________________
સુભાષિત मनःशुद्धय च कर्तव्यो रागद्वेषविनिर्जयः । .. कालुष्यं येन हित्वात्मा स्वस्वरूपेऽवतिष्ठते ।
પરંતુ મનશુદ્ધિ કરવા માટે તે રાગદ્વેષને જ કરવો જોઈએ. જેથી આત્મા પોતાની કલુષિતતા તજીને પિતાના શુદ્ધ સ્વરૂપે અવસ્થિત થાય. [૪-૪૫]
अस्ततंद्ररतः पुंभिनिवणिपदकांक्षिभिः । विधातव्यः समत्वेन रागद्वेषद्विषज्जयः ॥
માટે મુમુક્ષુ પુરુષોએ તંદ્રાને ત્યાગ કરી, સમત્વ વડે રાગદ્વેષરૂપી શત્રુને જય કરવો. [૪-૪૯].
म्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् ।
वनाभिरविश्रांतमिति भावितमानसः ।
ममः सर्वभावेषुः समत्वमवलंबते । એ સંમત નિર્મવ વડે જ પ્રાપ્ત થઈ શકે છે, અને નિર્મમાં અનિત્યવ, અશરણત્વ, વગેરે ભાવનાઓનું અવલંબન લેવાથી પ્રાપ્ત થઈ શકે છે. એ ભાવનાઓ વડે જે સતત પિતાના મનને ભાવિત કરે છે, તે નિમલ બનીને સર્વ પદાર્થો પ્રત્યે સમત્વ પ્રાપ્ત કરી શકે છે. [૪-૧૧૦]
विषयभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येकषायाग्निर्बोधिदीप: समुन्मिषेत् ।।
વિષયમાંથી વિરક્ત થયેલા અને સમત્વયુક્ત ચિત્તવાળા મનુનો જ કષાયાગ્નિ શાંત થઈ જાય છે, અને તેમનામાં જ્ઞાનદીપ પ્રજવલિત થાય છે. [૪-૧૧૧] .
* તે બાર ભાવનાઓના વર્ણન માટે જુઓ પાન ૭૦ ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org