________________
સુભાષિતા
અહિંસા
आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चितयन्नात्मनोऽनिष्टां हितामन्यस्य नाचरेत् ॥
જેમ આપણુને પોતાને સુખ પ્રિય છે, અને દુ:ખ અપ્રિય છે, તેમ ખીજાં જીવાને પણ છે. એમ વિચારી, પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજા પ્રત્યે ન આચરવી. [૨-૨૦]
निरर्थकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसाम हिंसा धर्मज्ञः कांक्षन् मोक्षमुपासकः ||
અહિંસાનું રહસ્ય સમજનાર મુમુક્ષુએ સ્થાવર જવાની પણ નિરક હિંસા ન કરવી. [૨-૨૧]
प्राणी प्राणितलोभेन यो राज्यमपि मुञ्चति । तद्वधोत्थमघं सर्वोर्वीदानेऽपि न शाम्यति ||
પ્રાણી વિતની આશાએ રાજ્ય પશુ આપી દેવા તૈયાર થાય છે, તો પછી તેવા વિતને વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વી દાનમાં આપી દે તાપણુ કેવી રીતે ધેાવાય ? [૨-૨૨]
बने निरपराधानां वायुतोयतृणाशिनाम् ।
निघ्नन् मृगाणां मांसार्थी विशेष्यते कथं शुनः ॥
વનમાં જ રહેતાં, તથા વાયુ, જલ અને તૃણુ ખાઈને જીવતાં નિરપરાધી હરણાં વગેરે પ્રાણીઓને તેમનાં માંસ માટે મારી નાખનારા મનુષ્યમાં અને કૂતરામાં શો ફેર છે? [૨-૨૩]
૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org