SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. વેગ એટલે? તપાસીને લેવી તથા લીધા પછી તેવી રીતે જોઈ-તપાસીને જ ઉપગમાં લેવી. [ ૧/૨૬ ] હાસ્ય, લેભ, ભય અને ક્રોધને ત્યાગ કરીને તથા વિચારપૂર્વક સચવ્રતની બોલવું, એ સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે. પર માવના [૧૨૭] બરાબર વિચાર કરીને જ, વાપરવા માટે જોઈતી વસ્તુને જે માલિક હોય તેની પાસે તેની માલિકીની વસ્તુ સત્તેરાતના ઘર માગવી; એક વાર સામાન્ય રીતે માગણી કરી હોય, માવનારો પણ વિશેષ ઉપયોગ કરતી વખતે અથવા ફરીથી તેની જરૂર પડે ત્યારે તેને નિર્દેશ કરી ફરી માગણી કરવી; માલિક પાસે માગતી વખતે આટલું જ, એથી બાકીનું નહિ, એવું ચોક્કસ પ્રમાણુ કહી દેવું; પિતાની પહેલાં બીજા સમાન ધર્મ વાળાએ કેઈ સ્થાનાદિ માગી લીધેલું હોય, તે તેને ઉપયોગ કરતી વખતે તે સમાનધમની રજા લેવી; તથા વિધિપૂર્વક મેળવેલી વસ્તુ પણ ગુને બતાવીને તેમની પરવાનગી મેળવ્યા બાદ જ વાપરવી, એ પાંચ અસ્તેય વ્રતની ભાવનાઓ છે. [૧/૨૮-૯] ૧. તેમને પરિભાષામાં અનુક્રમે: ઈસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપણ-સમિતિ, અને આલોક્તિ-પાન-ભજન કહે છે. સમિતિ વગેરેનું વિવરણ ૯મે પાને આવે છે જ. . ૨. એ પાંચમાંથી પહેલી ચાર મૂળમાં મકાન અથવા સ્થાન” ને. ઉદેશીને કહેલી છે; અને પાંચમી “માગી આગેલાં અન્નપાનને લગતી જણાવી છે. પરંતુ અનુવાદમાં સામાન્ય અર્થ જ લીધું છે. આ મહાવ્રતો સાધુઓને માટે જ છે એમ માની, મૂળમાં તે રીતે એ ભાવનાઓના અર્થ કર્યા છે. ગૃહસ્થ માટે મહાવ્રતને સ્થાને પછીથી જણાવેલાં અણુવ્રત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy