________________
ચોગશાસ્ત્ર कुलघाताय पाताय बंधाय च वधाय च । અનિતાનિ જ્ઞાતે રન ફારરિણામ્ |
નહિ જિતાયેલી ઈ િમનુષ્યના કુલને ઘાત કરાવે છે, તેનું અધઃપતન કરાવે છે, તેમજ તેને વધ-બંધન કરાવે છે. [૪-ર૭]
મન:શુદ્ધિ तदिन्द्रियजयं कुन्मिनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ।।
બુદ્ધિશાળી મનુષ્ય મનશુદ્ધિ વડે ઈદ્રિયજ્ય સાધ. મન શુદ્ધિ વિનાના યમનિયમાદિ વૃથા કાયકલેશ જ કરાવનારા નીવડે છે. [૪-૩૪].
अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुमिं स पंगुरिव हस्यते ॥
મનને રાધ કર્યા વિના જે યોગ સાધવાની ઈચ્છા કરે છે, તે પગ વડે ચાલીને પરગામ જવા ઇચ્છનારા પાંગળા જે હાસ્યાસ્પદ બને છે. [૪-૩૭]
सत्यां हि मनसः शुद्धौ संत्यसन्तोऽनि यद्गुणाः । संतोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधस्ततः ।।
મનઃશુદ્ધિ હોય, તે ન હોય તેવા ગુણે પણ આવી રહે છે; પરંતુ મનાશુદ્ધિ ન હોય, તે જે ગુણે હોય તે પણ ચાલ્યા જાય છે. માટે બુદ્ધિમાન પુરુષેએ મનઃશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. [૪-૪૧ ],
मनःशुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षति महार्णवम् ।।
મનઃશુદ્ધિ વિના જેઓ મુક્તિ માટે તપ આચરે છે, તેઓ નાવા વિના હાથ વડે જ મહાસાગર તરવાની ઈચ્છા કરે છે. [૪-૪૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org