાં ત્રણ ત્રણ નક્ષત્ર એ પગમાં મૂકવાં; ચાર ડાબે હાથે મૂકવાં; પછીનાં પાંચ અનુક્રમે છાતીમાં મૂકવાં, પછીનાં ત્રણુ માથે, પછીનાં એ એ અંતે આંખાએ, અને પછીનું એક ગુહ્ય ભાગમાં મૂકવું. પછી નિમિત્ત જોતી વેળાએ, જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર ગુહ્વદેશમાં આવ્યું હોય, તથા દુષ્ટ ગ્રહેાની તેના પર દૃષ્ટિ॰ પડતી હોય, અથવા તેમના સ ંયાગ હાય, તથા સૌમ્ય ગ્રહાની દૃષ્ટિ કે સયાગ ન હોય, તો નીરોગી માણુસનું પશુ મૃત્યુ થાય, તેા રાગીની તા વાત જ શી ? [૫/૧૯૭-૨૦૦ ]
પ્રશ્ન વખતે જે તત્કાળ લગ્નર હોય, તેનાથી સાતમે, ચોથે કે
१ 'दशमतृतीये नवपञ्चमे चतुर्थाष्टमे कलत्रे चन्ति पादवृद्धया ત્યું તથૈવ પ્રયઇન્તિ' એ પ્રમાણે ગ્રહોની ‘નજર' કહેવાય છે. ત્યાં જ કુર ગ્રહ આવતા હોય તે તે સંયોગ’ કહેવાય.
મગળ પેાતાના સ્થાનથી
ગુરુ
રતિ
૧૭-૯
૩-૭-૧૦
૫-૭-૯-૧૨
..
""
"2
,,
જે ભુવનમાં ગ્રહ પડચો હોય ત્યાંથી દશમે અને ત્રીજે તેની એક પાદ દૃષ્ટિ, નવમે અને પાંચમે એ પાદ દૃષ્ટિ, ચેાથે અને આઠમે ત્રિપાદ દૃષ્ટિ અને સાતમે સંપૂર્ણ દૃષ્ટિ કહેવાય.
રાહુ
""
33
ފ
Jain Education International
2–6–8
ގ
ભુત્રનાને સપૂર્ણ નુએ છે.
33
,,
,,
For Private & Personal Use Only
""
""
૨. લગ્ન એટલે જે રાશિમાં સૂ ચાલતા હોય તે સશિ. દિવસમાં બાર રાશિ કે સક્રાંતિ હાય છે. ધારે!કે, સવારે છ વાગ્યે કાઈના જન્મ થયા હોય, અને તે વખતે વૃશ્ચિક રાશિ હોય, તેા લગ્ન વૃશ્ચિકનું કહેવાય. અને તે પ્રથમ સ્થાને મુકાય.
دو
www.jainelibrary.org